________________
જેન શ્રમણ
૨૪૫
મુનિશ્રી હિરણ્યપ્રવિજયજી, ગણિશ્રી પ્રશમેશપ્રભવિજયજી, પછી અવિરતપણે આરાધના–સાધના અને જ્ઞાનયજ્ઞ મુનિશ્રી હ્રીંકારપ્રભવિજયજી, પૂ. મુનિશ્રી યશ:પ્રવિજયજી ચાલ્યો. મ.સા., મુનિશ્રી નીતિપ્રવિજયજી મ.સા. મુનિશ્રી
ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કર્મગ્રન્થ, સંસ્કૃત, પ્રાકૃત, હેમહર્ષવિજયજી મ.સા., મુનિશ્રી ભાનુપ્રભવિજયજી મ.સા. ,
સા. આદિ અભ્યાસ ગુરુસેવા અને સંયમસાધનામાં મસ્ત બન્યા. મુનિશ્રી હેમવિમલવિજયજી મ.સા. આદિ શિષ્ય-પ્રશિષ્યરત્નોથી વીંટળાયેલા પૂજ્યશ્રી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં વ્યસ્ત
અચ્છા લેખક અને પ્રવચનકાર પણ બન્યા. ગુરુકૃપાના
બળે, યોગોદ્રહન કરી પૂજ્ય રામ અભય ગુરુદેવના હસ્તે વિ.સ. હોય છે. એવા તપસ્વી—યશસ્વી–તેજસ્વી આચાર્યદેવ નિરામય દીર્ધાયુ પામી શાસનપ્રભાવના વડે જયવંતા વર્તો એવી
૨૦૫૨ મહા સુદ-૫ના શુભ દિને કુવાળા નગરમાં ગણિ પદથી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના!
વિભૂષિત થયા. પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય વિ.સં. ૨૦૫૪ના વૈશાખ સુદમાં પંન્યાસ પદ અને અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. ૨૦૬૫માં વૈશાખ સુદી-પના વિ.સં. ૨૦૫૫ના માગશર સુદ ૧૦ના રોજ ૩૩ વર્ષની યુવા કાળધર્મ પામતા સમુદાયની જવાબદારી પૂજ્યશ્રીના શીરે વયે સૂરિ પદ પામ્યા. ત્યારથી વિજયરત્નચંદ્રસૂરિ તરીકે આવેલ અને તે સમયે શ્રી સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ ઓળખાય છે. પદે નિયુક્ત કરેલ શુદ્ધ સંયમના ચાહક પૂજ્યશ્રી સમુદાયના પૂજ્યશ્રીએ નાની વયમાં ઘણી શાસનપ્રભાવના કરી છે. સુદીર્ઘ સમય સુધી વાહક બને તેવી શાસનદેવને પ્રાર્થના. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ સૌજન્ય : તીર્થોદ્ધારક પ.પૂ.આ.શ્રીવિ. નીતિસૂરીશ્વરજી મ.સા.ના
પ્રાંતોમાં વિહાર કરી જનજાગૃતિ લાવ્યા છે. સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીવિજયં હેમપ્રભસૂરિશ્વરજી શાન્તિભાઈને પ સુપુત્રો અને ૪ સુપુત્રી મ.સા.ના ૨૦૬૫ના શત્રુંજય તીર્થે થયેલ ચાતુર્માસની
જન્મ નામ : રજનીકાંત, જન્મ : વિ.સં. ૨૦૨૧, પોષ અનુમોદનાર્થે- સાંડેરાવનિવાસી શાહ મનહરલાલ જવાનમલજી વ
જલજી વદ-૮, તા. ૨૪-૧-૧૯૬૫, રવિવાર, જન્મસ્થળ : પાલડી પરમાર પરિવાર Uniqe Steel, 10, Raghunay Kulu
(જિ. બનાસકાંઠા) ઉ. ગુજરાત, માતા : મધુબહેન, પિતા : Street-Chennai-3
શાન્તિલાલ પોપટલાલ વોહરા, વ્યાવહારિક અભ્યાસ : ડહેલાવાળા સમુદાયના
૭ ધોરણ. પ.પૂ. આ.શ્રી વિજયરત્નચંદ્રસૂરિજી મ.
દીક્ષા : સં. ૨૦૩૬ દ્વિ, જેઠ વદ-૧, તા. ૨૯-૬
૧૯૮0, રવિવાર. દીક્ષાસ્થળ : વરલી જૈન ઉપાશ્રય-પંકજ | ગુજરાતની પવિત્ર ભૂમિમાં બનાસની ભૂમિ જગવિખ્યાત
મેન્શન, મુંબઈ. વડી દીક્ષા : સં. ૨૦૩૬, અષાઢ સુદ-૧૧, છે. બધાં જ ક્ષેત્રમાં આ ભૂમિનું યોગદાન પ્રેરક રહ્યું છે.
વડી દીક્ષા સ્થળ : આદીશ્વર જૈન ધર્મશાળા-પાયધુની–મુંબઈ. બનાસકાંઠાના થરાદ ગામની સમીપે પાલડી ગામ પૂજયશ્રીનું
દીક્ષાનામ : મુનિશ્રી તરુણચન્દ્રવિજયજી મ.સા. વડી દીક્ષા જન્મસ્થાન, સંવત ૨૦૨૧- ના પોષ વદિ ૮-ના પવિત્ર દિવસે
નામ : મુનિ શ્રી રત્નચન્દ્રવિજયજી મ.સા. દીક્ષા/વડી પૂજ્યશ્રીનો જન્મ થયો. ગ્રામીણ સંસ્કૃતિમાં પૂજ્યશ્રીનો ઉછેર
દીક્ષાદાતા : પ.પૂ. પરમોપકારી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત થયો. માતાપિતા તરફથી ધર્મસંસ્કારો ગળથૂથીમાંથી જ મળેલા.
શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) ગુરુદેવ : પ.પૂ. ૨૦૩૪માં બહેનની દીક્ષા થઈ ત્યારથી મન વૈરાગી બન્યું.
સરળસ્વભાવી આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. સંયમજીવનની સુદઢ તાલીમ, ગચ્છનાયક આ. ભ.
વિદ્યાદાતા ગુરુદેવ : પૂ. દાદાગુરુદેવ ગચ્છાધિપતિશ્રી. ગણિ વિજયરામસૂરિજી મ.સા.ની છાયા અને નિજી ધગશના પરિણામે
પદ : સં. ૨૦૫૨ મહા સુદ-૫ પંન્યાસ પદ : સં. ૨૦૫૪ સં. ૨૦૩૬ના દ્વિ જેઠ વદ-૧ના સ્વર્ણિમ દિવસે મુંબઈના
વૈશાખ સુદ-૭ : ગણિ-પન્યાસ પદ સ્થળ : શ્રી સુરેન્દ્રગુરુવર વરલી ઉપનગરમાં પ્રવ્રજ્યા સ્વીકારી અને બસ પછી તો રજની
! બસ પછી તો રજના જન્મભૂમિ કુવાળા (બનાસકાંઠા) ઉ. ગુજરાત. ઉપાધ્યાય પદા બન્યાં તરુણચન્દ્રવિજય ગણી અભયચન્દ્ર વિજયજીનું શિષ્યત્વ
આચાર્ય પદ સ્થળ : ધાનેરાભવન જૈન ધર્મશાળા પાલિતાણા. સ્વીકારી વડી દીક્ષામાં બન્યા રત્નચન્દ્ર વિજય.
શિષ્યો : મુનિશ્રી ઉદયરત્ન વિજયજી મ.સા., મુનિશ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org