________________
૧૧૦
વિશ્વ અજાયબી : સોનીના મરણાંત ઉપસર્ગને જીવદયા હેતુ સહન કરનાર આ બની ગયા છે, તેમની ગુરુભક્તિ આગામી ભવમાં મુક્તિનાં મહાત્મા અંતકૃત કેવળી બની મોક્ષે સિધાવ્યા હતા. પાછળથી સુખ અપાવશે. જૂર કર્મ આચરનાર સોની પણ રાજાના ભયથી દીક્ષિત થયેલ
(૩૮) સુકોશલ અને કીર્તિધર મુનિરાજ : જે ઘટના ઐતિહાસિક છે.
પિતા મુનિરાજ પાસે જઈ દીક્ષા લઈ લેનાર બેઉ મુનિવરો પુત્ર (૩૩) રાજર્ષિ નમિ મુનિરાજ : દાહજ્વરની અને પિતા હતા. તેમાં કીર્તિધર રાજાની રાણી આર્તધ્યાનમાં પીડા વચ્ચે ચંદન લસોટતી રાણીઓના બે કંકણના અવાજ પણ મરી સહદેવી મોટી વાઘણ બની અને જ્યારે તે જ વાઘણે બેઉ જેઓ સહન ન કરી શક્યા તેવા નમિરાજા સંકલ્પ પ્રમાણે મહાત્માને પોતાના ઝપાટામાં લઈ પ્રહાર કર્યા ત્યારે સમતાદાહજ્વરની પીડા શાંત થતાં જ સંસાર છોડી સાધુ બની ગયા ગુણના ધણી બેઉ અંતકૃત કેવળી બની મુક્તિગામી બની ગયા. ત્યારે તેમના સત્ત્વની પરીક્ષા લેવા સ્વયં ઈદ્ર પણ બ્રાહ્મણનું રૂપ
(૩૯) દ્રઢપ્રહારી મુનિરાજ : સંસારીપણામાં લઈ આવેલ, જેમને સચોટ જવાબો આપી પોતાના ઉત્કટ
ઉ૮ લૂંટફાટ કરતાં એક સાથે બ્રાહ્મણ, ગાય, બ્રાહ્મણી અને જીવતા વૈરાગ્યની પ્રતીતિ કરાવેલ.
ગર્ભની ચોધારી હત્યા કરી નાખનાર તત્કાળ તાપ-પશ્ચાત્તાપ (૩૪) મેઘકુમાર મુનિરાજ ઃ શ્રેણિક રાજાના થતાં વિરક્ત બની જનાર આ વૈરાગીને દીક્ષા પછી ગામપુત્રરૂપે ફક્ત એક સસલાની જીવદયા પૂર્વભવમાં પાણી નગરવાસીઓના ભયાનક ઉપસર્ગો થયા. તે વખતે સ્વદોષદર્શન રાજકુળમાં જન્મ લેનાર આ રાજપુત્રે પ્રભુવીરની વાણી સુણી કરતાં-કરતાં તેમને કેવળજ્ઞાન થયું હતું તે સત્ય ઘટના સંસાર છોડ્યો, પણ સંયમજીવનની પ્રથમ રાત્રિએ જ સંયમકથા કહેવાય છે. મહાત્માઓનાં સંઘટ્ટા સહન ન થતાં દીક્ષા છોડવાનો કુવિચાર
(૪૦) દશાર્ણભદ્ર મુનિરાજ : રાજા મટી રાજર્ષિ કરી નાખનાર ફરી પ્રભુવાણીથી પ્રતિબોધ પામી સંયમમાં સ્થિર
બનનાર અનેક ધનાઢ્યો પણ સંસારત્યાગી બની થઈ એકાવતારી દેવગતિને પામી ગયા છે.
શાસનશોભામાં નિમિત્ત બન્યા છે. તેમાં એક રાજવી છે દશાર્ણ (૩૫) અમરકુમાર મુનિરાજ : જન્મથી બ્રાહ્મણ નગરના રાજા દશાર્ણભદ્ર. પ્રભુજીની શોભાયાત્રામાં ઇદ્ર જેમનો પણ મહામંત્ર નવકારની દઢ શ્રદ્ધાથી રાજા શ્રેણિક અને પરાભવ કર્યો અને માનભંગથી જેઓ વિરક્ત બની ગયા તેવા રાજગૃહીના સભાજનોને ચમત્કાર દેખાડનાર બાળકુમાર અમર રાજર્ષિએ ચારિત્ર ગ્રહણ કરી ઇન્દ્રને ઝુકાવેલ તથા સ્વયં પણ સ્વેચ્છાએ સંયમી બની તો ગયા છતાંય તે જ રાત્રિના માતા ભદ્રા સમર્પિતભાવથી વ્રત પાળી દેવગતિ પામેલ. બ્રાહ્મણીની કટારીથી મરણને શરણ થયા પણ નમસ્કાર મહા
(૪૧) રોહિણેય મુનિરાજ : જિનવાણીનાં ફક્ત મંત્રના પ્રભાવે કાળધર્મ પામી બારમા દેવલોક સિધાવી ગયા છે.
ચાર-પાંચ વાક્યોએ જ જેને ચોરમાંથી શિરમોર વૈરાગી (૩૬) સ્થૂલિભદ્ર મુનિરાજ : કોશા વેશ્યાના બનાવી દીધેલ તેવા લોહખૂર ચોરના પુત્ર રોહિણેયે મોહબંધનમાં સાંસારિકપણે બાર-બાર વરસ બગાડી નાખનાર અભયકુમાર જેવા બુદ્ધિનિધાનને પણ પોતાની બુદ્ધિથી હંફાવી મંત્રીપુત્ર સ્થૂલિભદ્ર પિતા શકટાલના અણધાર્યા મરણથી અને અંતે પોતાનાં દુષ્કાર્યો જાહેર કરી સૌને સૌનું પાછું સોંપી રાજપ્રપંચથી વૈરાગી બની દીક્ષિત થયા પછી ઇન્દ્રિયવિજેતા ચારિત્ર લીધું અને સમર્પિતભાવથી સાધના કરી રાજગૃહીથી એવા તો બન્યા કે ચોરાસી ચોવીસી સુધી તેમના બ્રહ્મચર્ય- દેવલોક સાધ્યો છે. ગુણની પ્રશંસા ચતુર્વિધ શ્રીસંઘ કરશે, જે વિરલ ઘટના
(૪૨) બંધક મુનિરાજ ઃ પૂર્વભવમાં ચીભડાની કહેવાય.
છાલ ઉતારી પોતાની કળાની પ્રશંસા કરતાં જે અશુભ કર્મ (૩૭) સુનક્ષત્ર અને સવનુભૂતિ મુનિરાજ: બંધાયેલ તે રાજપુત્ર અંધકના ભવમાં સંયમજીવનમાં જ ઉદય ગુરદ્રોહી ગોશાળાના તેજોવેશ્યા પ્રક્ષેપ વખતે ભગવાન આવવાથી ચાલુ વિહારમાં એક રાજા (સગા સંસારી બનેવી)એ મહાવીરદેવની મનાઈ છતાંય ગુરના અનુરાગમાં જેઓ તેમની કાયાની ચામડી મારાને મોકલી ઉતરાવી, છતાંય પ્રભુજીને બચાવવા વચ્ચે પડ્યા અને વેશ્યાની ભીષણ ઊર્જાથી સમતાના ભંડાર તેમણે તેવી વિષમતા વચ્ચે પણ કેવળજ્ઞાન બળી મરી કાળધર્મ પામી આઠમાં અને બારમા દેવલોકના દેવ લીધું.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org