________________
૭૬
વિશ્વ અજાયબી :
વૃદ્ધિચંદ્રજી મહારાજનો કાળધર્મ થયો પણ એ ટૂંકા ગાળામાં તો શેરીસા, સ્તંભતીર્થ (ખંભાત), માતર, વલ્લભીપુર, ઘોઘા, મુનિશ્રી નેમવિજયજીએ સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરી આગમ તળાજા, દાઠા, મહુવા, રાણકપુરજી, કુંભારિયાજી, કાપરડાજી વાંચવાની ગુરુ ચાવી ગ્રહણ કરી લીધી એટલું જ નહીં વગેરે અનેક તીર્થોના ઉદ્ધાર તેઓશ્રીએ કરાવેલ છે. તેમાંય જીવનઘડતરના શ્રેષ્ઠ પાઠ પણ શીખી લીધા.
રાજસ્થાનમાં આવેલ કાપરડાજીનો ઉદ્ધાર તો જીવના જોખમે પૂજ્ય આચાર્યશ્રી જીવદયાના મહાન જ્યોતિર્ધર હતા.
કરાવેલ. તે તીર્થોદ્ધારનું વર્ણન કરતાં ક્યારેક તેઓ પોતાના મુખે વિ.સં. ૧૯૬૫માં મહુવા અને તેની આસપાસના દરિયાકાંઠાના જ કહેતા કે “ખરેખર ! કાપરડાજીના ઉદ્ધાર વખતે જાટ લોકોનો
ઓ રે વાહ વહ્યી દાડા વગેરે નો ઉગ્ર વિરોધ અને ભયંકર તોફાન હોવા છતાં ભૈરવજીનું માછીમારી બંધ કરાવી જીવદયાના મહાન કાર્યનો પ્રારંભ કર્યો. ના ન રોડ, આ સ્થાનાંતર કરાવ્યું ત્યારે મને મારા શરીરનો કે જીવનનો પણ
સ્થાનાંતર કરાવ્યું ત્યારે મન એક વખત પૂજ્યશ્રી અમદાવાદમાં શેઠ હઠીસિંહની વાડીએથી મોહ રહ્યો નહોતો. તે વખતે કદાચ મૃત્યુ થયું હોત તો પણ શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે એક માણસને ભેંસોના ટોળાને
એનો મને કોઈ અફસોસ ન થાત.” બીજા બધાં તીર્થોના દોરી જતો જોયો. આચાર્યશ્રીની ચકોર દષ્ટિએ જાણી લીધું કે
ઉદ્ધારમાં તો તેઓએ ફક્ત ઉપદેશ આપી અને પ્રતિષ્ઠાદિ વિધિ આ માણસ ભેસોને કતલખાને લઈ જાય છે. કરણાળુ
જ કરાવી છે જ્યારે કાપરડાજી ઉદ્ધારમાં તેઓએ પોતાની સમગ્ર આચાર્યશ્રીથી આ સહન ન થઈ શક્યું. તેઓએ કેશવલાલ
જાત સમર્પિત કરી દીધી હતી. આજે પણ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ વકીલ વગેરે શ્રાવકોને ઉપદેશ આપીને તે જીવોને કસાઈ પાસેથી
પ્રભુનું ચાર મજલાનું એ ભવ્ય ગગનોતુંગ જિનાલય તેના છોડાવ્યા અને એ જ વિચારમાં જીવદયા ઉપર દરેકનાં હૈયાં જિણોદ્ધારક ,
છે તે જિર્ણોદ્ધારક આચાર્યશ્રીની કીર્તિગાથા ગાતું ઊભું છે. વલોવાઈ જાય તેવું વ્યાખ્યાન વાંચ્યું અને હજારોની સંખ્યામાં તો દરેક તીર્થોની રક્ષામાં તેઓનું માર્ગદર્શન લેવા માટે હણાતા અબોલ જીવોના ઉદ્ધાર માટેની હાકલ કરી અને તે જ તે વખતના બેરિસ્ટરો શ્રી ચીમનલાલ સેતલવડ, શ્રી ભૂલાભાઈ વખતે જીવદયાની ટીપની શરૂઆત કરી. જોતજોતામાં જીવ દેસાઈ તથા આગેવાન શ્રેષ્ઠીઓ શેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ, છોડાવવામાં રૂ. દોઢ લાખની ટીપ થઈ ગઈ તો એ પશુઓને શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ, શેઠ શ્રી લાલભાઈ નિભાવવા માટેના ફંડમાં રૂ. સાડા ચાર લાખનું અપૂર્વ ભંડોળ દલપતભાઈ, શેઠ શ્રી કીકાભાઈ પ્રેમચંદ, શેઠ શ્રી કસ્તૂરભાઈ એકત્ર થઈ ગયું. આ રીતે ઠેકઠેકાણે તેઓએ ઉપદેશ આપીને લાલભાઈ વગેરે પૂજ્ય શ્રી નેમિસૂરિજી મહારાજ પાસે આવતા. જીવદયાનાં અનેક કાર્યો કરાવ્યાં. યાદ રહે કે આ વાત ૧૦0 તીર્થોદ્ધાર અને તીર્થરક્ષા એ એમના પરમધ્યેય હતા. વર્ષ પહેલાંની છે.
રાજસ્થાનમાંથી યતિઓ પાસેથી પાણીના મૂલ્ય વેચાવા સં. ૧૯૮૩ના વર્ષમાં ભીનો દુકાળ પડ્યો. તે વખતે આવતી હસ્તલિખિત પ્રતો શ્રાવક શ્રેષ્ઠીઓ પાસે ખરીદાવી આચાર્યશ્રી અમદાવાદમાં પાંજરાપોળ (રિલિફ રોડ) ઉપાશ્રયે પોતાના શિષ્યો દ્વારા તેની સૂચિ તથા પ્રકાશનયોગ્ય હોય તો બિરાજમાન હતા. તેઓ જૈન સાધર્મિકો તથા અન્ય મનુષ્યોનાં પોતાના શિષ્યો દ્વારા સંપાદન કરાવી તે ગ્રંથોને અધ્યયન યોગ્ય દુઃખ જોઈ ન શક્યાં અને દુષ્કાળ રાહત ફંડ શરૂ કરાવ્યું. તેમના બનાવતા. યાકિની મહત્તરાસૂનુ ભગવાન શ્રીહરિભદ્ર - 1 ઉપદેશથી માત્ર અડધા કલાકમાં એ જમાનામાં રૂપિયા ત્રણ મહારાજ તથા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના લાખનું ફંડ એકત્ર થઈ ગયું. બધાને સહાય કરતા તેમાંથી અલભ્ય અપ્રકાશિત ગ્રંથોને સૌ પ્રથમવાર પ્રકાશિત કરાવવાનું શ્રેય બચેલી રકમ સાધર્મિકોને મદદ કરવામાં વાપરવામાં આવી તથા તેઓને મળે છે. કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વિરચિત “શ્રી અમદાવાદમાં આવતા જૈન સાધર્મિકોને જમવાની અગવડ પડતી સિદ્ધહેમશબ્દાનુશાસન' બૃહદ્ વૃત્તિ લધુન્યાસ સાથે શ્રી હતી તે દૂર કરવા તેમાંથી રૂપિયા પાંચ હજાર જુદા મુકાવી મનસુખભાઈ ભગુભાઈ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવી તે હજુ આજે પાંજરાપોળમાં જૈન ભોજનશાળા શરૂ કરાવી, જે આજે પણ પણ “સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરનારને ઉપયોગી ચાલુ છે.
થાય છે. એ સાથે સાથે દરેક શાસ્ત્રમાં નિષ્ણાત પૂ. આ. શ્રી આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી મહારાજના વખતમાં જો દરીનાથ, કે
વખતમાં જો દર્શનસૂરિજી, પૂ. આ. શ્રી ઉદયસૂરિજી, પૂ. આ. શ્રી નંદનસૂરિજી, કોઈ શ્રેષ્ઠ કાર્ય હોય તો તે તીર્થોદ્ધારનું છે. જાણે તેમનો જન્મ પૂ. આ. શ્રી વિજ્ઞાનસૂરિજી, પૂ. આ. શ્રી પદ્મસૂરિજી, પૂ. આ. શ્રી જ તીર્થોદ્ધાર માટે થયો હોય તેમ કદંબગિરિ (પાલિતાણા પાસે), અમૃતસૂરિજી, પૂ. આ. શ્રી લાવણ્યસૂરિજી તથા પૂ. આ. શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org