________________
૧૭૮
વિશ્વ અજાયબી : જન્મ : વિ.સં. ૨૦૦૪, ભાદરવા વદ-૪, તા. ૨૨-૯- સૂરીશ્વરજી મ.સા.)ની સાથે દીક્ષિત થઈને જ્ઞાન, ધ્યાન, તપમાં ૧૯૪૮, વાપી (ગુજરાત)
આગળ વધતાં ગુરુદેવે નમસ્કારથી ત્રીજા પદ આચાર્યપદની દીક્ષા : વિ.સં. ૨૦૨૫, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી, ગુજરાત પદવી પર આરૂઢ કયો. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જેઠ વદ-૧૧, બેંગ્લોર.
આચાર્યશ્રી અમિતયશસૂરિ મ.સા.નું જીવન સરળ, વડી દીક્ષા દાતા : પ.પૂ. આ.દેવશ્રી જયંતસૂરીશ્વરજી મ.સા.
સાદગીપૂર્ણ, મૌનધારીવ્રતવાળું, સ્વાધ્યાયરત છે. આચાર્યશ્રીનો
વધારેમાં વધારે સમય અંતસાધનામાં વ્યતીત થાય છે. અને પ.પૂ. આ.દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.
પ્રતિભાસંપન્ન, સંઘસ્નેહસર્જક, નિસ્પૃહ શિરોમણિ, તપસ્યા : વર્ધમાન તપની ૧૦૦ ઓળી, નવપદ ઓળી, પોષ
નિખાલસહૃદયી, સદૈવસ્મરણીય, પરમ શાસનપ્રભાવક દશમી, ૨૪ તીર્થકર એકાસણા, વીશ સ્થાનક ઓળી
અમિતયશસૂરિ મ.સા.નું ચારિત્ર્યમય જીવન ખરેખર સાધુવગેરે.
શ્રાવક સર્વને માટે પ્રેરણાદાયી છે. આગમવાચન : પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનું વાચન.
દરેક ચાતુર્માસને આરાધનાથી સુવાસિત કરવાં. બધો જ જ્યોતિષ, ન્યાય, કાવ્ય વગેરેનો અભ્યાસ.
સમય, દરેક પળ ધર્મની જ્યોત પ્રજ્વલિત કરવી, સ્વાધ્યાયગ્રંથ સંશોધન : શ્રાવકપ્રજ્ઞપ્તિ, જીવસમાસ, જૈન ધર્મ વિષયક ધ્યાન તપ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેવું એ એમનું પરમ લક્ષ્ય
પ્રશ્નોત્તર, પ્રવચન સારોદ્ધાર, દર્શન-રત્ન રત્નાકર ગ્રંથનો ' ધ્યેય છે. એમનું મધુર સ્મિત હંમેશાં કાચ જેવું સ્પષ્ટ પ્રગટે
ગુજરાતી અનુવાદ, દંડક–લઘુસંગ્રહણી-હિન્દી અનુવાદ. છે. ચાતુર્માસ : ગુરુઆજ્ઞાએ વિસનગર (ગુજરાત) ચિપેટ,
સૌજન્ય : વિ.સં. ૨૦૬૫ની સાલના અનુમોદનીય ચાતુર્માસની રાજાજીનગર (બેંગ્લોર), ઇડર, વડાલી (ગુજરાત) વગેરે
અનુમોદનાર્થે શ્રી અમીઝરા પાર્શ્વનાથ . મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘોમાં આરાધનામય ચાતુર્માસ થયાં.
સાંગલી, મહારાષ્ટ્રના સૌજન્યથી. પદવી : પંન્યાસ પદ-વિ.સં. ૨૦૫૯, મહા સુદ-૧૨, તા.
સમર્થ તાર્કિક : જૈન તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાતા ૧૪-૨-૨૦૦૩, મૈસૂર,
શાસન-પ્રભાવક આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ૧, તા. ૧-૬-૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી, બેંગ્લોર.
પ.પૂ. આ.શ્રીમદ્ વિજય પદપ્રદાતા : અનેક બૃહતું તીર્થસ્થાપક દક્ષિણકેશરી પ.પૂ.
આભયશેખરસૂરીશ્વરજી મ.સા. - આ.દેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા.
(પૂજ્યશ્રીનો જન્મ ભાદરવા વદ પાંચમ સં. ૨૦૧૦, વિહાર : ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ,
તા. ૧૬-૯-૫૪, સુરત મુકામે). મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાલ, રાજસ્થાન, “અક્ષય! તને તારી પ્રોડક્શન એન્જિનિયર તરીકેની સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ વગેરે.
કેરિયર બ્રાઇટ દેખાય છે, મને એમાં પાપની ધમધોકાર અનેક સાધુ-સાધ્વીઓનાં ચરણ-કમળ-સ્પર્શથી પાવન
કમાણી દેખાય છે. તું મોટી કંપનીઓના પ્લાન્ટોના પ્લાન વાપી શહેર નિવાસી પિતા અમૃતલાલ, માતા શાંતાબહેનની
બનાવશે! પછી એ પ્લાન મુજબ ચાલતા પ્લાન્ટોમાં પાણી
બે કુક્ષિએ એક રત્નએ જન્મ લીધો. નામ રાખવામાં આવ્યું
વગેરેમાં કેટલા બધા જીવોનો આરંભ-સમારંભ થશે? અને અશોકકુમાર. બચપણથી જ માતા-પિતા અને વડીલોએ ધર્મને હાથમજૂરી કરતા કેટલા માનવો બેકાર થશે? તને થોડા સિંચન કર્યું, જેના પરિણામે વૈયાવચ્ચના અંકુર પુત્ર-રત્નમાં
હજારનો પગાર મળશે પણ તું કેટલાં બધાં પાપોનો જાગૃત થયા. પરોપકારી પૂ. ગુરુદેવ આ. શ્રી
અશુભારંભ કરશે? તને જૈન તરીકે બુદ્ધિ આ માટે મળી છે સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં આવવાથી વૈરાગ્ય કે તારું અને બીજાનું હિત થાય એવી પ્રવૃત્તિઓ કરવા મળી પાકો થઈ ગયો, જેના પરિણામે વિ.સં. ૨૦૨૫ના વર્ષમાં રાધનપુરનિવાસી કુમુદચંદ્ર (હાલમાં આ. શ્રી કલ્પયશ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org