SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ વિશ્વ અજાયબી : ૪. લાખોના આસ્થાના ધામ અર્બુદગિરિની જૂની તળેટીમાં વાસુપૂજ્યસ્વામીનું જિનાલયનું નિર્માણ થયું. જેની પુણ્યસંઘવી ભેરુતારક ધામનું નિર્માણ, ખાતમુહૂર્ત શિલાન્યાસ, પ્રતિષ્ઠા-અંજનશલાકા મહાવદ ૧૦ તા. ૧૮-૨ઐતિહાસિક પ્રતિષ્ઠામાં સંપૂર્ણ માર્ગદર્શન.. ૨૦૦૯ના થઈ. ૫. ખીચાંદીમાં સુમેળ દ્વારા સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા. ૬. અમદાવાદ-વાસણા વિસ્તારમાં રેવા સંઘમાં બે માળનું સુરેન્દ્રનગરમાં સુંદર વાતાવરણ સજર્યું. ભવ્યાતિભવ્ય જિનાલય નિર્માણ પામી રહેલ છે. પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની સચેરણા તથા ૭. શ્રી સુરત-અમરોલી નીલકંઠ રેસીડેન્સીમાં ભવ્ય જિનાલય પૂજ્ય પ્રવચન પ્રભાવક આ. ભ.શ્રી રસિમરત્નસૂરિશ્વરજી થશે. મ.સા.ના માર્ગદર્શનમાં થઈ રહેલ ઐતિહાસિક વિરલ ૮. સુરત-કતારગામમાં સુંદર શ્રી શત્રુંજય મહાતીર્થની ભવ્ય વિશિષ્ટ કાર્યો. રચના. ૧. અમદાવાદ-દિલ્લી નેશનલ હાઈવે નં. ૧૪ ઉપર સુમેરપુર માંસનિયંત, સેક્સ એજ્યુકેશન, ચેરીટીમાં ત્રીસ ટકા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ હાઉસના વિશાલ પરિસરમાં ટેક્સ, અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટનું તાજુ સશોધન, બેગર્સ એક્ટ, અક્ષરધામ જેવું જૈનોનું એક વિરાટ જ્ઞાનતીર્થ આકાર લઈ રાત્રે અશ્લીલ પ્રદર્શન, નીલગાય હત્યા, તીર્થોને પર્યટન સ્થળમાં રહ્યું છે. “અભિનવ મહાવીરધામ” વચ્ચે પ૫ ફૂટ ઊંચું બદલવા, ભૃણ હત્યા, ઇનૂના મીટટેકનોલોજી કોર્સમાં, પશુ શ્રી પંચકલ્યાણક મંદિર થશે. જેમાં ૧OOટનની વિરાટ કાપવાની ડીગ્રીઓ આદિ ૧૨ મુદ્દાઓ વિષે ઠેર ઠેર જાહેર શિલામાંથી ઘડાયેલ વિશ્વની સહુથી ઊંચી પદ્માસની પ્રવચનો દ્વારા હજારો-લાખો વિરોધ પત્રો દિલ્લી મોકલવા, સપરિકર ૨૫ ફૂટ સપરિકર પદ્માસની પ્રભુ મહાવીરની રાત્રિ ભોજન મહાપાપ' એ જિનાજ્ઞાની રક્ષા માટે સૂરતમાં પ્રતિમા બિરાજમાન થશે. આજુબાજી ત્રણ દિશામાં બે જબરદસ્ત ઝુંબેશ ચલાવી રેકોર્ડસમ ૧૨૮ સંઘસમાજ દ્વારા માળની આર્ટ ગેલેરી થશે. જેમાં જૈન તત્ત્વજ્ઞાન- સમૂહ રાત્રિભોજનનો ત્યાગનો નિર્ણય કરાવ્યો, વિશ્વવ્યાપી નવકારવિજ્ઞાન, ભૂગોલ, ખગોલ, ધ્યાન, પ્રભુ મહાવીર સમૂહ રાત્રુભોજન બંધ અભિયાનનો શંખનાદ કર્યો. જીવનદર્શન, જૈન ઇતિહાસ, સ્વર્ગ-નરક આદિ અનેક અમદાવાદમાં પણ ઝુંબેશ ચાલુ કરી દીધી છે. લાખો જૈનો વિષયો શ્રેષ્ઠ કલાકારોના હાથે મોડેલો દ્વારા અત્યંત નિર્ણય કરશે. સત્યશિલ્ય તરીકે તેનો યશ તેઓ ગુરુદેવશ્રીને આકર્ષક રીતે રજૂ કરાશે. આપે છે. આ બધું ગુરુકૃપાથી જ બન્યું છે ને બનશે...મારું કશું ૨. નેશનલ હાઈવે નં. ૧૪ પર સુમેરપુરથી ૮ કિ.મી. સાંડેરાવ નથી. તરફ શ્રી મહાવીર વિહારધામ નેતરાનું સુંદર નિર્માણ પૂર્ણ સૌજન્ય : પૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી થયેલ છે. માલગામનિવાસી સંઘવી ભેરૂતારકધામના નિર્માતા ભરૂમલજી ૩. ને.હા. ૧૪ ઉપર શિવગંજ-સિરોહીની વચ્ચે પોસાલિયાથી હુકમીચંદજી બાફના પરિવાર હઃ સ્વ. તારાચંદબાઈ મોહનભાઈ લલિતભાઈ બીતાબેન, ભારતીબેન, ચંડાબેન તરફથી ૧ કિ.મી. દૂર શ્રી “શંખેશ્વર સુખધામ” નામનું વિરાટ તીર્થ પ.પૂ.આ. શ્રી ઉદયકીર્તિસૂરિજી મહારાજ ૪. જગજયવંત શ્રી જીરાવલાતીર્થના ૧૨ કિ.મી. દૂર ને.હા. પાટણના હાર્દસમા મધ્ય ભાગમાં રહેતા હતા એક ૧૪ ઉપર બે હજાર વર્ષ જુનું શ્રી વરમાણતીર્થનું સજ્જન વેપારી. નામ એમનું કાળીદાસભાઈ વીરચંદભાઈ જીર્ણોદ્ધારકાર્ય ચાલું છે. અત્યંત આકર્ષક કોતરણી સાથે સફેદ આરસમાં ત્રિશિખરી શ્રી મહાવીર જિન પ્રાસાદ એમનાં ધર્મપત્નીનું નામ રસીલાબહેન. નિર્માણ થશે. જેમાં શાસ્ત્રોક્ત બેનમૂન શિલ્પકલાનો સંગમ રસીલાબહેનની ધર્મપ્રીતિ અજોડ હતી. જિનશાસનમાં થશે. એમને અતૂટ શ્રદ્ધા. દરરોજ ચેત્યવંદના માટે મંદિરે જવાનું, ૫. રાજકોટ-આનંદનગરમાં અત્યંત આલાદક આરસમાં શ્રી ઉપાશ્રયે જઈને ગુરુભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાનાં, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy