________________
જૈન શ્રમણ.
૩૨૩ સંયમ, સરસ્વતી અને સદોદિતતાના જોઈ ત્રીજા ભાઈએ પણ એ જ પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ | ત્રિવેણી-સંગમે પ્રતિષ્ઠિત એવા
કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી
મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ પૂ. આચાર્યશ્રી
૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ. શ્રી વિજયદાનવિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે * મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં
મુનિશ્રી મહોદયવિજયજી નામ ધારણ કર્યું, પરંતુ માતા મણિજન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ
બહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાનો માપદંડ
વિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ હોય છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્ર-
s૮, પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા.
પણ સંયમ સ્વીકારીને મુના સૂરીશ્વરજી મહારાજના વિશાળ જીવન પર દૃષ્ટિપાત કરીશું તો
ડી તો ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને
તે પુરા લાગ્યા વિના નહીં રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં
ધન્ય બનાવી ગયાં. ત્રણે ભાઈઓ આચાર્ય પદને વર્યા હતા. જન્મેલી એ જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી | મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજ નાનપણમાં પરિપુષ્ટ બનીને રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, તેમ શાસ્ત્રાભ્યાસમાં થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧થી સં. પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત ૨૦૩૮ સુધીના કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું થોડું અભ્યાસ મગ્ન રહેવું એ પૂજયશ્રીનું એક મહાન લક્ષણ બની અમૃતપાન કરીશું તો જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાસ્ત્રોનું જ્ઞાનસંપાદન જ લાલ હતા. રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. કરવું હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો સમય આપવો શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે “રાધનપુરની જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તો તો કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર આગળ “આ' લગાવીએ તો જ તેને સમ્માન આપ્યું ગણાય. એ પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દીક્ષા ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ પછીનાં થોડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા તેનું નામ મુક્તિલાલ પાડ્યું અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ હતા. રાધનપુરમાં જ સગાં-વહાલાં-પરિચિતો સમક્ષ મુનિશ્રી બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, મુક્તિવિજયજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકોલામાં રહેતા મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન હતા, પરંતુ તેમનું મન વારંવાર દીક્ષા લેવા માટે ઝંખતું હતું. પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૭-૭ કલાકની વાચનાનો અખંડ લાભ સં. ૧૯૭૫–માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા સાકાર ન બની, પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રોમાં રોપાઈ ગયાં મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુઓ મુરબાડા હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા, ચાતુર્માસ બાદ તુરત રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા. સં. પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની નિશ્રામાં સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદ- ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને સૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના એક નવો જ દિશાબોધ મળ્યો. નમસ્કાર મહામંત્રાદિ વિષયક પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીના જીવનમાં એક નવો જ પ્રકાશ આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખ્યો. આ અરસામાં ફેલાયો, જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી મૈત્રી આદિ અનેક ગુણોની વિશેષ ખિલવણી થવા પામી. પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર પૂજયશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન અનુભવતા. પૂજ્યશ્રીના જીવન-સાગરનું પેટાળ આમ તો સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના ઢગલાબંધ તેજસ્વી રત્નોના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, દઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ
એ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org