________________
જૈન શ્રમણ
૧૧૧
(૪૩) હરિકેશી મુનિરાજ : જન્મ નીચ ગોત્ર જંગલી પશુઓ પણ ઉપશાંત બની ગયા હતા. લાગટ ૧૧૫ એવા ચાંડાલ કુળમાં પણ વૈરાગ્યબળે ચારિત્ર સ્વીકારી ઉગ્ર તપ વરસ અને છ માસનું અખંડ તપ કરી તેમણે ઉગ્ર સાધનાઓ દ્વારા જેઓ ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયવાળા બન્યા હતા તથા કરી છે. જેમના તપના બળે દેવો પણ આકર્ષાઈને તેમની સેવા કરતા
(૪૯) રાજર્ષિ ઉદયન મુનિરાજ : પરમાત્મા હતા તેવા મહાત્મા થકી લોકસમાજને અનેક ચમત્કારો જોવા
મહાવીરના સ્વહસ્તે રાજા તરીકે દીક્ષા લેનારા અંતિમ રાજર્ષિ મળેલ, (ઉપરાંત તે વચ્ચે પણ નિર્દોષ તેઓએ આત્મસાધના
થયા. જેમને ચારિત્રદાન કરવા પ્રભુજીએ લગભગ ૧૬૦૦ કરી છે.)
માઇલ જેવો ઉગ્ર વિહાર કરેલ હતો. તેમની દીક્ષા ખૂબ (૪૪) દુબલિકા પુષ્યમિત્ર મુનિરાજ : શાસનપ્રભાવના સાથે સંપન્ન થઈ હતી. સંયમજીવનની સ્વાધ્યાયના એવા તો રસિયા હતા કે પ્રતિદિન ૭00-900 ઉજ્જવલ સાધના કરી જેઓ અંત સમયે પણ સમાધિ ટકાવી ગાથાઓ ગોખી જતા હતા. કાયાથી દુર્બળ પણ મનોબળથી દેવગતિ પામ્યા હતા. બળવાન જેમને લીધેલો આહાર અને વિગઈઓ પણ સ્વાધ્યાય
(૫૦) ધર્મશર્મ મુનિરાજ : ભીષણ ઉષ્ણતા લગનીના પ્રભાવે તરત ધાતુ બની પરિણમી જતાં હતાં અને
વચ્ચેના વિહાર પ્રદેશમાં લાગેલ ભયાનક તૃષા તથા પિતા મુનિ અલ્પાહાર તો ભસ્મ થઈ જતો હતો તેવા મહાત્મા થયા છે.
દ્વારા પુત્રરાગમાં સચિત પાણીનો ઉપયોગ કરી લઈ પાછળથી (૪૫) અભયકુમાર મુનિરાજ : ગૃહસ્થાવસ્થામાં પ્રાયશ્ચિત્ત લઈ લેવાની ભલામણ છતાંય જેમણે તૃષા પરિસહ રાજા શ્રેણિકના સુપુત્ર, ૫00 મંત્રીઓમાં શિરમોર, ચાર-ચાર સહન કરી પ્રાણ છોડ્યા પણ પ્રતિજ્ઞા ન તોડી તેવા સંયમી બુદ્ધિના ધણી તથા કુશળ રાજનીતિજ્ઞ છતાંય સંસાર-પ્રપંચોથી મુનિરાજ પરિસહવિજેતા બની દેવલોક સિધાવ્યા છે. પર થઈને આત્મકલ્યાણ સાધવા પિતાના કોપનો લાભ ઉઠાવી (૫૧) ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિ મુનિરાજ : સંયમી બની જનાર એવા અંતર્મુખી સાધક બની ગયા કે તેઓ
પરાપૂર્વથી ચાલતી આવેલ મૌખિક વાચના ગ્રહણ કરનારી એકાવતારી દેવતા થયા છે અને આવતા ભવે મુક્તિ લેશે. શક્તિ ઓછી પડવાથી શ્રતધારામાં ઓટ આવતી અટકાવવા
(૪૬) થાવસ્ત્રાપુત્ર મુનિરાજ : પરમાત્મા જેમણે સઘળાય ૮૪ આગમોને પુસ્તકારૂઢ કરવા કરાવવામાં નેમિનાથના શાસનમાં દ્વારિકા નગરીના શ્રેષ્ઠી થાવસ્થાના જીવનનો મોટો ભાગ વ્યતીત કરી નાખ્યો તથા જેમના કારણે ધનાઢ્ય પુત્રે જ્યારે જિનવાણી શ્રવણથી વિરક્ત બની ચારિત્રનો આજે અનેક આગમો ઉપલબ્ધ છે તે ઉપકાર દેવર્ધ્વિગણિ સ્વીકાર કર્યો, ત્યારે તેમનો વરઘોડો વાસુદેવ શ્રીકૃષ્ણ કાઢેલ. મહાત્માનો છે. તે ધનપતિની પાછળ હજાર અન્ય હળુકર્મી આત્માઓ પણ
(૫૨) શ્રીયક મુનિરાજ : શકતાલ મંત્રીના પુત્ર, દીક્ષિત થયા હતા. અંતે તે મહાત્મા આત્મકલ્યાણ પામ્યા છે.
સ્થૂલિભદ્રના સગાભાઈએ રાજપ્રપંચથી વિરક્ત થઈ ચારિત્ર (૪૭) ભીમ મુનિરાજ : મહાભારતના મહાયુદ્ધ લીધું, પછી પર્યુષણ મહાપર્વમાં સાધ્વીબહેન યક્ષાના આગ્રહથી પછી વિજય મેળવનાર છતાંય કષાય તથા સંસારવિજય માટે પરાણે ઉપવાસ કરી તપ સાધ્યું પણ આયુબળ ખૂટતાં ચાલુ દીક્ષા લેનાર મહાત્મા ભીમે અનેક પ્રકારના અભિગ્રહ સાથે ઉપવાસમાં જ કાળધર્મ પામી ગયા છતાંય મૃત્યુ-સમાધિના તપસ્યા આદરેલ તેમાંય તલવારની ધાર ઉપર કોઈ પારણું બળે દેવગતિને પામી આરાધક બની ગયા કરાવે તો જ ભીક્ષા વહોરવી આવો ઘોર અભિગ્રહ છ માસે
(૫૩) અર્જુનમાલિ મુનિરાજ ઃ દરરોજની ૭પૂર્ણ થયો હતો. ઘોર અભિગ્રહધારી તેઓ સિદ્ધગિરિથી મુક્તિ
૭ પંચેન્દ્રિય જીવોની હત્યા લાગટ છ-છ માસ સુધી કરનાર પામી ગયા છે.
તથા શ્રેષ્ઠી સુદર્શનથી બોધ અને પ્રભુવીરથી પ્રતિબોધ પામી (૪૮) બળભદ્ર મુનિરાજ : શ્રીકૃષ્ણના સગા દીક્ષા લેનાર તે સાધુને દીક્ષા પછી આખાય ગામનો આક્રોશ મોટાભાઈ બળભદ્ર ખાસ સ્ત્રીઓના અનુકુળ ઉપસર્ગથી બચવા સહન કરવો પડ્યો અને તે સહેતાં ભિક્ષા ન મળતાં તપોવદ્ધિ અને રૂપ દેખી અટવાતાં લોકોને બચાવવા નગર છોડી વનવાસી સાધક બન્યા હતા. તેમની તિતિક્ષાથી આકર્ષાઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org