SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ વિશ્વ અજાયબી. : સાંભળવા પ્રમાણે આ ગામમાં તરોજી અને માધોજી | રાખી છે. માં! તારી ભાવનાને હું પૂરી કરીશ! નામના બે સગાભાઈઓ જિનશાસનના ઉપાસક સુશ્રાવકો માં દીકરાના આ સંવાદથી પાયો રચાયો... હતા. શ્રી મહાવીર સ્વામી જિનાલયની ઉત્તમ વ્યવસ્થા, પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૮ વર્ષની ઉંમરે જવાનું થયું. સારસંભાલ અને સુંદર ઉપાસના કરતાં હતાં. સાંભળવા પ્રમાણે કોક અગમ્ય કારણસર આ બન્ને ભાઈઓએ ગામ છોડવાનો નારકી ચિત્રાવલી જોઈ ભવનો ભય લાગ્યો. સંયમની નિર્ધાર કર્યો. તરોજી વાગરા બાજુ જઈને વસ્યા એમના સંતાનો તાલાવેલી જાગી. ૧૨ વર્ષની ઉંમરે વિશાખાપટ્ટનમથી તરાણી કહેવાયા. માધોજી માલવાડા આદિમાં ગયા અને તેઓ તખતગઢ મોટાભાઈના લગ્નપ્રસંગે જવાનું થયું–ત્યાં માધાણી કહેવાયા. એટલે તરાણી અને માધાણી ભાઈઓ થયા. જોગાનુજોગ પૂજ્ય ગુરુદેવ શ્રી ગુણરત્નસૂરિજી મ. (ત્યારે તરાણી શ્રી છોગાજી સેનાજી વ્યવસાયાર્થે પોતાના ભાઈઓ મનિશ્રી) નું ચાતુર્માસ હતું. વિહાર વખતે ઘરથી ભાગીને સાથે કર્નાટકમાં બસવન ભાગેવાડી જઈ વસ્યા. ગચ્છાધિપતિ નીકળ્યા ત્યારે શાસનદેવની જાણે સહાય હોય તેમ કોઈ સફેદ આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તરાણી પરિવારથી બસવન વસ્તુ તેમને રસ્તો દોરતી જાય-નાની ઉંમર આંધથી આવેલું ભાગેવાડીથી દીક્ષિત થયા. શ્રી છોગાજીના પુત્ર શ્રી પુખરાજજી બાલક જંગલની વાટે સંયમના ભાવ સાથે એકલો હાલ્યો વ્યવસાયાર્થે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિર થઈ જાય-ગુરુ સંગે રહી ૧૦ દિવસમાં બે પ્રતિક્રમણ બે ‘જૈનબ્રધર્સ' નામથી વ્યવસાય શરૂ કર્યો. ધર્મપત્ની ફૂલવંતીદેવી સામાયિક! પારસમણિનો સ્પર્શ થયો. લોઢું સોનું બની ગયું. ખૂબ જ સંસ્કારી કુટુંબના હતા. એમના બે સગા ભાઈઓ સાથે રહ્યા, ઘરે લગ્નપ્રસંગે ૧૨ વર્ષના રમેશની કસોટી દીક્ષિત થઈ આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા., આ. શ્રી આવી છતાં મક્કમ રહી ચાંદરાઈમાં લગ્ન મંડપના સ્થળના ગુણરત્નસૂરિજી મ. સા. રૂપે શાસનનાં નભોમંડળમાં ચમકી જ મુખ્ય અવરજવરના માર્ગે લાઈટો બંધ કરાવી પ્રતિક્રમણ રહ્યાં છે. તેમને દીક્ષા માટે ઘરથી ભાગી જવાનો પુરુષાર્થ કર્યો કર્યું. વગર ઇચ્છાએ લગ્નમાં આવ્યા ને રાત્રે ખાવાની વાત પણ પરિવારવાળા પાછા લઈ આવી લગ્ન કરાવી દીધા. લગ્ન આવી તો ત્યાંથી ભાગીને ગુરુ પાસે જતા રહ્યા. સંવત પછી પુખરાજભાઈને સંયમ લેવાના કોડ જાગ્યા. પરંતુ ૨૦૩૪ ફાગણ વદ ૧0 ૨-૪-૧૯૭૮ રવિવારે ૧૪ વર્ષની કર્મસંજોગે નીકળી ન શક્યા. સંતાનોમાં પાંચ પુત્ર સંપત, ઉંમરે તખતગઢમાં દીક્ષા થઈ. દીક્ષા પ્રસંગે તખતગઢના મુખિયા કિશોર, રમેશ, મુકેશ, સુરેશ અને બે પુત્રી પુષ્પા અને પ્રમીલા શ્રી કેસરીમલ જાડાના કહેવા પ્રમાણે ઘણા સમયથી સુકાયેલ હતા. એમાં ત્રીજા પુત્ર રમેશનો ભાગ્યોદય થયો. બગીચો લીલોછમ થઈ ગયો. ફૂલવાડીમાં ફૂલો લાગ્યા જે શુભ માનીતા સંકેત હતા. એક ચમત્કાર હતો. સં. ૨૦૩૪ વૈશાખ સુદ ૫ ના પં. શ્રી ભદ્રંકર વિ. આ. શ્રી બાલકનો જન્મ સં. ૨૦૨૦ ફાગણ વદ ૭ મંગળવાર મુક્તિચંદ્રસૂરિજી, આ. શ્રી રાજતિલકસૂરિજી મ. સા., આ. ૪-૨-૧૯૬૪ સ્વાતિ-૧ વિશાખાપટ્ટનમમાં થયો તે સમયે જોશી શ્રી કલાપૂર્ણસૂરિજી મ. ના હાથે પિંડવાડામાં વડી દીક્ષા થઈ. ઉવાચ-આ બાલકના શરીર પર કુદરતી જનોઈ અંકિત છે. આ સંસ્કૃત બે બુક પાંચ મહાકાવ્ય ૧ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃતબાલક પૂર્વ જન્મમાં પંડિત હોવો જોઈએ. આ જન્મમાં તમારા પ્રાકૃત વાંચન, પૂ. મોક્ષરત્ન વિ. પાસે થયું. પૂ. મુનિશ્રી ઘરમાં નહીં રહે... દર્શનરન વિ. મુનિશ્રી વિમલરત્ન વિ. પાસે વ્યાકરણ, મામાં સરદારમલ ઉવાચ–આ બાલક દીક્ષા લેશે. વિદ્યાગુરુશ્રી મોક્ષરત્ન વિ. મ. પાસે ૭ વર્ષ નવ્ય-ન્યાયનાના હીરાચંદ ઉવાચ–બેટા! મેં તારા મામા તત્ત્વચિંતામણિ(સંપૂર્ણ) માથુરી-જાગદીશી-ગાદાધરી ચાર ગણેશમલની દીક્ષામાં અજ્ઞાનતાના કારણે ઘણો અંતરાય કર્યો. તખ્તાલોક, દર્શનાદિ વિષયોના ૪૦૦ ગ્રંથોનો વિસ્તૃત એ તો દઢ રહ્યાં અને દીક્ષા લીધી અને સુંદર આરાધના કરી અભ્યાસ કર્યો. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ઉપશમનાકરણ કરી રહ્યા છે. પણ હું તને કહું છું લેવા જેવી તો દીક્ષા જ છે. પૂજ્યશ્રી રચિત ઉદય સામિત્ત ગ્રંથનું સંશોધન કરી તૈયાર માં! તૂ દહી કેમ નથી ખાતી? બેટા મારે બાધા છે. કર્યું. કવિત્વશક્તિ અને તર્કશક્તિનો ઉપયોગ કરી દરરોજ દીક્ષાની ભાવના હતી પણ ન લઈ શકી માટે દહીની બાધા ગુરુભક્તિ નિમિત્તે દર્શન શાસ્ત્રની ચર્ચાઓ સાથે એક નવો Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy