________________
૨૩૪
વિશ્વ અજાયબી. : બાળપણમાં જ ગંભીર, એકાંતપ્રિય અને વિરક્ત બની ગયા. ઊજવવાની સમિતિમાં ઈ.સ. ૧૯૭૬માં ભારત સરકારે પૂ. આ. પાલીમાં પધારતા સાધુ-સંતોની સેવા કરતા. પંજાબકેસરી શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લીધા હતા. ખૂબ જ લાંબો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં વિહાર કરીને આચાર્યશ્રી દિલ્હી પહોંચ્યા ત્યારે અનેક સંઘોએ, આવતાં પ્રેરણાના એક જ અમીબિંદુએ સુખરાજનું જીવન ધન્ય દરેક સંપ્રદાયે એકત્રિત થઈને પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયું કર્યું હતું, બની ગયું. ૧૯ વર્ષની ભરયુવાન વયે સં. ૧૯૯૭ના ફાગણ એ જૈનશાસનના ઇતિહાસની એક યાદગાર ઘટના છે. વદ ૬ ને રવિવારે સુરત મુકામે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી
- પૂજ્યશ્રીના વરદ હસ્તે જમ્મુ અને હથુંડી રાતા મહાવીર મહારાજના વરદ હસ્તે દીક્ષાગ્રહણ કરી અને ઉપાધ્યાયશ્રી
તીર્થે જિનાલય, પાલિતાણામાં વલ્લભવિહાર આદિ નિર્માણકાર્યો સોહનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી સમુદ્રવિજયજી તરીકે
થયાં છે. મુરાદાબાદ, પૂના, રાજસ્થાનનાં અનેક ગામોમાં પ્રતિષ્ઠા જાહેર થયા. સં. ૨૦૦૩ના કારતક સુદ ૧૩ને દિવસે ગણિ પદ
અંજનશલાકાઓના મહોત્સવો ઊજવાય છે. પંજાબ અને અને માગશર વદ પાંચમે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં
રાજસ્થાનમાં અનેક સ્થળોએ ઉપધાનો કરાવ્યાં છે. ગુજરાત, આવ્યા. સં. ૨00૮ના ફાગણ સુદ ૧૦ ને દિવસે ઉપાધ્યાય
રાજસ્થાન, પંજાબ આદિ પ્રદેશોમાં શિક્ષણ અને સમાજના પદે સ્થાપવામાં આવ્યા અને સં. ૨૦૦૯ના મહા સુદ ૩ના
સુધારા માટે અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી છે. દિવસે મુંબઈ-થાણા મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં
સંયમ, તપ અને પુરુષાર્થની સમર્થ મૂર્તિનો દેહ ૮૭ વર્ષની ઉંમરે આવ્યા.
લથડે છે અને પૂજ્યશ્રી તા. ૧૦-૫-૭૭ને મંગળવારે સવારે ૬- ઈ.સ. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે પૂ.
00 વાગે મુરાદાબાદ મુકામે નવકારમંત્રનું સ્મરણ કરતાં આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી ભાત
સ્વર્ગારોહણ સાધે છે. હજારો ભક્તજનોની અશ્રુભીની આંખો અને મીઠાઈનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રીએ યુદ્ધ દરમિયાન લોહીની
સમક્ષ અગ્નિસંસ્કાર થયા અને ત્યાં ભવ્ય સમાધિમંદિર બોટલો અને ધાબળા સૈનિકોને પહોંચાડવાની પ્રેરણા કરી હતી.
બાંધવામાં આવ્યું. ધન્ય છે એવા સંઘ-સમાજપ્રેમી, ધર્મપ્રેમી, તેઓશ્રીની રાષ્ટ્રભક્તિ એટલી ઉત્તમ હતી કે હંમેશાં ખાદીનાં
રાષ્ટ્રપ્રેમી સાધુવરને! વંદન હજો એ મહાન શાસનપ્રભાવક વસ્ત્રો જ ધારણ કરતા. ઉત્તમ રાષ્ટ્રપ્રેમ ઉત્તમ માનવપ્રેમમાં
સૂરિવરને! પરિણમ્યા વિના રહે નહીં. સાતેય સુપાત્ર ક્ષેત્રો ઉપરાંત દુષ્કાળ, ભૂકંપ, રેલસંકટ જેવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્યશ્રીની પ્રેરણા
સૌજન્ય : પ.પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી નીચે અનેક રાહતકાર્યો ઊભાં થયાં હતાં. કચ્છ-અંજારના ભૂકંપ
આત્માનંદ જૈન સભા ૨/૮૨ રૂપનગર-દિલ્હી-૧૧0009 સમયે જામનગર સ્થિત હતા, ત્યાંથી ભૂકંપગ્રસ્તો માટે કપડાં
૫0,000 થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈન ભોજનની વ્યવસ્થા કરાવી હતી. રાજસ્થાનમાં ઉપરાઉપરી ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે પૂ. આચાર્યશ્રી બીકાનેરમાં હતા, ત્યાંથી
બનાવનાર, પરમ શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ વિજયવલ્લભ રિલીફ સોસાયટીની સ્થાપના કરી અને અનાજ- પૂ. આ.શ્રી વિજયઇંદ્રદિન્તસૂરિજી મ. કપડાં-ઘાસચારો આદિ રાહત પૂરી પાડવા પ્રેરિત કર્યા.
પંજાબકેસરી, યુગદેષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભલુધિયાણામાં આત્મ-વલ્લભ ફ્રી જૈન હોમિયો ઔષધાલય,
સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી હોશિયારપુરમાં આત્મવલ્લભ ઔષધાલય, જામનગરમાં સિદ્ધન
વિજયઇન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું જ આદરવંત ઉદ્યોગગૃહ, રાજસ્થાનમાં વરકાણા વિસ્તારમાં નિરક્ષરતા દૂર
છે. તેઓશ્રીનો જન્મ વડોદરા પાસે આવેલા સાતપુરા નામક
તેથીનો જા તા કરવા અનેક શાળાઓની સ્થાપના દ્વારા પૂજ્યશ્રીએ પોતાના
ગામમાં થયો હતો. પિતાનું નામ રણછોડભાઈ અને માતાનું ગહન માનવપ્રેમનો પરિચય આપ્યો છે.
નામ બાલુદેવી હતું. સં. ૧૯૮૦ના આસો વદ ૯ને શુભ દિવસે પૂજ્યશ્રીના માર્ગદર્શન અને નિશ્રામાં મુંબઈ મુકામે સં. બાલુદેવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ ૨૦૧૭માં પૂ. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની મોહનલાલ પાડ્યું. પિતાનો ધંધો ખેતીનો હતો. મોહનલાલનું જન્મશતાબ્દી ઉજવણી વખતે પૂજ્યશ્રીની સમાજોત્કર્ષની ભાવના મન ધંધામાં કે સંસારમાં લાગતું ન હતું. અઢાર વર્ષની ઉંમરે અને જૈનશાસનની એકતાની ભાવનાનાં દર્શન થયાં હતાં. એવી દીક્ષા અંગીકાર કરવાની માતાપિતા પાસે આજ્ઞા માગી અને જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ આજ્ઞા મળતાં સં. ૧૯૯૮ના ફાગણ સુદ પાંચમે નરસડા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org