SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ વિશ્વ અજાયબી : ધર્મગ્રંથોનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં ઘટનાથી બુલાખીદાસનું મન પણ સંસાર પરથી ઊતરી ગયું. અધ્યાત્મ રનમંજૂષા’ અને ‘આરાધનાનું મંગલમય ભાથું” એ બે તેમણે ધાર્મિક અભ્યાસમાં વધુ રસ લેવા માંડ્યો. સંયમજીવન નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ માટે વહાલસોયાં માતાપિતા સંમતિ આપતાં ન હતાં. તેથી કાર્યો સુસંપન્ન થયાં છે-જેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, ભીલડિયાજી તીર્થની યાત્રાનું બહાનું કાઢીને ઘેરથી નીકળી પડ્યા. છ'રીપાલિત યાત્રા સંઘો, નાની મોટી સામુદાયિક આરાધનાઓ, રાજસ્થાનમાં સાદડી મુકામે ૫.પૂ. આ. શ્રી ઓચ્છવ–મહોત્સવો વગેરે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા માટે સમેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયોવૃદ્ધ પૂ. મુનિ શ્રી વિનંતી કરી. પૂ. આચાર્યશ્રીના આદેશ પ્રમાણે પૂ. પં. શ્રી જયભૂષણ વિજયજી મ. તથા નિઃસ્પૃહી–વૈયાવચ્ચકારી પૂ. કસ્તુરવિજયજી મહારાજના વરદ હસ્તે શેષલી તીર્થ (લુણાવા)માં મુનિશ્રી કુલભૂષણ વિજયજી મ. (સંસારીપક્ષે પિતાશ્રી અને સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર બુલાખીદાસ પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આરાધના થવા સાથે ભારતભરમાં અજોડ એવું ભક્તામર મંદિર શિષ્ય મુનિશ્રી હેમપ્રભવિજયજી નામે જાહેર થયા. તથા ભોમિયાજીનું મંદિર નિર્માણ પામ્યાં તેની અંજનશલાકા દીક્ષા ગ્રહણ કરી ત્યારથી જ પોતાના જીવનમાં પ્રતિષ્ઠા આદિ શાસનપ્રભાવનાપૂર્વક સંપન્ન થયેલ. ગુરુભક્તિ માટે પ્રથમ સ્થાન આપતા રહ્યા. સં. ૨૦૨૨માં પૂ. પૂજ્યશ્રી દ્વારા આ રીતે જ્ઞાનપ્રસારનાં, ધર્મપ્રભાવનાનાં ગુરુદેવની છત્રછાયા ગુમાવી. તે પછીથી પૂ. પં. શ્રી અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યો ઉત્તરોત્તર આગળ વધતાં મંગળવિજયજી (પછીથી પૂ. આચાર્યશ્રી)ની નિશ્રામાં રહો એ જ અભ્યર્થના સાથે એ કાર્યો માટે પૂજ્યશ્રી સ્વસ્થ આજ્ઞાનુસાર સંયમજીવન વિતાવતા રહ્યા અને સાધનાનિરામય દીર્ધાયુ પામો એવી શાસનદેવને પ્રાર્થના સાથે આરાધના દ્વારા ગુરુદેવના કૃપાપાત્ર બની રહ્યા. પૂજયશ્રી સં. પૂજ્યશ્રીનાં ચરણે શતશઃ વંદના! ૨૦૩૧માં પાલિતાણામાં ચાતુર્માસ હતા ત્યારે પૂ. આ. શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સૌજન્ય : શ્રી જયનગર જે.મૂ. જૈન સંઘ, વાપી ‘ભગવતીસૂત્ર'નાં યોગોદ્ધહન કર્યા. સં. ૨૦૩૨ના માગશર સુદ જિનશાસનના તેજસ્વી તારક તીર્થોદ્ધારક પાંચમે ગણિ પદ અને માગશર સુદ છઠ્ઠને દિવસે પંન્યાસ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીનાં વિહારક્ષેત્ર ગુજરાત અને રાજસ્થાન રહ્યાં છે. રાજસ્થાનના ખિવાન્દી પર મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યશ્રીની અસીમ કૃપા છે. સં. ૨૦૪૨માં તેઓશ્રી ખિવાન્દી પ. પૂ. આચાર્ય શ્રી ચાતુર્માસ સ્થિત હતા ત્યારે અનેક શ્રીસંઘોની આગ્રહભરી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ વિનંતીથી પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવા પૂ. આ. શ્રી અનાદિકાળથી અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા વિજયઅરિહંત-સિદ્ધસૂરીશ્વરજી મહારાજને અમદાવાદથી જીવને મહાન પુણ્યોદયે જૈનકુળમાં જન્મ મળે છે. એવા કોઈ ખિવાન્દી પધારવા નિમંત્રણ આપ્યું. આચાર્યદેવ ઉગ્ર વિહાર પ્રબળ પુણ્યને લીધે ગૌરવવંતા ગુજરાત પ્રદેશના અમદાવાદ કરી ખિવાન્દી પહોંચ્યા. સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને શુભ પાસેના કરોલી (તા. દહેગામ)માં સં. ૧૯૮૯ના જેઠ સુદ પાંચમે દિવસે અગણિત માનવમહેરામણ વચ્ચે મહામહોત્સવપૂર્વક શાહ મનસુખલાલ પાનાચંદનાં ધર્મપત્ની શણગારીબહેન આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસ (પાર્વતીબહેન)ની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર નામ પાડ્યું બુલાખીદાસ. કરોલીની નિશાળમાં બુલાખીદાસે થયા. પૂજ્યશ્રી હંમેશાં નમસ્કાર મહામંત્રનો અને સંતિકરનો ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી ધંધાર્થે શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક માબાપ સાથે અમદાવાદ આવી વસ્યા. અમદાવાદમાં સાત દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘ, ઉદ્યાપનો આદિ મહોત્સવ થયા ધોરણ સુધીનો અભ્યાસ કરી કાપડની દુકાનમાં નોકરીએ રહ્યા. છે અને થઈ રહ્યા છે. પંન્યાસશ્રી લલિતપ્રભવિજયજી, સ્વ. દરમિયાન તેમનાં બહેન શાંતાબહેન લગ્ન પછી ટૂંક સમયમાં જ મુનિશ્રી જયપ્રવિજયજી, ગણિશ્રી મુક્તિનિલયવિજયજી, વિધવા થતાં, દીક્ષા લઈને સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી બન્યાં. આ મુનિશ્રી આત્મપ્રભવિજયજી, ગણિશ્રી અહપ્રભવિજયજી, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy