SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ વિશ્વ અજાયબી : ઉજ્જૈનના પ્રખ્યાત કંડગેશ્વર શિવાલયમાં લઈ ગયો અને કહ્યું હોવાથી ધનાર્જન માટે આવા પ્રયોગો નથી કરતા. ધર્મપ્રભાવના શિવની સ્તુતિ કરો.” સિદ્ધસેનસૂરિ કહે “મારી સ્તુતિ આ દેવ કરવાનું જ અમારું લક્ષ્ય હોય છે.” સહન નહીં કરી શકે.” છતાં રાજાના આગ્રહથી સ્તુતિનો પ્રારંભ રાજાની સૂચના મુજબ માનતુંગાચાર્યને મજબૂત કર્યો.... કલ્યાણમંદિર મુદાર..... ૧૩મું પદ્ય ચાલતું હતું ત્યારે સાંકળોથી બાંધી ઓરડામાં પૂરવામાં આવ્યા. આચાર્યશ્રીએ ધરણેન્દ્રના પ્રભાવે-લિંગ ફાટ્યું અને અવંતીપાર્શ્વનાથની પ્રતિમા ભક્તામરથી શરૂ થતા ભ. આદિનાથના સ્તોત્રની રચના કરી. પ્રગટ થઈ રાજા જૈન બન્યો. જિનશાસનની શ્રેષ્ઠ પ્રભાવના સાંકળો બેડીઓ તૂટી ગઈ. સૂરિજી બંધનમુક્ત બની બહાર કરનાર સૂરિના શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત્ત સંઘે માફ કર્યું. આવ્યા. સિદ્ધસેનાચાર્યે ભરૂચના રાજાને પણ સર્ષપ પ્રયોગ દ્વારા રાજા અને સભાજનો પ્રભાવિત થયા. અનેક પ્રકારની બચાવ્યો હતો. “નિશીથચૂર્ણિમાં યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડો જિનશાસનની પ્રભાવના થઈ. એકવાર આચાર્યશ્રીને કોઢ થયો. બનાવ્યાનો ઉલ્લેખ છે. દેહ પ્રત્યે પણ તેઓશ્રીને મમત્વ હતું નહીં. અણસણ કરવાની 'નિશીથસૂત્ર' ઉપર ભાષ્ય જેવું વિવરણ સિદ્ધસેન ભાવનાથી ધરણેન્દ્રને પૂછ્યું. ધરણેન્દ્ર કહે : “હજુ આપનું દિવાકરે રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ તે મળતું નથી. આયુષ્ય ઘણું બાકી છે. ઘણી શાસન પ્રભાવના કરવાની છે.” ન્યાયાવતાર ધ્વાત્રિશત્ કાત્રિશકા'માંની ૨૧ બત્રીસી અને આ પછી ૧૮ અક્ષરનો મંત્ર આચાર્યશ્રીને આપ્યો. આ મંત્રના કલ્યાણમંદિર ઉપરાંત દિવાકરજીની મહત્ત્વની ઉપલબ્ધ રચના સ્મરણથી રોગાદિ ભયો નાશ પામે છે. માનતુંગાચાર્યે આ છે ‘સન્મતિતર્ક.' જૈનદર્શનના તત્ત્વનું નિરૂપણ કરતા આ અઢાર મંત્રોને ગૂંથીને “નમિઊણ'થી શરૂ થતું ભયહર સ્તોત્ર દર્શનપ્રભાવક ગ્રંથ વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે. એને ભણવા માટે બનાવ્યું. જરૂર પડે તો ગોચરીના દોષો સેવીને પણ અવશ્ય અભ્યાસ ઘણો કાળ શાસનપ્રભાવના કરી શિષ્ય ગુણકરને પટ્ટધર કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન છે. આવા મોટા દાર્શનિક અને સ્થાપી અણસણ કરી સ્વર્ગે સંચર્યા. મોટા મંત્રવાદી સિદ્ધસેનસૂરિજી મંત્રપ્રભાવક હતા. મોટી શાસનપ્રભાવના તેઓએ કરી. વિક્રમનો છઠ્ઠો સૈકો માનતુંગાચાર્યના તેજથી ઝળાંહળાં | (કલ્યાણમંદિરસ્તોત્રનું ૧૧મુ પદ્ય ચાલતું હતું ત્યારે શિવલિંગ ફાટ્યુ એવો પણ એક મત છે.) – સંપાદક શ્રી નંદિષેણજી અને અજિત-શાંતિસ્તવ ચમત્કારિક સ્તોત્ર રચયિતા નંદિષેણ મુનિ શ્રી શત્રુંજયતીર્થની યાત્રાએ પધાર્યા છે. આ. માનતુંગસૂરિ ગિરિરાજ ઉપર એક સ્થળે અજિતનાથ ભ. અને શાંતિનાથ ભગવંતનાં જિનાલયો સામ-સામે હતાં. અહીં દર્શન કરો તો બનારસના માનતુંગે દિગંબર મુનિ ચારુકીર્તિ પાસે દીક્ષા ત્યાં પીઠ થાય....ત્યાં કરતાં અહીં પીઠ થવાથી અશાતના થાય. લીધી. પછી માતાના સૂચન મુજબ શ્વેતાંબરાચાર્ય જિનસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. મુનિશ્રીને થયું બને જિનાલયો બાજુબાજુમાં હોય તો કેવું સારું! આ વખતે રાજા હર્ષની સભાના મયૂર અને બાણ નામના પંડિતોએ ચમત્કારો કરી બતાવ્યા ત્યારે રાજાએ કહ્યું : ભક્તને મન ભક્તિ એ સર્વસ્વ છે. દરેક રોગોના ઉપાય “વિદત્તા અને વિશિષ્ટ શક્તિ બ્રાહ્મણો પાસે જ જણાય છે. પ્રભુભક્તિ. દરેક સમસ્યાનું સમાધાન એ પ્રાર્થના દ્વારા મેળવે. મંત્રીએ કહ્યું : “જૈનાચાર્ય માનતુંગરસૂરિ હમણાં આપણા મુનિશ્રી તો બેસી ગયા પ્રબળ સંકલ્પપૂર્વક : “બને નગરમાં બિરાજમાન છે. તેઓ પણ મહા પ્રભાવશાળી છે.” જિનાલયો આજુ-બાજુમાં થઈ જાય.” રાજાએ આમંત્રણ આપ્યું. મયૂર પંડિતે સૂર્યની શક્તિથી કોઢ અને એમના મધુર કંઠેથી વહેતું થયું સ્તવન. મટાડ્યો છે. પં. બાણે ચંડીના પ્રભાવે કપાયેલા હાથ–પગ નવા “અજિતશાંતિ' તરીકે પ્રસિદ્ધ-“અજિયં જિઅસવભયથી શરૂ પ્રાપ્ત કર્યા છે. આપ પણ ચમત્કાર બતાવો.” થતું અદ્ભુત સ્તોત્ર! વિવિધ અલંકારોમાં વિવિધ છંદોમાં માનતુંગાચાર્ય કહે : “અમે અપરિગ્રહી જૈન સાધુ ગૂંથાયેલું....ચિત્રકાવ્યોથી સભર આ સ્તોત્ર નંદિષેણ મુનિની બની ગયો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy