SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ વિશ્વ અજાયબી : કામનાથી પર સ્વશ્રેયાર્થે આત્મસાધના કરી રહ્યા છે તે તેના વળતરમાં ૧૮૦00 શીલાંગ રથના ધારકોનું જાણવું છદ્મસ્થોને દુષ્કર છે. શીલબળ, તપસ્વીઓનું તપોબળ અને આરાધકોનું લાખ્ખો લોકો વેપારમાં ફાવી જાય અને ધનવાન બની આરાધનાબળ ચોતરફ પ્રસરે, સર્વસામાન્ય જીવસૃષ્ટિનું કલ્યાણ જાય પણ બે-પાંચ ટકા નુકશાની પણ કરનારાં નીકળે. તેમ કરે, અમંગલ અને અશુભ ટળે, સહજાનંદદશા મળે તેવું ધર્મમાર્ગે ઝંપલાવ્યા પછી નાનો એવો ટકાવર્ગ સાધનાથી ભ્રષ્ટ પ્રાથીએ તો અસ્થાને નથી. થનારો પણ બને, આલોચનાશુદ્ધ બની પુનર્જીવન પામનારો કરણસિત્તરી અને ચરણસિત્તરી, જ્ઞાન અને ક્રિયાયોગ પણ બને પણ તેથી જિનશાસનની ગરિમા ઓછી-આછી નથી ઉપરાંત દસ પ્રકારી યતિધર્મ સવિશુદ્ધ બને. સર્વજીવો પ્રતિ થતી બધે તેવા ઉતાર-ચઢાવ વચ્ચે પણ જેન જયતિ મૈત્રીભાવ પુષ્ટ બને, ઉદાર અને ઉદાત્તવાદથી સ્યાદ્વાદનાં શાસનમુનો નાદ ગુંજતો જ રહે છે. રહસ્યો હાથવેંત થાય તેવી શાસનદેવને મંગલ પ્રાર્થના સાથે પ્રસ્તુત લેખ પરમગુરુ પરમાત્માની પરમકૃપાથી, પંચ વિરામ. પરમેષ્ઠિ પદે બિરાજતાં સર્વે સ્થવિરો અને ગીતાર્થોના જાવંત કે વિ સાહુ તે સર્વે સિરસા મણસા આશીર્વાદથી અને ખાસ તો આત્મફુરણાથી લખાઈ ગયો જેના | મત્યએણ વંદામિ. દૃષ્ટાંતો વરસોથી હાલ સુધી નોંધ્યાં, જાણ્યાં હતાં તેટલું જ લખી શકાયું છે. 1-12 . . ]. J Ucwછે ઝોળ / KI છે पिंय परमेष्टिमा -- છેવસિ પ્રતિમા , કંથા घसल मानी प्रेरणा તdaily Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy