SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ વિશ્વ અજાયબી : દર્શાવતો “પર્યુષણ કલ્પલતા' નામનો સુંદર ગ્રંથ રચ્યો છે. આ બહુપ્રમાણ. જાણે સંતોની ખાણ, શિવાભાઈ શ્રાવકકુલે - ઉપરાંત, અનેક નાના-મોટા ગ્રંથોનું નિર્માણ કરીને પૂજ્યશ્રીએ માણેકબાઈ કૂખે પ્રગટ્યું રત્ન અમૂલ. સંસારના ફળ સ્વરૂપે જીવનકાળ દરમિયાન જ્ઞાનોપાસનાનો આદર્શ પૂરો પાડ્યો છે. બીજું રત્ન જેનું તેજ અમાપ. નામે ચંદુ. રૂપના અંબાર નાનું - તેઓશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક સુકયો કાંતિ આપે અષ્ટિનેમિની યાદ. થયાં છે. ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉદ્યાપન, દીક્ષાદિ ચંદુ-કાંતિની જોડી હરે ફરે ધર્મની જોડી. ચંદુભાઈને મહોત્સવો, સંઘયાત્રાઓ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક લગની લાગી સતસંગે સુસંસ્કારે મીઠાં આહલરડા રણકારે જીવોને બોધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાન- જાગ્ય સંયમના ભાવ. ચાર-ચાર મહિના ફર્યા યાત્રાના ન્હાને સાધનામય જીવનને જોતાં તેઓશ્રીને અન્યાયવાચસ્પતિ' અને પંજાબ સુધી. માતા-પિતાને જાણ થતાં લઈ આવ્યાં ઘરે શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો પણ મળ્યાં છે. ચંદનબહેન ધર્મસંગની સાથે લગ્નગ્રંથી ઘરે પણ મન ન વિકારી પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ બને. અનાશક્તભાવ ધરે. પુત્ર-પુત્ર સંતાનરૂપે જન્મ્યા. બ્રહ્મવ્રત (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા જેસર, જસપરા, સ્વીકાર કર્યા. સંયમભાવ જોર કરે. ઉભય દંપતી એકમના થઈ સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે એ ભવ્યપળની પ્રતિક્ષા કરે. બાલશિશુ હસમુખ સાત વર્ષ પૂર્ણ સ્થાનોના જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી કરે. પૂર્વ સંસ્કારે તે પણ ગુરુસંગે શુભભાવે ચઢે. સુસમ્પન્ન બની હતી. આશ્ચર્યની વાત બની ત્યાં કાંતિભાઈને મળ્યા પૂજ્ય ૮૪ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ જિન- લબ્ધિસૂરિ અણગાર. મુમુક્ષુ બન્યા. માત-પિતાને વિનવ્યા. શાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો સંયમની સંમતિ મળી. ૧૯૮૭ વૈશાખ સુદી ૧૦ કાંતિભાઈ કર્યા! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી! સં. મુનિ કંચનવિજય બન્યાં. પૂ. લમણસૂરીશ્વરજી મ.ને જીવન ૨૦૧૮ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુજયની અર્પણ કર્યા. વડી દીક્ષા છાણી નક્કી થઈ. ચંદુભાઈ હરખાયા, છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની લાગ આવ્યો જાણી પત્ની ને પુત્ર સાથે વડીદીક્ષા પ્રસંગે છાણી ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની પધાર્યા ને પ્રસંગ પતાવી ચાલ્યાં તીર્થભૂમિ પવિત્ર ગિરિરાજની ઝાંખી થઈ. તેઓશ્રીનો જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની છાયામાં. યાત્રા કરી દાદાની કૃપા મેળવી પૂ. આ. આગમોદ્ધારક અપૂર્વ કીર્તિગાથાનો પરિચાયક બની રહ્યો! એવા મહામૂરિવરને આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા.ના ચરણમાં કોટિ કોટિ વંદના! શરણ અંગી કર્યા. ઠવણીએ ત્રણેની દીક્ષા થઈ. પ.પૂ.આ.શ્રી દેવસૂરિજી મ.સા.ની પુણ્યસ્મૃતિ નિમિત્તે પ.પૂ. વડીલ બંધુ ચંદુભાઈની દીક્ષા થઈને પૂ. લબ્ધિસાગરજી આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પ.પૂ. આ.શ્રી પ્રદ્યુમ્ન-સૂરિજી મ. ની નામે ખ્યાત થયા એ જામ થતાં પૂ. કંચનવિજયજી મ.નો પ્રેરણાથી શ્રી ગુણાનુરાગી શ્રાવક ભક્તોના સૌજન્યથી મનોભાવ જાણી પૂ. વડીલબંધુ મ. પાસે રહેવાની ગુરુદેવે પૂ. “કાકા મહારાજ"ના હુલામણા નામથી અનુમતિ આપી. ઉપસંપદા પ્રાપ્ત પૂ. કંચનવિજયજી મ., પૂ. સાગરજી મ.ની નિશ્રામાં રહી જ્ઞાનગોષ્ઠી સાથે સંયમ આચાર ઓળખાતા નિરતીચારે પાળતાં સંસ્કૃત-વ્યાકરણ-કાવ્ય ન્યાયાદિ અભ્યાસમાં પ.પૂ.આ.શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. આગળ વધ્યાં સાહિત્યક્ષેત્રમાં ચૌમુખી વદ્ધિ પામતા ગયા. પૂ. ગરવી ગુજરાત મહાન સાગરજી મ.સા.ની સેવાના સથવારે તેઓશ્રીના આગમ કાર્યમાં ખેડા જિલ્લો કલાસંસ્કૃતિનું ધામ પ્રથમ નંબરે સહયોગી બન્યા. તેઓનાં મુખ્ય કાર્ય હતાં આગમ કર્પટવાણિજ્ય પુરાણું નામ અને આગમમંદિર. તેમાં પાયાની ઈટથી માંડી શીખર સુધીના કપડવંજ આજે જેનું નામ જ્યાં કાર્યમાં તેઓશ્રીનું યોગદાન કોઈ અનોખું હતું. વિનય કરતા હસ્તકલાપ્રધાન વૈજ્ઞાનિક ઉદ્યોગે ગુરુતણો પામે મતિ સુવિસ્તાર અને કરતાં કાર્ય અભ્યાસથી કલા બની નિપ્રામ તોય ઉપજે મતિ સુવિચાર એ ભેદે વનયિક ને કાર્મિકી બુદ્ધિ મી. કંચનસાગરસૂરીશ્વરજી મ. સા. કપડવંજ તાલુકો ખ્યાત. જાણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમી વૃદ્ધિ પામતા “શિલ્પ સર્વધર્મનું ધામ ધનાઢ્ય લોક સાહિત્યમાં નિષ્ણાંત બિરૂદ” પામ્યા. આગમમંદિરના કણે છે, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy