________________
જૈન શ્રમણ
૨૦૧
પ્રાચીનતાના અનેક નિર્દેશો-ઉલ્લેખો વૈદિક તેમજ જૈન ધર્મ (વો. ૯, પૃ૦ ૭૬)માં ઋષભપુત્ર ભરતના નામ પરથી ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે.
ભારતવર્ષનું નામકરણ થયું :તીર્થકરો અને શ્રમણ-પરંપરાની
Brahmanical purans prove Rishbha to be
the father of that Bharat from whom india took to પ્રાચીનતા
name Bharatvarsha.3 જૈન ધર્મ-પ્રબોધક ૨૪ તીર્થકરો થઈ ગયા. ૨૪મા શ્રમણ–પરંપરાના ઋષિઓ “વાતરશના’ (નગ્ન) તરીકે તીર્થકર વર્ધમાન મહાવીર સ્વામી (ઈ.સ. પૂર્વે પ૩૯-૪૬૭)ની પણ ઓળખાતા. ‘ભાગવત’ના આધારે જણાય છે કે વાતરશનપર્વેના ૨૩ તીર્થકરો પૈકી શ્રમણ-પરંપરાના આદિ પ્રવર્તક તરીકે શ્રમણોના ધર્મનું પ્રવર્તન ઋષભદેવે કર્યું. ઋષભનું નામ મળે છે. તેમનો આવિર્ભાવકાળ અત્યંત પ્રાચીન ધર્માન દ વાતારશનાનાં શ્રમણાનામનાયો છે.
મૃષીણામૂર્ણપબ્ધિનાં શુક્લયા તનૂવાવતાર . (૫-૩-૨૦) જૈનાગમો અને પુરાણોનાં વર્ણનો પ્રમાણે જંબુદ્વીપની
ઋષભના નવ પુત્રો પણ વાતરશના બન્યા હતા. દક્ષિણે રહેલા ભારત દેશમાં પ્રાચીન કાળમાં ચૌદ કુલકર થયા.
(ભાગવત, ૧૧-૨-૨૦) તેમાંના છેલ્લા કુલકર રાજા નાભિ અને તેમની પત્ની મરુદેવીના પુત્ર તે પ્રથમ તીર્થકર ઋષભ. દીક્ષા લઈને ઋષભ તપસ્વી
ઋગવેદ (૧૦-૧૬૬-૨)-યજુર્વેદ (૯-૨૫) વગેરેમાં બન્યા. તેઓ નગ્ન રહેતા અને જૈન કલાની પ્રાપ્ત થયેલી
ઋષભના ઉલ્લેખ છે.* “ધર્મોપદ' “ન્યાયબિંદુ' વગેરે પ્રાચીન ઋષભની પ્રતિમાઓમાં શિર પર કેશ સાથેનું ઘોર તપસ્વીનું રૂપ
બૌદ્ધ ગ્રંથો પણ ઋષભનો જૈન તીર્થકર તરીકે ઉલ્લેખ કરે છે. અંકિત થયું છે. હિંદુપુરાણો (ભાગવત પ-૩; ૫-૬;
“મહાપુરાણ' (૧૮-૬૦)માં જણાવ્યું છે કે તે સમયે સ્વયંભૂ શિવમહાપુરાણ –૨)માં તેમનાં વંશ, માતાપિતા અને
ઋષભ સિવાય કોઈને દેવ માનવામાં ન આવતા. ‘ભાગવત'ની તપશ્ચર્યાનું જે વર્ણન છે તે જૈન ગ્રંથોના વર્ણન સાથે સામ્ય ધરાવે કથા અનુસાર તેઓ વિષ્ણુના ૨૨માં અવતાર છે.
ડૉ. રાધાકૃષ્ણનું કહે છે : “જૈન-પરંપરા પ્રમાણે, જૈન ઋષભે સૌથી પ્રથમ કૃષિ, રસોઈ, શિલ્પ, વાણિજ્ય,
ધર્મનો ઉદય ઋષભદેવથી થયો, જેમણે કેટલીય સદીઓ પૂર્વે બ્રાહ્મી લિપિ વગેરેની શોઘ કરીને અને જૈન ધર્મનો ઉપદેશ
જન્મ ધારણ કર્યો હતો. આ પ્રકારની પર્યાપ્ત સાક્ષી ઉપલબ્ધ આપી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો.
છે કે જેના આધારે કહી શકાય છે કે ઈસુની એક સદી પૂર્વે તેમનું ચિહ્ન વૃષભ (આખલો) છે. ઋષભને ખેતીના દેવ (God
પણ એવાં લોકો હતાં કે જે ઋષભદેવની પૂજા કરતાં હતાં, જે of Agriculture) માન્યો છે. તેમણે અહિંસાપ્રધાન ધર્મ
સૌથી પહેલા તીર્થકર હતા એમાં કોઈ સંદેહ નથી કે વર્ધમાન પ્રબોધ્યો. ૨૦મા તીર્થકર મુનિસુવ્રતના સમય સુધી ઈવાકુ,
તેમ જ પાર્શ્વનાથના પહેલાંથી જૈન મત પ્રચલિત હતો. દ્રાવિડો, નાગો, યક્ષો, અસુર વગેરે તેમના ઉપદેશને અનુસર્યા.
ભાગવત પુરાણ એ વાતનું સમર્થન કરે છે કે ઋષભ જૈનમતના
સંસ્થાપક હતા.' ઋષભનો પુત્ર ભરત ચક્રવર્તી ગણાયો. એ રીતે ૧૪
| ઋષભદેવ જે પરંપરામાં થયા તે વાતરશના-શ્રમણ કુલકરો પછી ૬૩ શલાકા પુરુષો થયા, જેમાં ૨૪ તીર્થકર, ૧૨
મુનિઓની પરંપરાના ઉલ્લેખ પ્રાચીનતમ ગ્રંથ ઋગવેદમાં પણ ચક્રવર્તી, ૯ બલદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ છે.
મળે છે. મલયગિરિકૃત ‘આવશ્યકવૃત્તિમાં ભરત, સગર, મઘવા વગેરે ૧૨ ચક્રવર્તીઓનાં નામ મળે છે.
મુનયો વાતરશના પિશલ્ગા વસતે મલા. ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રવર્તી ભરત પરથી આપણા વાતસ્યાનું પ્રાજિ યત્તિ યદુવાસો અવિક્ષત. દેશનું નામ ભારતવર્ષ પડ્યું એવું જૈનપુરાણો અને
_ (૧૦-૧૩૬-૨) આગમગ્રંથોમાં કહ્યું છે. કેટલાંક હિંદુ પુરાણો પણ આ વાતનું ૩. Kalpsutra, Introduction, P. XVI સમર્થન કરે છે, ભારતના પ્રાચીન રાજવંશ, જૈન એન્ટીક્વેરી 4. Dr Radhakrishnan, Indian Philosophy, Vol, p. 287
પ. ડૉ. રાધાકૃષ્ણનું, ભારતીય દર્શન, ભા. ૧, પૃ૦ ૨૬૪
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org