SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૯૫ કર્યું. કોઈ મળવા આવે તો શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત વિહારથી જિનશાસનની પ્રભાવના માટે પૂજ્યશ્રીને ચરણે કોટિ માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય! કોટિ વંદના! પરિણામે ત્રણ જ વર્ષમાં સંસ્કૃત ટીકા વાંચતાં થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકોની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં ‘પંડિત વિ. સં. ૨૦૪૮ના ચૈત્રી ઓળીના દિવસોમાં અંકલેશ્વર મુકામે મહારાજ તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. પૂ. આ. શ્રી ગંભીર સ્વર્ગવાસ પામ્યા છે. અંકલેશ્વરમાં તથા ૐકાર તીર્થમાં વિશાલ સૂરીશ્વરજી મહારાજ તો રમૂજમાં કહેતા કે, “આ તો કોઈ ગુરુમંદિર નિર્માણ થયેલ છે. કાશીનો પંડિત લાગે છે!” ધર્મ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય પૂ. ૩ૐકારતીર્થ સ્થાપક આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.ના સંયમઆદિમાં અપ્રતિમ નિપુણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પર્યાયની અનુમોદનાર્થે ગણિવરશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિદ્યોપાસના કરી ભક્તોના સૌજન્યથી રહ્યા છે. રોજ દસેક કલાક વાચન-મનન-લેખન ચાલે જ, પીયૂષપાણિ શાસ્ત્રવિશારદ-કવિરત્ન પરિણામે તેઓશ્રી અનેક ગ્રંથોનું સંપાદન-લેખન-પ્રકાશન કરી પૂજ્યપાદ આચાર્યભગવંત શક્યા છે. પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજના ગહન ગંભીર દાર્શનિક ગ્રંથ “અધ્યાત્મોપનિષદ', ‘વિજયોલ્લાસ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ મહાકાવ્ય' પર સરળ, સુગમ અને સુંદર ટીકાઓ લખીને શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી સંસ્કૃતના પ્રગલ્મ અને પ્રખર વિદ્વાન તરીકેની પ્રતિભા સિદ્ધ જિનશાસનની સુવિશુદ્ધ પરંપરામાં થયેલા પરમપ્રભાવક કરી છે. અત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીજી મહારાજના મહાપુરુષ હતા. તેઓએ જૈન શાસનમાં એક નવો જ યુગ મહાગ્રંથ “લલિતવિસ્તરા' અને તેની પંજિકા ઉપર પ્રવર્તાવ્યો હતો અને શાસનના સાત-સાત ક્ષેત્રોમાં વચલા ગીર્વાણગિરામાં ટીકા રચી રહ્યા છે. પૂજ્યશ્રીએ દશવૈકાલિક', ગાળામાં પ્રવેશેલી શિથિલતા દૂર કરી. અપૂર્વ ચેતના પ્રગટાવી ‘ઉત્તરાધ્યયન' જેવા આગમિક ગ્રંથો તેમ જ “લલિતવિસ્તરા', એને અભિનવ સંસ્કારો આપ્યા હતા. ‘તત્ત્વન્યાયવિભાકર' જેવા દાર્શનિક ગ્રંથોના ગુજરાતી અનુવાદો સમ્રાટ અકબરના દરબારના નવરત્નોની જેમ તેમના આપી સાહિત્યોપસના કરી છે. શિષ્ય-પરિવારમાં નવ આચાર્યભગવંતો રત્નસમાન હતા. એ આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્રી નવરત્નમાંના એક પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજ દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ પણ એ જ સૂરીશ્વરજીની ગુજરાત, મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, શિક્ષા, પ્રેરણા અને સંસ્કાર ઝીલીને વિદ્વજ્જગતમાં ગૌરવવંતા આંધ્ર આદિ પ્રાન્તોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી રહ્યા સ્થાનને પ્રાપ્ત કરનાર પૂજ્યપુરુષ હતા. પૂજ્યશ્રીના નામની છે; તેના ફળ સ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘોએ જેમ જ એમનું જીવન અને જીવન દરમ્યાન કરેલાં કાર્યો અમૃત એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને કર્ણાટકકેસરી' રૂપ બની ગયાં. ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી તેમનામાં રહેલી બાળસુલભ સરળતા, નિર્ભેળ શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતોની પણ છે. નિખાલસતા અને હૈયામાં ઊભરાતો દુર્લભ પ્રમોદભાવ, પહેલા ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ જ પરિચયમાં કોઈને પણ પોતાના કરી લેવા પર્યાપ્ત હતાં. ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર તેઓશ્રી શાસ્ત્રોના માર્મિક વિદ્વાન, ઉત્તમ કવિ, સમર્થ પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસદેશ ધર્મોપદેશક, મહાન તત્ત્વજ્ઞ અને દીર્ધદષ્ટિ ધરાવનારા વિશાળ સંગેમરમરનું ભવ્ય જિનાલય ખડું કરવામાં આવ્યું - પૂજ્યપુરુષ હતા. અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા મુંબઈનાં ઉપનગરોમાં ગૌરવવંતુ સ્થાન ધરાવનારા મહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને દોલતનગર અને પાલિતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજની સં. ૨૦૧૬ના માગશર સુદ ૬ને દિવસે આંધ્રપ્રદેશના યાત્રાએ જનાર પ્રત્યેક યાત્રાળુને ઊડીને આંખે વળગે એવા શ્રી આદોનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તપ કેશરિયાજી વીરપરંપરા પ્રાસાદથી શોભતું કેશરિયાજી નગર” આરાધના અને સાહિત્યસર્જન માટે, વિવિધ પ્રાન્તોના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy