________________
૨૯૪
વિશ્વ અજાયબી : નીવડી કે આજે પણ મહાનગરોના મહાન જિનાલયોથી માંડીને ભવ્ય બની હતી. એકાદ લાખ માણસોની અશ્રુભીની આંખોએ નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધો નરનારીઓના કંઠે ગવાતી પૂજ્યશ્રીને ઐતિહાસિક વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર સંભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્તોમાં એકલાખ ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો થયા હતા. મુંબઈમાં પુસ્તકો દ્વારા પ્રસરાવવામાં આવી છે અને છતાં આ પુસ્તકોની તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન સોસાયટી પાસે) માંગ સતત ચાલુ જ હોય છે! આવા અસાધારણ પ્રભાવને “આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચોક' નામકરણ કરીને ઋણ અદા લીધે તેઓશ્રી “કવિકુલકિરીટ’ના નામે ઓળખાય છે. કરવાનો વિનમ્ર પ્રયત્ન થયો છે તો, પૂજ્યશ્રીની જન્મભૂમિપૂજ્યશ્રીએ રચેલા સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં બાલશાસનને ‘લબ્ધિનગર' નામ આપવાનો સ્તુત્ય નિર્ણય ગીતોની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. આ લેવાયો છે. આમ, અનેક ક્ષેત્રમાં અમાપ પ્રભાવના દ્વારા ભક્તિગીતોમાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલાં તો સુંદર જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું હોય છે કે આ ભક્તિગીતોના પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. એવા એ મહાન સંયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દૃષ્ટાંતો બન્યાં! ૫૮ સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન! વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામોટા,
શ્રાવસ્તિ તીર્થોદ્ધારક, કર્ણાટકકેસરી', ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં
મહાન તપસ્વી, સમર્થ સાહિત્યારાધક લોકોપયોગી તથા વિદ્રશ્નોગ્ય ગ્રંથોનું નિર્માણ, સંકલન અને
પૂ. આ.શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ. સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેકવાર અન્ય દાર્શનિકો સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગો
કૃતિથી ભદ્રંકર, આકૃતિથી ભદ્રંકર, વૃત્તિથી ભદ્રકર, ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રકૃતિથી ભદ્રંકર, પ્રવૃત્તિથી ભદ્રંકર એવા ભદ્રંકર પ્રભાવશાળી પ્રાપ્ત કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તર્કશક્તિ અને અદ્ભુત
વ્યક્તિત્વથી શોભતા, યથારામગુણ પૂ. આ. શ્રી વિજયભદ્રકરવાકચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરતા. નરસંડામાં
સૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજયપાદ આચાર્ય આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિપૂજાની સાર્થકતા સિદ્ધ
ભગવંતશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ધર્મકરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દાશ્રમ નામના
દિવાકર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યો
પટ્ટધર રૂપે સૂર્યસમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની ત્યારે પૂજ્યશ્રીએ “વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દયામય છે'
પુનીતપાવન નગરી છાણીમાં સં. ૧૯૭૩ના મહા વદ ૬ને એમ પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તો અનેક સ્થળોએ
દિવસે તેમનો જન્મ થયો. શૈશવમાંથી જ સંયમજીવનના વાદવિવાદોના પ્રસંગો ઉપસ્થિત થયા હતા અને દરેક વખતે
શણગાર સજવાનાં સ્વપ્નાં સેવવાં માંડ્યાં, પરંતુ ત્રણ ભાઈઓ પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો! જેમ કવિત્વપણાથી તેમ
વચ્ચે એક જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મેળવવી અત્યંત વાદવિજયમાં પણ આઠ પ્રભાવકોમાં ગણના થાય છે. એ
કઠિન બની ગઈ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે.
એવી ચડે કે હિમાલય જેવો અવરોધ પણ નહીં નડે તેની જૈન શાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર
પ્રતીતિ થાય. એક દિવસ કોઈ સુવર્ણ પળે પ્રવ્રજ્યા અંગીકાર જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપનો, ઉપધાનો, છ'રી પાળતા
કરવાના નિશ્ચય સાથે ઘરમાં કોઈને પૂછ્યા વિના નીકળી સંઘો, દીક્ષાઓ, પદપ્રદાનો, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય
પડ્યા. પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ મંગલકારી મહોત્સવો મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર
પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાર્થના કરી કે, દીક્ષા વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય
પ્રદાન કરો. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. પ્રાપ્ત કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને
ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સંસારી મામા પૂ. આ. શ્રી તપશ્ચર્યા પૂજ્યશ્રીનો ઉત્તમ ગુણ હતો. તેથી જ તેઓશ્રીના
ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાનો, કવિઓ, વક્તાઓ મોટી
ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યા. સંખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યો વિચરી
સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરંભથી જ અંતરની રહ્યા છે, જીવન ભવ્ય હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ
અવિરામ લગનીથી આઠ-દસ કલાક એકધારું અધ્યયન શરૂ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org