________________
૫૮
વિશ્વ અજાયબી :
ભગવંતે જ પોતાના પૂર્વભવોની વાતો દેશનાદિના માધ્યમે વિશ્વવિક્રમ માસક્ષમણના તપ દ્વારા કર્મોને ખપાવી નાખ્યાં ઉઘાડી પાડી દઈ, સૌ ભવ્યાત્માઓને જાણે કરણાભાવથી હતાં. કોમળ બનવાનો સંદેશ પાઠવી દીધો. લોકો પણ શ્રમણ
તે ૨૭ ભવમાં સૌથી નાનું આયુષ્ય ફક્ત ૭૨ વરસનું ભગવાનની સત્યવાણી ઉપર આફરીન પોકારી ગયા અને
છેલ્લા ભવમાં થયેલ, જ્યારે પાપોદયથી ૩૩ સાગરોપમ જેવો અનેકોને ભયભીરુતા જાગી હતી. પ્રત્યેક તીર્થકરો પોતાની
વિરાટકાળ ૧૯મા નારકીના ભાવમાં વીતેલ. ભૂલો લગીર ન છુપાવી અન્યના દોષો ઢાંકે છે. તાત્પર્ય આત્મપ્રશંસા અને પરનિંદાથી પર તેમનો આંતરખજાનો
(૬) અંતિમ ભવની વિશિષ્ટ ઘટનાઓ :
અનાદિકાળના ભવભ્રમણનો અંત કરાવતો છેલ્લો ભવ તીર્થકર ગુણવૈભવવાન હોય છે.
પ્રભુની પદવીરૂપે પ્રાપ્ત કર્યો, પણ તે ચરમભવમાં પણ ચરમ (૫) ર૭ ભવોમાં પણ ઉત્તમ પદવીઓ :
તીર્થપતિએ અનેક અવનવા વિક્રમો-પ્રસંગો અને આશ્ચર્યો સમકિતની સંપ્રાપ્તિ પછીના ભવોની કદર જ્ઞાની ભગવંતો કરે
જગતને દેખાડ્યાં છે, જે થકી તેમનું દેવપ્રદત્ત મહાવીર નામ છે અને તેવું મોક્ષપુરીના ભોમિયા જેવું સમ્યક્ત ચરમાવર્તમાં
સાર્થક બને છે. તે પૈકીની અમુક ઘટનાઓ નિજ્ઞાંકિત જાણવી. જ પ્રગટે છે. નયસારના ભવમાં સાધુઓની ભક્તિ થકી થયેલ
(ક) જન્મપૂર્વે જ અભિગ્રહ : દેવાનંદા પ્રગતિ અંતિમ ભવમાં મુક્તિમાં ફેરવાઈ ગઈ, પણ ભિક્ષાદાન
બ્રાહ્મણીના ગર્ભમાં વિકાસશીલ ગર્ભરૂપે અવધિજ્ઞાની ભગવંતે થકી ઉત્પન્ન ભોગાવલી કમેં દરેક ભવમાં ભોગવિપુલતા
ફક્ત ૮૨ દિવસ વિશ્રામ લીધો, તે પછીના હરિણિગમૈષી દેવ આપી. ત્રીજા ભવથી પંદરમાં ભવ સુધી થયેલ બ્રાહ્મણભવોમાં
દ્વારા થયેલ ગર્ભાહરણ થકી તેઓ બ્રાહ્મણકુંડથી ક્ષત્રિયકુંડ પણ ઋદ્ધિ-સમૃદ્ધિ સવિશેષ હોવાથી માન-કષાય ઉત્પન્ન થયેલ.
નગરીના રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કૂખે સ્થાનાંતર જ્યારે ૨૫મા ભવના ઘોર તપ થકી આત્મશુદ્ધિ ઉદ્દભવી, તેના
પામ્યા. ગર્ભાવસ્થામાં જ માતા-પિતાના મોહને પિછાણી તેમની કારણે ૨૭માં તીર્થકર તરીકેના ભવમાં ઉત્સુત્ર પ્રરૂપણા અને
જીવિતાવસ્થા સુધી સંયમ ન લેવાનો સંકલ્પ કર્યો કારણ કે મિથ્યાપ્રચારના પાપનો ક્ષય કરવા સાધનાના ૧૨TI વરસના
અન્યથા મોહભંગના નિમિત્તે તેમના જીવનભંગની શક્યતા કાળમાં અધિકતમ મૌન રાખ્યું અને કેવળજ્ઞાન થતાં જ
જ્ઞાનબળે દીઠી. પ્રતિદિન છ-છ કલાક દેશનાનો ધોધ વહાવી લોક-સમાજને સન્માર્ગ દેખાડી સાટું વાળી લીધું.
| તીર્થકરો હંમેશાં ઉત્તમકુળ ગણાતા ઉગ્રકુળ, રાજકુળ,
ભોગ-ઇક્વાકુ કે ક્ષત્રિયકુળમાં અથવા હરિવંશ કે જ્ઞાતકુળમાં | તીર્થકરદેવની ઉત્કૃષ્ટ પદવી પામનાર તેઓ ત્રેવીસમાં
જન્મ પામે છે. છતાંય બ્રાહ્મણકુળમાં દેવાનંદાની કુક્ષિમાં ભવે મૂકાનગરીમાં પિયમિત્ર ચક્રવર્તી થયા હતા અને ૧૮માં
દેવલોકથી એવી ઊપજવામાં પૂર્વભવનું નીચગોત્ર કર્મ ઉદયમાં ભવે વાસુદેવ ત્રિપૃષ્ટ બનેલ, તે પૂર્વે ૧૬મા ભવમાં રાજપુત્ર
આવ્યું હતું, જે ગર્ભાહરણના અચ્છેરાથી નાશ પામ્યું ને વિશ્વભૂતિ અને ત્રીજા ભવમાં ચક્રવર્તી ભરતપુત્ર અને
ક્ષત્રિયવંશમાં જન્મ્યા. માતા-પિતાના હિતાર્થે અભિગ્રહ લીધો ઋષભદેવ ભગવાનના પૌત્ર મરીચિરૂપે પણ જન્મ થયેલ.
ત્યારે ગર્ભાવાસનો સાતમો માસ ચાલુ હતો. પચ્ચીસમા ભવમાં રાજસુખ છાંડી નંદનરાજર્ષિ બની
ભગવાન મહાવીર પરના સંગમદેવના ઉપસર્ગો
V
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org