________________
૬૦૦
વિશ્વ અજાયબી : અનુસાર “ઉત્તરાધ્યયન', “આચારાંગ', “કલ્પસૂત્ર', કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા આચાર્યદેવને મહાનિશીથ', “નંદીસૂત્ર', ‘ઠાણાંગ’ અને ‘ભગવતીજી' આદિ કોટિશઃ વંદના! સૂત્રોનાં ‘યોગોહન’ કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન,
સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી થાનનિદ્રા, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ વિદ્યાર્થીનાં પાંચ
જૈન જ્ઞાનમંદિર દાદર મુંબઈ-૨૮ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને
રાષ્ટ્રીય કક્ષાએ, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ઉબોધનશક્તિ અભુત હતી, એટલે જ આટલું વિપુલ વિદ્યાર્જન કરી શક્યા અને બહુશ્રુત વિદ્વાનની કોટિમાં બિરાજી
પ.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ કાદવમાં રહીને પ્રવચન સારોદ્ધાર” જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, જે કાદવથી અલિપ્ત રહે પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો. તેમ છતાં, છે તેને “પધ” કહેવાય પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ૩૮ છે, પાણીથી ભરપૂર વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી હોય છતાં જે છલકાય બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, નહીં તેને “સાગર” કહે શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજ્વળ કીર્તિ છે અને જે ‘પદ્મ’ પણ સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો છે અને “સાગર” પણ સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને છે તેમને ‘પદ્મસાગર' પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાનો પરિચય આપી રહે કહેવાય છે. આ છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ સંસારમાં કેટલાક એવા વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પોતાનાં મહાવ્રતોમાં જીવો જન્મ લે છે, અવિચળ રહે છે, ક્રિયાકાંડમાં ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. જેમની આત્મિક આભા અને સગુણોની સુવાસ સૌને નાની અમસ્તી સ્કૂલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ ચારિત્રને નિર્મળ બનાવે છે.
મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ.
હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા
વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના વિહાર કર્યો. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર
કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ કરવા પુરુષાર્થ સેવ્યો. ખાસ કરીને. દક્ષિણ ભારતના વિહારમાં માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ પાસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. આનંદી સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજશ્રીનાં વ્યાખ્યાનો દષ્ટાંતો દિને અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે. એ રીતે અનેક વિદ્વાનો, પિતાનું નામ જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન પામ્યા છે. હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા છતાં તેઓશ્રી જન્મથી તેમને નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની કવિતા, લેખો વગેરે લખતા રહે. ઉપરાંત, બહોળા મસ્તી, ભાવનાશીલતા, મધુરભાષીપણું, ગુણશદૃષ્ટિ એવા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા એ સણો વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ તેઓશ્રીનો ગુણવિશેષ હતો. આમ, અનેક પ્રકારે વિશાળ અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર- ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની સૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિશાળ પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી જનસમુદાયના જયજયકાર વચ્ચે “રાષ્ટ્રસંત'નું બિરુદ અર્પણ વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org