SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ વિશ્વ અજાયબી : આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને શ્લોકપ્રમાણ ૧૦૦ ગ્રંથોનું સંપાદન. ૨. રાા લાખ શ્લોકપ્રમાણ દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક ગ્રંથોનું સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા રહેતા. ખાસ ગ્રંથોનું મૌલિક સર્જન. ૫. ૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત કરીને જૂના-પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અગોચર- પ્રસ્તાવનાઓ ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ અપ્રાપ્ય આગમગ્રંથો શોધી-સંમાર્જિત કરી–પ્રકાશિત કરવાની પ્રમાણે ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ પૂજ્યશ્રીને “આગમોદ્વારક' ઉપપદથી સંબોધવાનું આરંવ્યું હતું. તથાતામ્રપત્રમાં કંડરાવી દીર્ધાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગત છે આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની માસ સુધી.) અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના અન્ય શાસન પ્રભાવના : યથાવામગુણ પૂજ્યશ્રી વૈશાખ સુદ ૧૦ ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ આગમના મહા ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હતો જ. વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સંયમજીવન સ્વીકારીને શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યે ઓર લગની સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત લાગી. હંમેશાં ૫૦૦ શ્લોકોનું વાંચન કરવાનું વ્રત એ જ ખમાસમણાં, સાત આદેશો, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. આજથી લગભગ ૮૦ વર્ષ કરીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવે પૂર્વે, પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે કહ્યું કે, “આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર છે પરંતુ ભાવિકો તો તેઓશ્રીને “સાગરજી મહારાજ ના ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું ઉબોધનથી જ ઓળખાવતા રહ્યા. નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં દેવચંદ લાલભાઈ જૈન આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર પુસ્તકોદ્ધાર ફંડ' ની સ્થાપના કરવામાં આવી અને તે સાથે નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે વિવિધ ગ્રંથોનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ “આગમ-મંદિરો’ના કિંમતે પુસ્તકો આપવાનો નિર્ણય થયો. આ પુસ્તક-પ્રકાશન નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પોતાનો અમૂલ્ય સમય આપ્યો. આગમોની દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં અવિરત અને અવિરામ પ્રેસકોપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય કાર્યરત રહેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્ત્વિક ઉપદેશ ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી આપતા ગ્રંથો, ચરિત્રગ્રંથો અને સમાચાર ગ્રંથો સાધુભોગ્ય બને અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો “અરિહંતે શરણે તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત પવન્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર ન કરાવ્યા. તેમ જ ૮૦ જેટલાં પુસ્તકો પર પ્રૌઢ-ગંભીરમહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત પ્રકરણ, યોગ જીવનદીપ બુઝાયો. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦થી અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અને ગ્રંથોનું નવસર્જન અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી કર્યા. વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. સુરત, અમદાવાદ, પાલિતાણા અને રતલામ (માળવા)માં સેંકડો ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં આપીને આગમ કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. મજબૂત બનાવી વર્ષોથી કંઠોપકંઠ ચાલી આવતી આગમઆણમિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન : ૧.૮ લાખ વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy