SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ 9૫ હતો. નામ રોશન કર્યું અને પ્રભાવક શક્તિ છે. આજે ૧૨૫ વર્ષ પછી એમને સમગ્ર એમનું સમગ્ર જીવન જ આશ્ચર્યકારી પ્રસંગોથી ભરપૂર પણ તેમણે ત્યારે આપેલાં છે જેને સામાન્ય લોક ચમત્કારના નામે મૂલવે છે. એ આશ્ચર્યની પ્રવચનો એટલું જ મહત્ત્વ પરંપરા તેમના જન્મથી જ શરૂ થાય છે. નૂતન વર્ષના મંગલ ધરાવે છે. આ રીતે શ્રી દિવસે જન્મ, માતાનું નામ દિવાળીબહેન, પિતાનું નામ આત્મારામજી મહારાજનો લક્ષ્મીચંદભાઈ અને એથીય વધુ મોટું આશ્ચર્ય એ કે તેમનો પણ વિશ્વવ્યાપી પ્રભાવ કાળધર્મ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણક અર્થાતુ દિવાળીના દિવસે થયો. વળી જે જગ્યાએ પ.પૂ. શાસન- જન્મ થયો હતો તેનાથી ફક્ત પચાસ જ ડગલાં દૂર કાળધર્મ ધમાટ આચાર્યશ્રી થયો. (જન્મ વિ.સં. ૧૯૨૯, કારતક સુદ-૧, મહુવા, શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ વિજયનેમિસૂરીશ્વરજી કાળધર્મ-વિ.સં. ૨૦૦૫, આસોવદ-0)), દિવાળી, મહુવા). યુગપ્રધાન આચાર્ય મહારાજ એક મહાન આ વાતને કાવ્યમય ભાષામાં કહીએ તો આ પ્રમાણે કહી શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજધુગપ્રધાન મહાપુરુષ હતા. શકાય. તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર કુખે દિવાળી, જતુ દિવાળી, અંત દિવાળી વરી; આ પ્રમાણે છે. સોરઠ-સૌરાષ્ટ્રની આધ્યાત્મિક ભૂમિમાં સેક સેકે નગર મધુપુરી ધન્ય થાતું ઉભય અંકે તું ધરી.” અને ક્યારેક તો દાયકે દાયકે મહાન વિભૂતિઓનો જન્મ થતો નૂતન વર્ષના મંગલ પ્રભાતે જ જન્મ હોય એટલે રહ્યો છે અને એ વિભૂતિઓના પાવન મંગળકારી જીવનદીપે સ્વાભાવિક રીતે જ તે દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય અને અનેક લોકમાં અધ્યાત્મનો દીપ પ્રગટાવ્યો છે. અને એ જ કારણે જ્યોતિષશાસ્ત્રમાં વૃશ્ચિક રાશિ બ્રહ્માંડ અને અધ્યાત્મના ગૂઢ આજે પણ કાઠિયાવાડના વતની કોઈ પણ પ્રદેશમાં હોય તો તેનું રહસ્યો સાથે સંકળાયેલી છે, તો માતા-પિતાએ ચંદ્ર કરતાં ય તેઓ ગૌરવ લઈ શકે છે. નિર્મળ નિષ્કલંક ચારિત્ર ઘડતરની જેમની નેમ છે તેવું નેમચંદ' પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ યુગપ્રધાન નામાભિધાન કર્યું. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પણ વિક્રમની આવા અલૌકિક મહાપુરુષનો જન્મ જ જાણે ધર્મપુરુષ વીસમી સદીના આવા જ મહાન આધ્યાત્મિક મહાપુરુષ હતા. થવાને માટે થયો હોય તેમ પૂર્વ ભવનાં તથા માતા પિતાના એક વખત બોટાદનગરમાં વિ.સં. ૧૯૬૬માં વીસમી સંસ્કારોના કારણે માત્ર સોળ વર્ષની યુવાન વયમાં, એ સદીનો મહાન જાદુગર મહમદ છેલ પૂજ્ય આચાર્ય જમાનામાં જ્યારે કોઈ જાતનાં વાહનવ્યવહારનાં સાધનો નહોતાં શ્રીવિજયનેમિસુરીશ્વરજી મહારાજને મળવા માટે આવ્યો. ત્યારે માત્ર ઊંટ ઉપર બેસીને મહુવાથી ભાગીને ભાવનગર વિલક્ષણ માણસો પોતાનો પરિચય વિલક્ષણ રીતે આપતા હોય પંજાબરના પંજાબરન પૂજ્ય ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે દીક્ષા છે. એ રીતે મહમદ છેલે પોતાનો પરિચય કોઈ જાદુ દ્વારા લેવા આવ્યા. એટલું જ નહીં પૂર્વાવસ્થામાં જ માતા-પિતા, આપ્યો એટલે પુજ્ય આચાર્યશ્રીએ તેનાથી જરાય અંજાયા વિના અન્ય વડીલો તથા ન્યાયાધીશ જેવાથી જરા પણ ડર્યા વિના મહમદ છેલને ટકોર કરી કે “ભાઈ, તારી જાદુવિદ્યાનો ઉપયોગ પોતાના દેઢ નિર્ણયને જણાવી દેતાં અચકાતા નહીં. સંયમ કોઈ સંત મહાત્માને સતાવવામાં કરતો નહીં.” પછી તેમણે ત્રણ લેવાની ઉત્કંઠા, ઉત્સુકતા અને તાલાવેલી તો એટલી કે પૂજય બાજોઠ મંગાવ્યા અને એક ઉપર એક ત્રણે ય બાજઠો મૂકાવી ગુરદેવે માતા-પિતાની રજા વગર દીક્ષા આપવાની ના પાડી તો પોતે તે ઉપર બેઠા અને જાદુગર મહમદ છેલને કહ્યું : આમાંથી સ્વયમેવ દીક્ષાનાં વસ્ત્રો ધારણ કરી પૂજ્ય ગુરુદેવ સમક્ષ વચલો બાજોઠ તમે ખેંચી લો અને મહમદ છેલે તે ખેંચી લીધો ઉપસ્થિત થઈ ગયા. એ એક જમાનો હતો જ્યારે યુવાનો ઘરેથી તો પણ પૂજ્યશ્રી એક બાજઠ ઉપર હવામાં અદ્ધર રહી મહમદ ભાગીને સાધુ બનતા હતા. છેલ સાથે વાતો કરતા રહ્યા. આ જોઈ મહમદ છેલ પૂજ્યશ્રીને નમી પડ્યા. તેને થયું જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ પૂજ્ય ગુરુદેવ શ્રી તા . Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy