________________
જૈન શ્રમણ
પc
(ખ) એક જ ભવ છતાંય બે માતા-બે સ્વરૂપ મૌજૂદ છે. જેમ ભરતચક્રી થકી આદિનાથજી પિતાઃ અષાઢ સુદ ૬ થી ભાદરવા વદ ૧૩ સુધીના માતા- પૂજાયા હતા તેમ ભાઈ નંદીવર્ધનના નિમિત્તથી ભગવાન પિતા દેવાનંદા અને ઋષભદત્ત તથા તે પછી જન્મદાત્રી મહાવીરની નામના વિશ્વવ્યાપી બની હતી. ત્રિશલારાણી અને રાજા સિદ્ધાર્થ બન્યા, જે અલૌકિક ઘટના છે.
() ગૃહસ્થાવસ્થાની વિવિધ વાતો : જન્મપૂર્વે અહીં કોઈ જ તીર્થકરના જીવનમાં તેવી ઘટના જોવા
જ ધન-ધાન્ય-રાજકોષમાં વૃદ્ધિ થવાથી માતા-પિતાએ મળી નથી મળતી. છતાંય પરમાત્માની કૃપાથી બ્રાહ્મણ માતા-પિતા
રાખેલ નામ હતું વર્ધમાન, જે હાલ ઓછું પ્રચલિત છે. પિતા તો તદ્દભવે જ મુક્તિ પામી ગયાં છે, જ્યારે રાજા-રાણી,
કરતાંય માતાના અત્યંત આગ્રહથી રાજા સમરવીરની કન્યા માતા-પિતા દેવલોક સિધાવ્યાં છે. ભગવાનની ૨૮ વરસની
યશોદા સાથે લગ્નગ્રંથિથી જોડાયા, પણ અલ્પ વરસોમાં જ ઉંમરે ત્રિશલા રાણી-સિદ્ધાર્થ રાજા દેવગતિ પામ્યાં જ્યારે
સંસારત્યાગી બન્યા. તેમનાં ધર્મપત્ની યશોદાદેવીનો તો દેવાનંદા તથા ઋષભદત્તે તો પ્રભુની દીક્ષાના પછી દીર્ઘકાળે
ઇતિહાસ પણ ભાગ્યે જ જાણવા મળે છે. ઉંમર ૨૮ થી થયેલ કેવળજ્ઞાન પછીની પ્રભુજીની દેશના સાંભળી હતી, તે
૩૦ વરસે એમ બે વરસ ભાઈની વ્યથા દૂર કરવા રાજમહેલ જણાવે છે કે તે બેઉ દીર્ધાયુ હતાં. ત્રિશલાદેવી તથા સિદ્ધાર્થ
રહ્યાં, છતાંય પોતાના માટે બનાવેલ ભોજન-પાણી પણ ન રાજા અણસણ લઈ મૃત્યુ સાધી એકાવતારી દેવ તરીકે
લીધાં અને સાધુ જેવું જીવન જીવી મોટાભાઈની અનુમતિ ૧૨મા દેવલોક સિધાવ્યાં છે.
દિીક્ષા માટે સહજમાં મેળવી લીધી હતી. (ગ) બાળપણનાં બે પરાક્રમ : નાની આઠ
(૭) ચારિત્રજીવનનો સાધનાકાળ : સાડાબાર વરસની ઉંમરે જ આમલકી ક્રિીડાના સમયે દેવતા દ્વારા થયેલ
વરસની સાધકદશામાં પ્રભુજી ફક્ત બે ઘડી જેટલું જ ઊંધ્યા, પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ બાહુબળનાં દર્શન કરાવવાં અને
બાકી અપ્રમતદશાથી ધ્યાનયોગ અને તપ તથા મૌનની મહાવીર તરીકે જાહેરમાં આવવું, ઉપરાંત માત-પિતાના
આરાધનાઓ કરી, પ્રથમ ઉપસર્ગ પણ ગોપ દ્વારા રાશ આગ્રહથી પાઠશાળા જવું પણ ત્યાં ભણાવનારને જ
ઉગામવાનો થયો અને અંતિમ ઉપસર્ગ પણ ગોપદ્વારા કાનમાં ધર્મબોધ આપી ભણાવવું કે જેનેન્દ્ર વ્યાકરણની રચના
ખીલા ઠોકવાનો થયો હતો. કરવી તે વિસ્મયકારી પ્રસંગ કહેવાય. જન્મકલ્યાણકના તરત પછીના ઇન્દ્ર રચિત મેરુશિખરના સ્નાત્ર મહોત્સવ સમયે
ઇન્દ્ર મહારાજાની સહાયતા આપવાની વિનંતીને પણ પોતાના બળની શંકા કરતાં દેવેન્દ્રની શંકા નિવારવા ફક્ત
ઠુકરાવી પ્રભુ સ્વકર્મની નિર્જરા હેતુ ચોથા, આઠમા અને પગનો અંગૂઠો દબાવી મહામેરુને મૂળથી કંપિત કરી દેવો તે
દસમા ચાતુર્માસ પછી લાટ, વજભૂમિ જેવા અનાર્ય મ્યુચ્છ પણ આશ્ચર્યકારી પ્રસંગ હતો. અહીં કોઈ જ તીર્થકરના વિશે
પ્રદેશોમાં ઇચ્છાપૂર્વક વિચર્યા. જ્યાં પગે ચૂલો રંધાવાનો, શંકા ઇન્દ્રને થઈ ન હતી. બાળપણમાં પણ વર્ધમાનકુમારનું
કૂતરાઓના આક્રમણ થવાના, કૂવામાં ઉતારવાના કે વિચિત્ર
અપમાનો થવાના પ્રસંગો બન્યા છતાંય સમતાથી સહન કરી આચરણ યોગીપુરુષ જેવું નિર્મળ હતું.
આત્મશુદ્ધિના માલિક બન્યા. (ઘ) વડીલ બંધુની આમ્નાય : ૨૮ વરસની
જઘન્યમાં ઉત્કૃષ્ટ પરિસહ-કટપૂતના વ્યંતરી દ્વારા યુવાવસ્થામાં માતા-પિતાના વિરહથી વ્યથિત છતાંય વૈરાગી
શીતવર્ષાનો પાંચમા ચાતુર્માસ પછી, મધ્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ પ્રભુજી ચારિત્ર માટે તૈયાર, છતાંય જ્યેષ્ઠ ભ્રાતા નંદીવર્ધનના આગ્રહથી તેમને પિતાની ગેરહાજરીમાં પિતાતુલ્ય માની વધુ બે
એક જ રાત્રિમાં અભવ્ય સંગમ દ્વારા ૨૦-૨૦ પ્રકારના વરસ સંસારમાં રહ્યા અને પછી મહાભિનિષ્ક્રમણ કર્યું છે, જે
ઉપસર્ગો આપવાનો, દસમા ચાતુર્માસ પછી થયો જે કારણે વર્તમાનના કુટુંબો માટે બોધપ્રદ આદર્શ છે. ચારિત્ર પછી
લાગલગાટ છ માસના ચૌવિહારા ઉપવાસ થઈ ગયા અને કેવળી ભગવાનની ઉપાસના વડીલભાઈ નંદીવર્ધને ભાવથી કરી
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વેદના કેવળજ્ઞાનપૂર્વના છેલ્લા ચાતુર્માસ પછી હતી બલ્ક પરમાત્માની હાજરીમાં જ પોતાની ભક્તિભાવના
ખરકવૈદ્ય દ્વારા કાનમાંથી ખીલ્લા ખેંચાતા જે થઈ છે. તે દર્શાવવા નાણા-દિયાણા-નાદિયાંમાં તીર્થકર મહાવીરદેવની
કલ્પનાતીત બીનાઓ છે. પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી હતી, જે તીર્થો આજે પણ સાક્ષી ઇન્દ્ર દ્વારા પ્રભુજીના માસિયાઈ ભાઈ સિદ્ધાર્થ નામના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org