________________
૬૧૨
વિશ્વ અજાયબી :
સ્વના આજ્ઞાનુવર્તી સાધ્વી સુભદ્રાશ્રીજી મ.સા. વગેરે અત્યંત દઢ મનોબળથી શ્રી સિદ્ધાચલના સ્થૂલભદ્રધામમાં મુખ્ય સાધ્વીવર્ગમાં પણ અનેક સાધ્વીના ૧00-100થી વધુ ઓળીના મંદિરમાં બિરાજિત શ્રી આદિનાથ પ્રભુજીની સં. ૧૯૫૯ના જેઠ વર્ધમાન તપની ઓળીના પ્રેરણાદાતા બન્યા. ગંગા, યમુના અને સુદ-૩ના શુભ દિને અંજનશલાકા પ્રતિષ્ઠા કરી એક સરસ્વતીના ત્રિવેણી સંગમરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રના આત્મબળને લોકસમક્ષ પ્રગટ કર્યું. નિધિમુક્તિનારીના રાગી બનાવ્યા.
ત્રણ ત્રણ મહિના સુધી રોગની ભયંકર વેદનામાં અપૂર્વ નમ્રતા વગેરે અનેક ગુણોથી સુશોભિત પૂ.શ્રી.માં સમતારસ ઝીલતાં જૈન શાસનની આરાધનાના ફળરૂપે યોગ્યતા નિહાળી પ.પૂ.આ.દેવ શ્રીમદ્વિવિક્રમસૂરીશ્વરજી સમાધિમાં રમતાં મહામંત્રના ધ્યાનમાં દેવલોક પ્રતિ પ્રયાણ કર્યું. મ.સાહેબે સમેતશિખરજી તીર્થમાં વિ.સં. ૨૦૨૮ વૈશાખ સુદ- જૈન શાસન-ગગને ચમકતો એક ધ્રુવતારક અને તેજપુંજ દના શુભ દિને ગણિપદ અને રાધનપુરમાં વિ.સં. ૨૦૩૧માં
પાથરતો સૂર્ય અસ્ત થયો. આજ પણ લોકો ગદ્ગદ્ કંઠે મહાસુદ-૧૨ના દિને પંન્યાસ પદ પર બિરાજિત કર્યા, સાથે
ગુરુદેવશ્રીની ગુણાવલી ગાતાં કહી રહ્યાં છે કે પૂજ્ય આચાર્યશ્રી પિતાશ્રી કાન્તિભાઈને ૭૦ વર્ષની જૈફવયે સાધુજીવન અપ વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી હતા. જેનું જીવન-કવન એક અપૂર્વ સેવા કરી પિતાશ્રીના ઋણમુક્ત બન્યા.
અનુપમ આભામંડળ ફેલાવતું હતું. એવા મહામનીષી યુગપુરુષને સરળ સ્વભાવ, નમ્ર વાણી, સમતાભાવ દ્વારા માટે કંઈ કહેવું, બોલવું કે લખવું એ સાગરને ગાગરમાં દાવણગિરિ, વીસનગર સંઘોમાં ચાલતા મતભેદોને તોડી સમાવવા જેવો, આકાશના તારા ગણવા જેવો અને બાળકના એકતાના મંડપ બાંધ્યા, સિતારના તૂટેલા તાર સાંધી મધુર ચંદ્રબિંબને પકડવા જેવો બાલિશ પ્રયત્ન છે તો પણ સમુદ્રને સૂરાવલી ગુંજિત કરી સૌનાં હૃદયસમ્રાટ બન્યા.
જોઈને નદી ઊછળે છે, બાગને જોઈ બુલબુલ પોતાનો અવાજ પૂ.શ્રીમાં શાસનભક્તિ, ક્રિયાશુદ્ધિ, શાસનપ્રભાવકતા
છેડે છે તેમ સહેજે વિરલ વ્યક્તિના ગુણો ગુણવાન વ્યક્તિ નિહાળી અમદાવાદ રાજનગરે વિ.સં. ૨૦૪૩ના પોષ વદ-૧ના
ગાયા વગર રહી શકતી નથી અને લેખક લેખનમાં ઉતાર્યા વગર પ્રશાંતમૂર્તિ ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિ. નવીનસુરીશ્વરજી મ. રહી શકતો નથી. સાહેબે જિનશાસનના ગૌરવરૂપ “નમસ્કાર' મહામંત્રના ત્રીજા અનેક બૃહતુ તીર્થ અને જિનમંદિરોથી પૃથ્વીને (આચાર્ય)પદે આરૂઢ કર્યા.
સજાવવામાં એમણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, | ગુજરાતની ભૂમિને પાવન કરવા સાથે જિનમંદિરોની
શાસનભક્તોને માટે અનેક આરાધનાભવન-સાધનાકેન્દ્ર નિર્માણ અંજનશલાકા, પ્રતિષ્ઠા, સંઘ વગેરે શાસનપ્રભાવના કરતાં કરતાં કરાવ્યા છે. દક્ષિણ ભારતના કર્ણાટક દેશના ચિત્રદુર્ગ વગેરે વિ.સં. વિક્રમ ગુરના ઓ નંદન! ચંદન શી શીતળ છાંય ધરાવો. ૨૦૪૬ના વૈશાખ સુદના શુભ દિને ભવ્યાતિભવ્ય કરુણાના સાગર, વાત્સલ્યનિધિ ગુરુવર્ય પ.પૂ.આ.દેવશ્રી વિ. અંજનશલાકા-પ્રતિષ્ઠા સુચારુરૂપે સંપન્ન કરી બેંગલોર શહેર સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સાહેબના ચરણે કોટિ કોટિ વંદન. પધાર્યા. ત્યાં પ્રબળ પુણ્ય પ્રતાપે ૧૦૮ નાકોડા-અવંતી પાર્શ્વનાથ
મૃદુલભાષી, જ્ઞાનપિપાસી, આત્મવિકાસી, મોક્ષપ્રવાસી, તીર્થધામનું નિર્માણ કરાવી આત્મશક્તિનો પરિચય બતાવ્યો. તે
ચંદ્રગુણરાશિ, સ્વાધ્યાયવિલાસી, જ્ઞાનપ્રકાશી, મનમયૂરને પાંખો તીર્થની વિ.સં. ૨૦૫૫ના વૈશાખ સુદ-૭ના શુભ દિને દેનાર, હૃદયભૂમિને હરિયાળી બનાવનાર, વેરાન જીવનને અંજનશલાકા-પ્રતિષ્ઠાના શુભ અવસરે પૂ.શ્રીને તીર્થના ટ્રસ્ટના
સંગીતમય અને સંયમ-ઉપવનને વસંતમયી બનાવનાર મંગલારંભે સમસ્ત બેંગલોરના જૈન શ્રી સંઘે દક્ષિણ કેશરીના
કરીરીના પરોપકારી ગુરુવરનાં કરકમળોમાં સાદર અંતરનાદ.. બિરુદે વધાવ્યા. આ રીતે દક્ષિણ ભારતમાં બેંગલોર, મદ્રાસ, સેલમ, કોઈમ્બતુર, મૈસુર, ચિત્રદુર્ગ, દાવણગિરિ વગેરે અનેક
ચરણ કજ-૨જ શિશુ કલ્પયશની શતઃ વંદનાવલી પ્રદેશોમાં શાસનપ્રભાવના સાથે વિચરણ કરતાં વિ.સં. સૌજન્ય : વિ.સં. ૨૦૬૫ની સાલના અનુમોદનીય ચાતુર્માસની ૨૦૫૯માં કોઈ પૂર્વભવના અશાતાવેદનીય કર્મના વિપાકો વચ્ચે અનુમોદનાર્થે શ્રી અમીઝરા પાર્શ્વનાથ જે.મૂ. પૂ. જૈન સંઘ-સાંગલી ગુરુદેવશ્રીને અતિ તીવ્ર પ્રાણહર રોગે ઘેરી લીધા, છતાં પણ
(મહારાષ્ટ્ર)
For Private & Personal Use Only
Jain Education Interational
www.jainelibrary.org