________________
ઉતર્મ અને સંતો
જૈન શ્રમણ
૨૯૧ એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમ- દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, મંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણિક્ષમા- કુંભસ્થાપના, અખંડ દીપક, જ્વારારોપણની વિધિ, શ્રમણ ભગવંતે આગમોને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી દેશદિપાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ બચાવ્યા હતા. તેમ પૂજ્ય આગમોદ્ધારકશ્રીએ આગમોને પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી શીલોત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં
અંતરીક્ષજી તીર્થ રક્ષાર્થે ૬૦૦ પુરાવા લંડન તીર્થસ્થાનોની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી - પ્રીકાઉન્સીલમાં રજૂ કરી તીર્થ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું જ
કાઉન્સીલમાં રાજ કરી તીર્થ શ્વેતામ્બર ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી છ'રી પાલિત સંઘ કાઢવાની છે. તેવી જિત હાંસલ કરી સાથોસાથ સમેતશિખરજી, ભાવના થઈ. સંધ તીર્થાધિરાજ શત્રુંજય-પાલિતાણા પધાર્યા કેસરિયાજી. મક્ષીજી. ભોંયણીજી તીર્થરક્ષાના પ્રસંગો પણ ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જેનાગમોને આરસપહાણમાં તીર્થરક્ષા માટે મહત્વના પૂરવાર થયા હતા. કોતરાવાય તો કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ,
એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન તેરાપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત
તામ્રપત્રાગમ મંદિર બાંધવાનું થયું. “શ્રી આગમોદ્ધારક દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે
સંસ્થાની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે.
નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય.
આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ને ગુરુવારે શેઠ માણેકલાલ આ માટે ગિરિતળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન
મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો
બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે નિર્ણય કર્યો. ચાર ધારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું
શિલા-સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય
વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ
જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. વિહારમાનના વીશ અને એક શાશ્વતા–એમ પિસ્તાલીશ
૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ચૌમુખજી (૪૫ x ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું
ઊજવાયો. પ્રાંગણમાં “આગમોદ્વારકશ્રીની સાહિત્યસેવાનો નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ
પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજ્યશ્રીની સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ
સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪
શાસનપ્રભાવનાના આ સુવર્ણકળશો ઉપરાંત પણ તેઓશ્રીની શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી’
અનેકવિધ પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે “શ્રી સિદ્ધાચક્ર ગણધર
પડ્યો ત્યારે તેઓશ્રીની હદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક મંદિરની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું
શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થંકર
પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની
લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને
રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર’ તૈયાર થયાં. પૂજ્યશ્રીના વરદ્
જાગૃત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા હસ્તે આ પ્રસંગે ૨૫00 પ્રતિમાજીને એક જ દિવસે એકીસાથે
કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અંજનશલાકા કરવાનું ભગીરથ કાર્ય પણ વીસની શતાબ્દિની
અવિરત પ્રયત્નો કર્યા. કોલકત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની એક અપૂર્વ શાસન પ્રભાવના હતી. સં. ૧૯૯૯ના મહા વદ
સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યો.
અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના મહા-મંગળકારી તેર દિવસના મહોત્સવનું આયોજન થયું.
સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org