________________
૩૨૪
વિશ્વ અજાયબી : ગુણો તો એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જોડ જડવી મુશ્કેલ વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના છે. સંયમપ્રિયતા તો એવી કે વિજાતીયના પરિચયથી સાવ તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસિંગભાઈ ભણી ગણીને અળગા રહેતા. સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે બહુ બોલતા નહીં. યૌવનવય પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતાં તેઓ પરણ્યા અને જે સાધુ-સાધ્વી આવી મર્યાદાના પ્રેમી ન હોય એમના સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. પરિચયમાં આવતા જ નહીં. તેઓ પ્રત્યે પૂજ્યશ્રીને સ્વાભાવિક કર્તવ્યની કસોટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના જ અરુચિ રહેતી.
મેળવી. બજારમાં પેઢીની આબરૂ પણ ખૂબ વધારી. આ બધું સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રૂચિ એ પૂજ્યશ્રીનો વિશિષ્ટ પ્રાપ્ત છતાં તેમને મન તો જિનપૂજા, પ્રવચનશ્રવણ, જપ-તપ ગુણ હતો. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં અને આરાધના જ મુખ્ય હતાં. વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી વિ. સં. ૧૯૮૧માં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી ચાતુર્માસ પછી તો તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ
મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ
રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. જતા અને રાત્રે સાડાબાર–એક વાગે જાગીને સવાર સુધી
પ્રવચનમાં માનવમેદનીનો પાર રહેતો નથી. ગુરુ ભગવંતોની સ્વાધ્યાયમાં ખોવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું
અભિલાષા ફક્ત “સવિ જીવ કરું શાસનરસી' હોય છે. તેઓ કેટલુંય શ્રુત આ રીતે પૂજયશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું
આવેલ તકોને સાધી લે છે. પૂ.પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે કરી લીધું હતું. સ્વ-પર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે
શ્રાદ્ધરનો પારખી લીધાં અને એક દિવસ પૌષધમાં રહેલા હળી-મળી જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તો સુપ્રસિદ્ધ
શ્રાવકોને પૂછ્યું, “બોલો ભાઈ, આ જેસિંગભાઈ ચારિત્ર લે છે. આ સર્વ ગુણોના યોગથી જીવનમાં જે શાંતિ-શુદ્ધિ
તો તેમની સાથે કોણ કોણ તૈયાર છે?” આ વાતમાં અનુભવી શકાય એનો ભરપેટ આસ્વાદ માણીને પૂ.
આરાધકોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો. સારા એવા આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે
અભિગ્રહો થયા. જેસિંગભાઈએ પણ નિર્ણય જણાવ્યો કે, શાસનને એક મહાવક્તા, સમર્થ સ્વાધ્યાયવીર અને
“આવતા ચોમાસા પહેલાં દીક્ષા લેવી, નહીંતર અષાઢી સદ્દગુણભંડાર સાધુવર્ય ગુમાવ્યાનો શોક વ્યાપી વળ્યો. લાખ
ચૌદશથી ઉપવાસ કરવા.” આવા અભિગ્રહથી સર્વ કુટુંબીજનો લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને!
અકળાઈ ઊઠ્યા, પણ સિંગભાઈ તેમના નિર્ણયમાં મક્કમ સૌજન્ય : પ. પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
હતા. આખરે તેમની મક્કમતાનો વિજય થયો. સં. ૧૯૮૧ના શ્રાવક ભક્તોના તરફથી
ફાગણ સુદ બીજનો દિવસ દીક્ષા ગ્રહણ માટે નક્કી થયો. એ મહાન ત્યાગી, વૈરાગી, સમતાના સાગર,
પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી
મહારાજના વરદ હસ્તે જેસિંગભાઈએ અને બીજા પણ નવકારમંત્રના આરાધક, વચનસિદ્ધ મહાત્મા,
સાથીઓએ દીક્ષા ગ્રહણ કરી. જેસિંગભાઈ મટી મુનિશ્રી સમર્થ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-કેસરી
જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના માર્ગે પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. શ્રી રામવિજયજીના શિષ્ય બની ગયા. આ દીક્ષા-મહોત્સવની
સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી ભવ્યતા નીરખી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે અમદાવાદમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તો ઇસ કાલકે શાલિભદ્ર જેસિંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ કી દીક્ષા હુઈ.” ગજરાબાઈ હતું. કુટુંબ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન ભાગ્ય જેસિંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કારો અને બની, ગુર્વાજ્ઞાનું પાલન-વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, દેવ-ગુરુ ઉપરની દેઢ શ્રદ્ધા–આ પ્રમુખ ગુણો તેમનામાં
અન્ય મુનિરાજો માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં બાલ્યવયથી જ વણાઈ ગયા હતા. ભોગ-ઉપભોગનાં-ધનો પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org