SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ વિશ્વ અજાયબી : છે. ૧૮ તેમની ધર્મોપદેશ-પ્રવૃત્તિનો સમય ઈ.સ. પૂર્વેની ૮મી સદી બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને ગણી શકાય.૧૭ સમકાલીન હતા. બૌદ્ધ ગ્રંથોમાં જૈન નિર્ગસ્થ સંપ્રદાયના અનેક હાર્મ્સવર્થ કહે છે : “પાર્શ્વનાથ પૌરાણિક વ્યક્તિ કરતા વિષયોનું બુદ્ધ તથા તેમના શિષ્યોએ નજરે જોયું હોય એવું વધારે વાસ્તવિક છે. ખરેખર તે જૈનધર્મ (ઈ.સ. પૂર્વે ૭૭૬)ના વર્ણન મળે છે. ૨૦ બૌદ્ધ પિટકોમાં પ્રાપ્ત નિર્ગસ્થ સંપ્રદાયના સંસ્થાપક રાજવી હતા અને તેમની પછી પણ ઘણા વંશજો પૂરા આચાર-વિચારના નિર્દેશો ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. થયા પછી તેમના અનુગામી મહાવીર આવેલા અને તેમને કેવળ ગૌતમબુદ્ધ મહાભિનિષ્ક્રમણ કરીને પોતાનો નવો જ સુધારવાદી ગણી શકાય. છેક ગૌતમના સમયના આરંભથી આ સંપ્રદાય સ્થાપ્યો અને તેનો પ્રચાર કર્યો, જ્યારે મહાવીરે તો સંપ્રદાય પા પ્રસ્થાપિત કરેલો અને નિગ્રંથ તરીકે જાણીતો થયો કળપરંપરાથી જે જૈન ધર્મનો માર્ગ પ્રાપ્ત થયો હતો તેનો સ્વીકાર કરી તેનો માત્ર વ્યાપક પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધ આચારાંગસૂત્ર' પરથી જણાય છે કે છેલ્લા તીર્થકર “પિટકોમાં ક્યાંય એવું નથી કહેતા કે હું જે કહું છું તે પ્રાચીન ભગવાન મહાવીરનાં માતાપિતા પાર્શ્વનાથનાં ઉપાસકો અને છે. એનાથી વિપરીત મહાવીર તો જણાવે છે કે તેઓ શ્રમણોના અનુયાયી હતાં. મહાવીરે (ઈ.સ. પૂર્વે ૫૩૯-૪૬૭) પાર્શ્વનાથનો જૂનો ચાલ્યો આવતો ધર્મ જ પ્રબોધે છે. એકવાર કોઈ નવો ધર્મ પ્રવર્તિત કર્યો નથી, પણ પરંપરાથી–પ્રાચીન પાર્શ્વપત્યિકોએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછડ્યા તો તેમણે સમયથી ઋષભ-પાર્ષાદિ દ્વારા પ્રવર્તિત ધર્મનો જ ઉપદેશ કરી પાર્શ્વનાથનાં વચનોની સાક્ષી આપી. ૨૧ મહાવીરે તો ખરેખર તેનો વ્યાપક પ્રચાર કર્યો. પાર્શ્વનાથે ચતુર્યામધર્મ ઉપદેશ્યો. પાર્શ્વનાથના તે સમયના નિર્ઝન્થ સંપ્રદાયના અનુયાયીઓ સાથે મહાવીરે તેનો સ્વીકાર કર્યો, પણ એકનું ઉમેરણ કરી પંચયામ- પોતાના સુધારા તેમ જ ફેરફારોનો સમન્વય કર્યો છે. ધર્મ પ્રબોધ્યો એમ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાંથી સ્પષ્ટ થાય છે. બુદ્ધે પોતાનો નવો ધર્મ પ્રવર્તિત કરતાં પહેલાં ઘણા પંથો જૈનદર્શનના ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં પાર્શ્વનાથના અનુયાયી સ્વીકાર્યા હતા અને છોડ્યા હતા. નિર્ગુન્થ સંપ્રદાયમાં પણ તેમણે કેશિ અને મહાવીરના અનુયાયી ગૌતમ વચ્ચે રસપ્રદ સંવાદ રજૂ પ્રવેશ મેળવેલો. બુદ્ધે પોતાના જીવનનું જે વર્ણન કર્યું છે, અને થયો છે. એમાં બંને પોત-પોતાના ગુરુઓના સિદ્ધાંતોની એની જૈન આગમોમાં વર્ણવેલ આચારો સાથે સરખામણી કરવાથી મૂળભૂત એકતાને ઓળખે છે અને માન્ય કરે છે. તેઓ એ નિઃસંદેહ રીતે જાણી શકાય છે કે બુદ્ધે બીજા પંથોની જેમ જૈન પાર્શ્વનાથના ચતુર્યામ (અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ) પંથમાં પણ ઠીક ઠીક જીવન વિતાવ્યું હતું. ૨૪ તેથી જ તેઓ જૈન તેમજ મહાવીરનાં પંચયામ (ઉદારતાનું ઉમેરણ)નાં દૃષ્ટિબિંદુઓ આચાર-વિચારોનું ખંડન કરી શક્યા છે. બૌદ્ધ ગ્રંથોમાં જૈનીઓને ચર્ચે છે અને નિષ્કર્ષ તારવે છે કે મૂળભૂત રીતે તેમાં કોઈ ભેદ બૌદ્ધમતના પ્રતિહંદીઓ તરીકે ઉલેખ્યા છે. નથી, એક જ છે. બૌદ્ધ પિટકોમાંના “દીર્ઘનિકાય' અને “સંયુક્તનિકાય'માં ગૌતમબુદ્ધનો બૌદ્ધ ધર્મ અને મહાવીર : નિર્ગસ્થ જૈન સંપ્રદાયનાં ચાર મહાવ્રતોની પણ ચર્ચા છે. જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા કે ફાંટો છે, એવા આનાથી સમજાય છે કે બૌદ્ધોને જૈનોની વધારે પુરાણી મતનું પ્રબળ દલીલો અને પ્રમાણો દ્વારા ખંડન કર્યું ડૉ. હર્મન પ્રણાલિકાઓનો પણ ખ્યાલ હતો. “દીધનિકાય'ના સામઝફલજેકોબીએ૧૯ તેમણે સિદ્ધ કર્યું કે બૌદ્ધ ગ્રંથોમાં દર્શાવેલ નાતપુત્ત સુત્તમાં શ્રેણિક બિંબિસારના પુત્ર અજાતશત્રુ કુણિકે પોતાની નિગૂંઢ (દીર્ઘનિકાય, સુ. ૨) બીજા કોઈ નહીં, પણ જૈનોના નાતપુર્ણ મહાવીર સાથે થયેલી મુલાકાતનું વર્ણન બુદ્ધની સમક્ષ છેલ્લા તીર્થકર મહાવીર વર્ધમાન હતા અને તીર્થકર એ બૌદ્ધ ધર્મની અપેક્ષાએ પ્રાચીનતર છે, બૌદ્ધ ધર્મથી તેની સર્વથા ૨૦ મઝિમનિકાય સુ. ૧૪, ૫૬; દીર્થનિકાય સુ. ૨૯, ૩૩ પૃથક્તા છે. ૨૧. ભગવતી. ૫-૯-૨૨૪ ૧૭. ડૉ. એચ. સી. રોય, પ્રાચીન ભારતનો ઇતિહાસ પૃ. ૪૭ ૨૨. ઉત્તરાધ્યયન અ. ૨૩ ૧૮. જગતનો ઇતિહાસ, ગ્રંથ-૨, પૃ. ૧૧૯૮ ૨૩. મજિઝમનિકાય, સુ. ૨૬ ૧૯. જુઓ -sacred Books of the east, vol. II, ૨૪. પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૫૫ XLV Introduction Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy