________________
જૈન શ્રમણ
૨૦૫
કર્યું છે. બૌદ્ધ ગ્રંથ “મજિઝમનિકાય'માં નિર્ગસ્થ સાધુઓ બુદ્ધને યોગીઓની નગ્નમૂર્તિઓનો સમાવેશ થાય છે. મૂર્તિવિધાનકહે છે કે તેમના ગુરુ નાતપુત્ત સર્વજ્ઞાતા છે. બૌદ્ધ ધમ્મપદ' મૂર્તિપૂજા અને નગ્ન એ જૈન સંસ્કૃતિનાં મુખ્ય બે પ્રાચીન લક્ષણો (અ. ૪૨૨)માં ઋષભ અને મહાવીરને અનુક્રમે પ્રથમ અને છે. ઋષભદેવ પણ નગ્ન સ્વરૂપે વિચરતા અને તેમની છેલ્લા તીર્થકર તરીકે દર્શાવ્યા છે. બૌદ્ધ વિદ્વાન આર્યદેવ પણ પ્રતિમાઓ નગ્ન સ્વરૂપની મળે છે. આને આધારે ડૉ. વેબર જૈન ધર્મના મૂળ સ્થાપક તરીકે ઋષભદેવને ઉલ્લેખ છે. બૌદ્ધ જેવા ઘણા વિદ્વાનોનો એવો મત છે કે સિંધુખીણની સંસ્કૃતિમાંથી ગ્રંથોનાં “નિગૂંઢ' (ગ્રંથરહિત, બંધનરહિત) લોકો વર્ધમાનના મળી આવેલ નગ્ન પ્રતિમાઓ એ શ્રમણ-સંપ્રદાયની એટલે કે અનુયાયી છે.
જૈન સાધુઓની હોવી જોઈએ. બીજી કેટલીક સિંધુ-મુદ્રાઓ | ‘ઉત્તરાધ્યયનસત્ર'માં ગૌતમ (મહાવીરના અનયાયી) એવી પ્રાપ્ત થઈ છે જેના ઉપર કાયોત્સર્ગ આસનવાળી એટલે અને કેશી (પાર્શ્વનાથઆ અનુયાયી)નો ઉદ્યાનમાં વાર્તાલાપ થાય
ઊભા રહેલા દેવોની પ્રતિમાઓ છે. ‘કાયોત્સર્ગ આસન (મુદ્રા) છે અને અંતે બંને પોતપોતાના ગુરુઓના ધાર્મિક સિદ્ધાંતોમાં
એ શ્રમણ જૈન સંપ્રદાયની વિશેષતા છે. ‘આદિપુરાણ'માં ઋષભ એકતા સ્વીકારે છે. આ દર્શાવે છે કે મહાવીરના અવતરણ અથવા વૃષભની તપશ્ચર્યાઓમાં કાયોત્સર્ગ આસનનું વર્ણન છે. પહેલાં, બૌદ્ધ ધર્મની સ્થાપના પૂર્વ પુરાણો જૈન ધર્મ અસ્તિત્વમાં
મથુરાના કર્ઝન સંગ્રહાલયમાં ઈ.સ. પૂર્વે બીજા સૈકાની હતો. મહાવીરે તો તેમાં માત્ર સુધારા-વધારા કર્યા.
કાયોત્સર્ગ આસનવાળી, જૈન ઋષભદેવની શિલા પરની ઊભી
ચાર પ્રતિમાઓ જોવા મળે છે.૨૬ વૃષભ (આખલો) એ જૈન બૌદ્ધ પિટકોમાં સમાગમસુત્ત, પ્રાસાદિકસુત્ત વગેરેમાં
ઋષભનું ચિહ્ન છે. મહાવીરના નિર્વાણની ચર્ચા થઈ છે. તેમાં જણાવ્યું છે કે મહાવીરનું નિર્વાણ “પાવા’માં થયું હતું. “સભિયસુત્ત'
પ્રો. એસ. શ્રીકંઠ શાસ્ત્રી નોધે છે : “ઈ.સ. પૂર્વે ૩૦૦૦ (સુત્તનિપાતનું)માં નિર્દેશ છે કે મહાવીર, ગોસાલક વગેરે છ થી ૨૫૦૦નો સમયગાળો સૂચવે છે કે સિંધુ નદીની સંસ્કૃતિમાં ધાર્મિક નેતાઓ ગૌતમબુદ્ધ કરતાં વય અને જ્ઞાનમાં મોટા હતા.
નગ્નાવસ્થા અને યોગસાધના, વૃષભની અને બીજાં ચિહ્નોની જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોમાંથી પ્રમાણો–અવતરણો ઉપાસનાવાળા જન ધમને મળતા સંપ્રદાયા હતા
ઉપાસનાવાળા જૈન ધર્મને મળતા સંપ્રદાયો હતા, અને તેથી સિંધુ ઉદ્ધત કરીને એક અભ્યાસી અનિથી નિઈ તારવે છે કે સંસ્કૃતિ અનાર્ય અથવા અવૈદિક આર્ય-મૂળમાંથી નીકળેલી હોવી મહાવીર બુદ્ધ કરતાં ૨૧ વર્ષ મોટા હતા.
જોઈએ; કારણ કે જૈન ધર્મનું મૂળ અનાર્ય અથવા છેવટે 'When Mahavir was 56 years old, Buddha
પ્રાન્વેદિક-આર્ય હોવાનું મનાય છે.” must be at least 35, so the maximum possible પુરાતત્ત્વવિદો સિંધુ સંસ્કૃતિને દ્રવિડ પ્રજાની માને છે. તે seniority of Mahavir could be 21 years 25
સૌથી પ્રાચીન પ્રજા છે. ઋષભદેવના પુત્ર રાજકુમાર દ્રવિડ આમ આવાં પૌરાણિક-ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ પ્રજાના આદિ જનક હતા એવું પણ કહેવાય છે. કેટલાક થાય છે કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ તે તો વિદ્વાનોનો એવો મત છે કે જૈન ધર્મ દ્રવિડ પ્રજાનો ધર્મ હતો બૌદ્ધધર્મથી પણ અગાઉના પ્રાચીન સમયથી ચાલ્યો આવતો અને તે પ્રજા ભારતના આર્યોનીયે પહેલાંથી વસવાટ કરનારી સ્વતંત્ર પૃથક ધર્મ છે.
હતી. સિંધુખીણની સંસ્કૃતિમાં
આમ સિંધુ ખીણની સંસ્કૃતિનાં જૈનધર્મમાં એધાણ વર્તાય શ્રમણ ધર્મનાં એંધાણ
છે, જે એની પ્રાચીનતા, વેદકાલીનતા કે પ્રાગૈતિહાસિકતા સૂચવે
છે. જૈન સંસ્કૃતિના એક અભ્યાસી વિદ્વાન નોંધે છે : સિંધુખીણની સંસ્કૃતિનો સમય સામાન્યતઃ ઈ.સ. પૂર્વે
મોહનજો-દરો અને હરપ્પાની સિંધુ ખીણની સંસ્કૃતિ જૈન ૩000નો અંકાય છે. તે સંસ્કૃતિનાં મોહનજો-દરો અને હરપ્પા
સંસ્કૃતિની કેટલીક પુરાતત્ત્વીય વસ્તુઓ (Antiquity) પર નામનાં સ્થળોએથી મળી આવેલા પ્રાચીન અવશેષોમા
પ્રકાશ ફેકે છે. અલબત્ત, આપણે એ નકારી ન શકીએ કે 25. Muni Nagraji, The contemporanety and the ભારતીય સંસ્કૃતિના બન્ને પ્રવાહો (શ્રમણ અને બ્રાહ્મણ) chronology of Mahavir & Buddha (જેન ભારતી શોધ
૨૬. જ્યોતિ પ્રસાદ જૈન, જૈનધર્મ સહુથી વધુ પ્રાચીન અને જીવંતધર્મ અંક, વિ.સં. ૨૦૨૦) P. 42-47.
(ગુજરાતી અનુવાદક : હેમન્ત જે. શાહ)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org