________________
જૈન શ્રમણ
૨૩૩.
રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્માઓ દ્વારા થતું રહ્યું. આચાર્યશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજને ભાવભરી અનેક મહાત્માઓ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શતશ: વંદના! શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે.
સૌજન્ય: શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા, જામનગર જૈનશાસનની જવલંત જ્યોતને અખંડિત રાખવામાં જે મહાપુરુષોનું જબ્બર યોગદાન છે તેવા મહર્ષિઓના સહાયક
શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નવોત્થાનના પ્રેરક બની રહેવાની પૂજ્યોની પરંપરાને તેઓશ્રીએ પણ બરાબર અહિંસા અને એકતાના સંદેશવાહક, ખાદીના જાળવી રાખી છે. “વીરશાસન' નામથી પ્રકાશિત થતા
હિમાયતી, રાષ્ટ્રીય સંત સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં “મહાવીરશાસન' નામથી સં.
પૂ.આ.શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ.સા. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન, જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના તંત્રીપદે પ્રારંભાયું તે જ ખેતશીભાઈ સં. ૨૦૧૦ના
યુગવીર આચાર્યદેવ શ્રી જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પરમેશ્વરી પ્રવજ્યા સ્વીકારી છે. વિજયવલ્લભસૂરીશ્વરજી મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ
મહારાજે જૈનશાસનમાં એક નવો જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા,
જ યુગ પ્રવર્તાવ્યો હતો. પૂ. શાસનરક્ષક સૂરિપુરંદરોની ગૌરવકથાઓ અને રક્ષામંત્રની ગુરુદેવે સાધર્મિક ક્ષેત્રે પ્રવર્તતી મહોપકારિતા સંભાળીને તેઓશ્રીએ પણ શાસનના અનેકવિધ
ઉદાસીનતા દૂર કરી, સાતેસાત પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યનો સંદેશ જનમાનસ સુધી
ક્ષેત્રોને નવપલ્લિત કર્યા હતાં. પહોંચાડવાનો પ્રારંભ કર્યો. તેઓશ્રીની સંયમની ઉત્કૃષ્ટ સાધના
શિલ્પી ટાંકણાથી મૂર્તિ ઘડે તેમ તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે
તેઓશ્રીએ પોતાના શિષ્યતેઓશ્રીને પંન્યાસ પદવીથી અલંકૃત કરવા કહ્યું, પરંતુ
પ્રશિષ્યોને ઘડ્યા હતા. પૂજ્યપાદ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વર્ગની વાટે સંચર્યા. ત્યાર પછી
આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એ જ તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરે
ગુરુદેવશ્રીની શિક્ષા, સંસ્કાર અને પ્રેરણા ઝીલીને શાસનસેવામાં પંન્યાસ પદવી આપી. ત્યારબાદ તેઓશ્રીને સં. ૨૦૩૮માં પૂ. મ9 રણનાર આ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીય પદે–આચાર્ય પદે એટલે જેમણે અનુપમેય ગુરુભગવંત શ્રી વિજયવલ્લભઆરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી સૂરીશ્વરજી મહારાજનાં પાવન ચરણોની અનન્યભાવે સેવા કરી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા.
હતી, જેમણે પૂ. ગુરુવર્યના અતલ જીવનસાગરને અવગાહવા “શ્રી મહાવીરશાસન'ની જેમ “જૈનશાસન' સાપ્તાહિક
પ્રયત્ન કર્યો હતો, જેમણે પૂ. ગુરુદેવની ગંભીર જીવનગંગામાંથી તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ
ઉદાત્ત ભાવનાઓ અને ઉત્તમ વિચારોનાં નિર્મળ નીર પ્રાચીન ગ્રંથોના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી
ખોબલેખોબલે પીધાં હતાં, જેમણે હંસ બનીને એ આરાધ્ય છે અને હસ્તલિખિત ગ્રંથોના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગ
ગુરુના માનસરોવરમાંથી કિનારે આવતાં ધીરતા, સમતા, સૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે.
કાર્યદક્ષતા, દીર્ધદર્શિતા અને સેવાભાવનારૂપી સાચાં મોતીનો અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, છ'રી
ચારો ચર્યો હતો, એવા એ ઝળહળતી જ્યોત સમા આચાર્યદેવ પાલિત યાત્રા સંઘો આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા
શાસનના શણગાર હતા. પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના પાલી હાલારની પ્રજાને પણ ધર્મરક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ
ગામમાં સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ (મૌન એકાદશી)ના તેઓશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને
શુભ દિવસે ધારિણીદેવીની પવિત્ર કુક્ષિએ થયો હતો. પિતાનું બહુતયા હાલાર પ્રદેશ (જામનગર જિલ્લા)માં વિચરતા
નામ શોભાચંદ બાગરેચા મહેતા. પોતાનું સંસારી નામ પૂજ્યશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની જ્યોતને અણનમ
સુખરાજ. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થયું. એ બનાવી રાખવામાં સફળતાને વરેલા “હાલારકેશરી’ પૂજ્યપાદ
સમયમાં સુખરાજજીની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org