SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વિશ્વ અજાયબી : તત્ત્વશ્રવણથી શ્રમણ ઉપર તીવ્ર ભક્તિ પ્રગટે છે. તેના દ્વારા અધ્યવસાયોની સ્થિરતા પણ લાંબી હોય છે. આની લૌકિક રાગાદિ ઘટવાથી વીતરાગ પરમાત્માની અહોભાવપૂર્વક અસર પણ થાય છે. જેમકે મુખાકૃતિની સૌમ્યતા, શરીરની કાંતિ અંતઃકરણમાં સ્થાપના થાય છે. તેના સ્મરણ-ચિંતન- વિગેરે વિકસે છે. લોકપ્રિય બને છે. સાતમી ‘પ્રભાદૃષ્ટિ' તદાકારતાથી દયાજન્ય પ્રભુસ્પર્શના=સમાપત્તિ થાય છે. ધ્યાનના કારણે અત્યંત રોચક બને છે. અહીં જીવોમાં આ રીતે તારા, બલા અને દિપ્રા એ ત્રણ દષ્ટિનું વિશદ તત્તપ્રતિપત્તિ નામક ગુણ પ્રગટે છે. આ યોગીઓને થતો વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ આ બત્રીસીમાં કરેલ છે. આત્માનુભવ મધ્યાહ્નકાલીન સૂર્યપ્રકાશ સમાન હોય છે. આત્મતત્ત્વનું અસંગપણું-ચૅર્ય-ધ્રુવતા વગેરે અહીં વધુ વિશદ ૨૩. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીસી સ્વરૂપે જણાય છે. આઠમી ‘પરાષ્ટિ'માં ‘સમાધિ’ નામનું સમકિતીને હેયપદાર્થમાં હેયપણાનો ઉપાદેય પદાર્થમાં અષ્ટમ યોગાંગ મળે છે. આસંગ નામક દોષ ટળી જાય છે. ૯ પાદેયપણાનો અભ્રાન્ત સંવેદનાત્મક નિશ્ચય હોય છે. તત્ત્વપ્રવૃત્તિ નામક ગુણ પ્રગટે છે. આવા યોગીઓમાં સર્વપ્રકારે વેદ્યપદાર્થોને વિશે આવો સંવેદનાત્મક નિશ્ચય–વેધ સંવેદ્ય પદ, વિશુદ્ધિ પ્રગટેલી હોય છે. તેમનું મન નિર્વિકલ્પ હોય છે. આ એનાથી ઉલટું અવેધ સંવેદ્યપદ. અવેધસંવેદ્યપદ પર વિજય દૃષ્ટિ સમાધિનિષ્ઠ છે. ધ્યાતા-ધ્યેય-ધ્યાનનું જ્યાં સંકલન હોય પ્રાપ્ત કર્યો હોય તો શું મળે? તેનું વિસ્તૃત વર્ણન ૨૩માં તેને “ધ્યાન' કહેવાય છે તે ધ્યાનમાંથી સંકલન પ્રતિભાસ નીકળી બત્રીસીમાં કરાયું છે. જાય અને અભેદભાવે ધ્યેયસ્વરૂપ જ માત્ર અનુભવાય તો તેને અવેદ્યસંવેદ્યપદ મહામિથ્યાત્વનું કારણ છે. તે જીતાય તો સમાધિ” કહેવાય. આવા સમાધિનિષ્ઠ શ્રમણોના આલંબને કુતર્ક આપમેળે જ રવાના થઈ જાય છે. આપણે પણ સમાધિ પ્રાપ્ત કરીએ! લોન્દ્રિય પદાર્થનું સ્વરૂપ જો માત્ર તર્કથી જાણી શકાતું ૨૫. લેશતાનોપાય બત્રીસી હોત તો અત્યાર સુધીના સુદીર્ઘકાળમાં જબ્બર તાર્કિક પુરુષો મોક્ષમાં જવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં કંઈક થઈ ગયા. તેમણે તે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય પોતાની નડતરરૂપ બને છે. આ નડતરરૂપ તત્ત્વને ‘કર્મ’, ‘અવિદ્યા', બુદ્ધિના બળે જ સચોટપણે કરી લીધો હોત. પણ તેવું ન “અદ્રષ્ટ’, ‘પાસ’ વગેરે વિભિન્ન-વિભિન્ન નામે વિભિન્ન દર્શનો બનવાથી તે અતીન્દ્રિય પદાર્થોનો અભ્રાન્ત નિર્ણય તો કળખાવે છે. પણ તે સંક્લેશ પેદા કરાવનાર તત્ત્વ છે એટલું સર્વજ્ઞવચનથી જ થઈ શકે–તેમ માનવું રહ્યું. કુતર્કના આગ્રહનો નક્કી. ત્યાગ કરે જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને. માટે કુતર્યાગ્રહ આથી પૂ. ઉપાધ્યાયજી મ.સા. ક્લેશ અને તેના ઉચ્છેદના ગ્રસ્ત બની ક્યારેય પણ શ્રમણને અશ્રમણ કહેવાની-માનવાની હેતુઓ આ બત્રીસીમાં રજૂ કરે છે. વિવિધ દર્શનોમાં પ્રવર્તતી ભૂલ ન જ કરવી. આમ છેલ્લે કુતર્કને છોડવાની સોનેરી જુદી-જુદી માન્યતાઓ જણાવીને તેની સમીક્ષા આ બત્રીસીમાં શિખામણ આપીને ગ્રન્થકારશ્રી ૨૩મી બત્રીસી પૂર્ણ કરે છે. કરવામાં આવી છે. સમ્યગુજ્ઞાન અને સદનુષ્ઠાન એ કર્મરૂપી ૨૪. સદ્દષ્ટિ બત્રીસી ક્લેશને દૂર કરવાનો સચોટ ઉપાય છે. શ્રમણના જીવનમાં આ ૨૪મી બત્રીસીમાં પૂ. ઉપાધ્યાયજી મ. યોગની છેલ્લી બેય વસ્તુ આત્મસાત્ થયેલી હોય છે. એકપણ તત્ત્વની ચાર દૃષ્ટિનું નિરૂપણ કરે છે આ છેલ્લી ૪ દૃષ્ટિઓ ગ્રંથિભેદ ગેરહાજરીમાં શ્રામય ટકી શકતું નથી. આજ શ્રમણ્યની મહત્તા પછી પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત ચાર દૃષ્ટિ ચરમાવર્તમાં ગ્રંથિભેદ છે છે. તેના પ્રત્યેક અંગની મહત્તા છે. પહેલાં મળે છે. પાંચમી ‘સ્થિરાદેષ્ટિ'માં પ્રત્યાહાર નામનું પાંચમું ૨૬. ચોગ માહાય બત્રીસી યોગાંગ પ્રાપ્ત થાય છે. ભ્રમ નામનો દોષ નાશ પામે છે અને પૂ. ઉપાધ્યાયજી મ.સા. ૨૬ મી બત્રીસીમાં યોગનો સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રગટ થાય છે. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં રહેલા મહિમા વર્ણવે છે. શાસ્ત્રનું રહસ્ય યોગ છે. મોક્ષની કડી યોગ જીવને ધારણા નામનું છઠું યોગાંગ પ્રાપ્ત થાય છે. “અન્યમુદ્’-2 છે. વિનોને શાંત કરનાર અને કલ્યાણનું કારણ યોગ છે. નામનો દોષ ટળી જાય છે. “મીમાંસા' નામક ગુણ પ્રગટ થાય છે. આવા જીવો પાસે પ્રકૃષ્ટ આત્મબળ હોય છે. શુભ ધનવાન માણસને પત્ની-પુત્રાદિ વડે જેમ સંસારની વૃદ્ધિ થાય છે તેમ શાસ્ત્રો પણ યોગના અભાવે પંડિતોને સંસારવૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy