SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ વિશ્વ અજાયબી : સમજવા-જાણવા જેવું અભિનવ જ્ઞાન છે, જેમકે કંબલ અને | (0) ગણસૂરિ કેવળીની ભવિષ્યકથની : સંબલ નામના બે વછેરા બળદો જિનદાસ શ્રેષ્ઠીને ત્યાં ઉપવાસ- કોશલદેશના શંખપુરી નગરના રણવીર અને યશોમતીનો પુત્ર સામાયિક-ધર્મશ્રવણ અને અકાળ મૃત્યુ સમયે પણ નવકાર ચંદ્રશેખર જન્મ પૂર્વે માતાનાં ચૌદ સ્વપ્નમાં નિમિત્ત બન્યો હતો. સ્મરણ થકી દેવલોક જઈ કંબલ-સંબલ દેવતા બન્યા અને કેવળી ગુણસૂરિજીએ જ્યારે વિહાર કરતાં તે નગરમાં પધાર્યા ગંગાનદી ઓળંગી રહેલ પ્રભુવીરને થયેલ દેવતાઈ ઉપસર્ગો ત્યારે દેશના સુણવા આવેલ રાજા પધશેખર તથા રાણી વચ્ચે સહાયક બન્યા હતા ક્રૂરતાનો ભોગ બનેલ બળદ મૃત્યુ પદ્માવતી સન્મુખ રણવીર પુત્ર ચંદ્રશેખરના ચક્રવર્તીપણાની તથા પછી શૂલપાણિ યક્ષ બન્યો હતો અને વઢવાણ નગરીની નિકટ તેના દ્વારા જૈનશાસનના જયજયકારની વાત જણાવી. જે પ્રમાણે પરમાત્મા મહાવીરદેવને પણ ઉપસર્ગ કર્યો હતો. કેવળીએ ભાખ્યું તે જ પ્રમાણે જમણા પગની ઘૂંટણ નીચે છ'રી પાળતા અનેક પૂર્વકાલીન સંઘોમાં બળદગાડીની સફેદ રંગના વલયથી યુક્ત ચિહ્નવાળી એક વછેરીને સંખ્યાના આધારે સંઘનું ગૌરવ ગણાતું હતું. પ્રભુ મહાવીરદેવના ચંદ્રશેખર જ્યારથી જંગલમાંથી અનાથ દશામાં લઈ ઘેર સમકાલીન દસ શ્રમણોપાસક ધનાઢ્યોને ત્યાં ગયોના વિશાળ આવ્યો ત્યારથી રણવીરના ઘરમાં લક્ષ્મી વધવા લાગી. વાડાઓ હતા. ગોશાળાનો જન્મ પણ ગાયોના નિવાસસ્થાનમાં એકદા ચંદ્રશેખરની આયુધશાળામાં ચક્રરત્ન અને અન્ય રત્નો થયેલ હોવાથી નામ ગોશાલક રાખવામાં આવેલ હતું. તાત્પર્ય ઉત્પન્ન થયાં, તે પછી છ ખંડ સાધી ચંદ્રશેખર ચક્રવર્તી બન્યો, કે ગાય-ભેંસ-બળદ-પાડાઓની માવજતનો એ કાળ હોવાથી જ છે. જેમાં વાછરડો નિમિત્ત બની ગયો. ચોતરફ અહિંસક કરુણા-દયાનું વાતાવરણ હતું. તે જ ભવમાં અંતાવસ્થામાં રણવીર, યશોમતી અને તેથી તે કાળથી આજ દિવસ સુધી ખેતીકાર્ય, ચક્રવર્તી ચંદ્રશેખરે ચારિત્ર લઈ ચોથો દેવલોક સાધ્યો અને શકટવહન કાર્ય માટે બળદોની ઉપયોગિતા સૌથી વધુ ત્યાંથી ચ્યવી પાછો મનુષ્યભવ લઈ સંયમ ગ્રહી કેવળી બની હોવાથી વૃષભોનાં વિશિષ્ટ લક્ષણોની વાત પ્રસ્તુત છે. મુક્તિ પણ પામી ગયાનો પ્રસંગ છે. | (૬) સમતભ આચાર્યના ધર્મલાભ : (૮) કેવળી ભગવંત પ્રમોદસૂરિની સચોટ વલ્લભીપુરના નિર્ધન સુવર્ણકાર સુભદ્ર તથા સુકાંતા શ્રાવક- સત્યવાણા * * છે. શાતા. સત્યવાણી : એક જ પાઠશાળામાં સાથે ધાર્મિક અભ્યાસ શ્રાવિકાને ત્યાં પધારેલ આચાર્ય ભગવંતે ઊંચે અવાજે ધર્મલાભ કરી યુવાવસ્થામાં પહોંચનાર વણિકપુત્ર કુમુદને જ પોતાના પતિ આપ્યો તેથી ત્યાં પ્રવચન હેતુ પધારેલ રાજા સબંધ અને રાણી તરીકે સ્વયંવરમાં રાજકુમારી કનકસુંદરીએ પસંદ કર્યો અને સુકેશીને આશ્ચર્ય થયું. તેના ખુલાસામાં જ્ઞાની ભગવંતે થાપણમાં - હાહાકાર થઈ ગયો. રાજકુંવરીના હઠાગ્રહ સામે રાજાને પણ રખાયેલ સોનામહોરનો અલ્પકાલીન થયેલ દુરુપયોગ અને તેથી ઝૂકવું પડ્યું, પણ પહેરામણી કે દાયજામાં કશુંય આપ્યા વગર બંધાયેલ લાભાંતરાય કર્મની વાત રાજાને જણાવી. ઉપરાંત સાદાઈથી લગ્ન પતાવી દેવામાં આવ્યાં. ધાર્મિકતાથી ભરપુર સોની સુભદ્રના ઘેર જન્મ થનાર ચળકતા લીલા રંગના રાજપુત્રીએ પોતાના દુઃખનિવારણ અને લાભાંતરાય કર્મના શીંગડાવાળા બળદના નિમિત્તે નિકટના ભવિષ્યમાં જ તે ક્ષયોપશમ માટે જયારે મંડલપુર નગરે પધારેલ કેવળી ભગવંતને પતિ-પત્નીને પાછા વિશેષ ધનપ્રાપ્તિના યોગ હોવાથી મોટે પૂછ્યું ત્યારે નિકટના કાળમાં જન્મ લેનાર વૃષભ વત્સલના અવાજે ધર્મલાભ સણાવ્યાની વાત જણાવી. તે પછી રાજાએ જ પ્રભાવે નિર્ધનતા દૂર થવાની આગાહી પ્રમોદસૂરિ કેવળીએ કરી. નવા જન્મેલ વત્સને લઈ સુવર્ણકારને પાંચ લાખ સુવર્ણમદ્રાઓ તે જ પ્રમાણે કુમુદના ઘર આંગણે વિયાયેલ ગાયની આપી, બીજી તરફ પોતાની રાજલક્ષમી પણ ખૂબ વધવા લાગી. અશુચિ દૂર કરવા જતા જે ખાડો ખોદયો તે જ ભૂમિમાંથી આ તરફ ધનપ્રાપ્તિ છતાંય લોભ વમળમાં ન સપડાતાં સુભદ્ર લાખ સુવર્ણમુદ્રાની કડા નીકળી. તેની માલિકી કુમુદની થઈ સોની તથા સુકાંતાએ તે પછીના પાંચમા વરસે જ બધુંય ધન ગઈ. વેપાર કરતા તે સોનામહોર કરોડાધિક થઈ ગઈ. ધર્મક્ષેત્રમાં ખર્ચી નાખી ચારિત્ર લીધું તથા દેવલોકે ગયાં, જ્યાંથી પાઠશાળામાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાની બનનાર ચ્યવી ભવિષ્યમાં મહાવિદેહથી મુક્તિને પામશે. સારમાં લીલા કનકસુંદરીની પ્રેરણાથી કુમુદ વણિકે શત્રુંજય તીર્થે મનોહર રંગવાળા શૃંગવાળા બળદો તેના સ્વામીને ધનવૃદ્ધિ કરાવવામાં જિનાલયો બંધાવ્યાં. ખૂબ શાસનપ્રભાવનાઓ કરી કરાવી, તેથી નિમિત્ત બને છે એવી જે આર્ષવાણી છે, તે સત્ય છે. અપરાધી રાજાએ ક્ષમાપના કરી કુમુદને પોતાના મહેલે બોલાવી Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy