SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ વિશ્વ અજાયબી : સ્થિરતા કે વિચરણ કરનારા મહાત્મા હતા. ચારિષ-શુદ્ધિના ચાતુર્માસ વિતાવતા હતા. પ્રથમથી જ ચાતુર્માસ કરવાનાં સ્થાનો કારણે લોકોનો આદરભાવ પણ જળવાયેલ હતો. કે જય બોલાવવાની પ્રણાલિકા ફક્ત વિશિષ્ટ કારણોથી બનતી (૧૪) શ્રમણપ્રધાન વ્યવસ્થા : સકલ શ્રીસંઘ હતી. તે માટે પડાપડી કે પૂર્વયોજનાઓની સંયમીઓને શ્રમણપ્રધાન હતો, ગૃહસ્થપ્રધાન નહીં. તેમાંય પુરુષપ્રધાન જરૂર ન હતી. ધર્મશાસન હોવાથી સ્ત્રીવર્ગ મર્યાદાશીલ દેખાતો હતો. સ્ત્રીઓ (૨૦) એકાંત સાધનાઓ : પ્રસંગે પ્રસંગે કરતાં પુરુષોનું જોર અને પુરુષો કરતાંય સાધુ-સંસ્થાની લોકપરિચયથી પર બની સ્મશાન, વન-વગડા, ગિરિગુફા, નદી આજ્ઞાઓ પ્રધાન હતી. સાધ્વીવર્ગ પુરુષ વચ્ચે કે પાટે બેસી તટ કે એકાંત પ્રદેશમાં પણનાંઢ ગર્ષિ ઉ પ્રવચન દેતો ન હતો. યાકિની મહત્તરા તેની સાક્ષી છે. અભયકુમાર કે અનાથીમુનિની જેમ ધ્યાન-કાયોત્સર્ગ (૧૫) દાનવ્યવહાર : વસ્તુપાળ-તેજપાળ કે કરનારા મહાત્માઓ હતા. ચાતુર્માસ પ્રવેશ વિષે પ્રભુ વિમલમંત્રીની જેમ નામનાની કામના વગર સાતેય ક્ષેત્રોમાં આદિનાથજીના જીવ ધનસાર્થવાહ, સપ્તર્ષિ મુનિરાજો કે ભરપૂર દાન દેનાર વર્ગ હતો. કીર્તિદાન કરતાંય ગુપ્તદાન પ્રભુ મહાવીરદેવના જીવન વિષે અભ્યાસ કરવા જેવો છે. વધારે થતું હતું. મોજ-શોખનાં સાધનો ન હોવાથી વધારાની (૨૧) પરિગ્રહવિરમણ મહાવત : નિકટના લક્ષ્મી શત્રુંજય તીર્થે પ્રતિમા ભરાવવામાં કે અંતે સાતેય ક્ષેત્રો ભૂતકાળ સુધી અનેક મહાત્માઓ અલ્પઉપધિ તથા અકિંમતી પછી અનુકંપાદાનમાં પણ વપરાતી હતી. રાજાઓ પણ સન્માન વસ્તુઓના વ્યવહારવાળા હતા. રત્નોની માળા જેવા પરિગ્રહથી કરતા હતા. કલુષિત થયેલ આરાધનાઓના પ્રાયશ્ચિત્ત પેટે આચાર્યપદઘારી (૧૬) ધર્મપ્રચાર કાર્ય : સૌથી વધુ જિનશાસનની રત્નાકરસૂરિજીએ સંસ્કૃતમાં રચેલ “રત્નાકર પચ્ચીસી'ના પ્રભાવના અને પ્રચાર રાજા સંપતિના કાળમાં થયાં. તેથી ભાવો આજેય પરિગ્રહ પાપનો ભય દર્શાવે છે. જિનશાસનની ગરિમા ચીન, જાપાન, કાબુલ, ગાંધાર, રંગૂન, (૨૨) પરમાત્મા ભક્તિ : સંગીત-ભક્તિ કે બર્મા, બંગલાદેશ, પાકિસ્તાનથી લઈ શ્રીલંકા વગેરે અનેક વિશિષ્ટ પ્રસંગે ફક્ત સિદ્ધચક્ર મહાપૂજન શ્રીપાળરાજાના દેશોને સ્પર્શી ગઈ હતી. આચારપ્રધાન જૈન ધર્મના પ્રચાર માટે કાળથી અને શાંતિસ્નાત્ર જેવાં મહાપૂજનો રામરાજ્યમાં પણ કોઈ આડંબરો-આકર્ષણો કરવા પડતાં ન હતાં. ભણાવાતાં હતાં, પણ તે ક્યારેક જ થતાં પૂજનો ભાવભક્તિથી (૧૭) જીવદયાનાં સુકાર્યો : રાજા કુમારપાળ, ભરપૂર હતાં. સંગીત પણ વ્યવસાય ન હતો, બલ્બ મંદોદરીની જગડુશા, ભામાશા વગેરેનાં જીવન-કવનથી ખ્યાલ આવશે કે ભક્તિની જેમ સઘળુંય નિર્વાજ હતું. તેઓની પુણ્યલમીથી અભયદાનનાં કેવાં અનુપમ કાર્યો થયાં. (૨૩) સ્થવિરોનાં વિશેષ સન્માન : શ્રીસંઘમાં ઠેર ઠેર પાંજરાપોળ, મૃત પશુઓનો કુદરતી નિકાલ, કતલખાનાં જ્ઞાનસ્થવિર (વિશિષ્ટ અભ્યાસી) પર્યાય વિર (વીસ વરસથી દારૂબંધીનાં કાર્યો, માછલાંઓની પણ દયા, ઘોડાઓને પણ વધુ વરસના દીક્ષિત), તથા વયસ્થવિર (૬૦ થી ઉપરની ગાળેલ પાણીની વ્યવસ્થા અજાયબી જેવી છે. ઉમ્રના) સાધુ ભગવંતો વિશેષથી પૂજનીય ગણાતા હતા, માટે (૧૮) દેવી-દેવતાનાં સાનિધ્ય : સાધકોના જ ત્રણ જ્ઞાનના ધણી કેશી ગણધર ચારજ્ઞાનધારી સાધનાબળથી સ્વયં દેવતાઓ દિવ્યશક્તિઓનું અવતરણ ગૌતમસ્વામી પાસે પધારી પાંચમહાવ્રતધારી બન્યા છે. કરતા હતા. પ્રતિષ્ઠા સમયે ઉછાળેલ બાકળા પાછા જમીન (૨૪) રાજકારણમાં પણ ધર્મ : ચોવીસેય ઉપર ન પડવા, જિનાલયોનાં છત્રો ફરવાં, અમીઝરણાં થવાં કે ભગવંતના નિર્વાણના નિકટકાળ સુધી સંપતિ, ખારવેલ, રાત્રે પણ રાસ-ગીતના મંગલ અવાજો આવવા અથવા સ્વપ્નમાં વિક્રમ કે કુમારપાળ રાજાની રાજશાહીમાં ધર્મની પ્રધાનતા પણ દેવતાઈ સંકેતો થવાના અનેક પ્રસંગો ઉલ્લેખનીય છે. હતી. કસાઈપ્રવૃત્તિ, નશાની વસ્તુ, દારૂ વગેરે જુગારાદિ ' (૧૯) ચામસિક વ્યવસ્થાઓ : આદ્રા નક્ષત્ર વ્યસનોને લગીર પ્રોત્સાહન ન હતું. ન્યાયતંત્રમાં લાંચ-રિશ્વત પછીનો પ્રથમ વરસાદ જ્યાં પડે, ત્યાં વિરાધનાથી બચવા કે દગાખોરીનું જોર ન હતું. કદાચ આજે ધર્મમાં રાજકારણ મહાત્માઓ સ્થાનિક મહાજનોની વસતી યાચી વરસાદી જોવા મળશે. કા ... Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy