SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ વિશ્વ અજાયબી : તેમની કક્ષાએ કોઈપણ આવી શકે તેમ નથી. અનુગ્રહ એટલે શું? તેનું તાત્વિક સ્વરૂપ શું છે? આ અંગે વિવિધ દર્શનશાસ્ત્રોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ગ્રન્થકારશ્રી ૧૪. અપુનબંધક બત્રીસી ભગવદ્ અનુગ્રહ અંગે ખાસ કરીને પાતંજલમતનું નિરૂપણ અને ચૌદમી બત્રીસીમાં ધર્માધિકારી તરીકે અપુનબંધકનું સમીક્ષણ કરી જૈન દર્શનમાં ભગવદ્ અનુગ્રહ કેવા સ્વરૂપે માન્ય વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે. અપુનબંધક જીવ ધર્મનો છે? તેનું સચોટ નિરૂપણ ૧૬મી બત્રીસીમાં કરે છે. આપવા અધિકારી છે. ભવાભિનંદીના દોષો રવાના થતા સુદ પક્ષના લાયક એવો દર્શન-જ્ઞાન-ચારિત્રમય મોક્ષમાર્ગ તો જિનેશ્વરોએ ચંદ્રની જેમ પ્રાય: વધતા ગુણવાળો જીવ અપુનબંધક કહેવાય છે. આપેલ જ છે. આજ તો તેમનો અનુગ્રહ છે. આ માર્ગને અપૂબંધકજીવનો પરિણામ આંશિક રીતે મોક્ષને અનુકૂળ હોય છે. અપનાવનારા શ્રમણો જ સંપૂર્ણતયા જિનેન્દ્ર માર્ગે ચાલી શકે ગુરુસેવા વગેરે કરવા પાછળ તેના અંત:કરણમાં મુખ્યતયા છે અને મંઝીલ મેળવી શકે છે. હા! શ્રમણોની પાછળ પાછળ આત્મકલ્યાણનો આશય હોય છે. તેથી તેની પૂર્વસેવા વાસ્તવિક તેમની ભક્તિ કરવાપુર્વક ચાલનારા શ્રાવકો પણ શ્રમણ બની જાણવી. અપુનબંધક જીવ ભદ્રક પ્રવૃત્તિવાળો હોવાથી શાંત અને જ શકે છે. પણ શ્રમણ્ય વિના મોક્ષ નથી. ઉદાત્ત બને છે અને તે ગ્રન્શિદેશની નજીક પહોંચતો જાય છે. જે ક્રોધ વગેરેથી હેરાન ન થાય તેને શાંત કહેવાય છે. જેનું ૧૭. દૈવ-પુરુષકાર બત્રીસી અંતઃકરણ ઉમદા હોય તે ઉદાત્ત કહેવાય. અપુનબંધક, નસીબ બળવાન કે પુરુષાર્થ બળવાન? આ સમસ્યાનું સમ્યગ્દષ્ટિ વગેરે કરતા પણ ઊંચી ભૂમિકાએ રહેનારા શ્રમણો સચોટ સમાધાન મેળવવા માટે સદીઓથી લાખો-કરોડો લોકો તો વંદનીય છે, પણ તેના મુખકમલમાંથી ઝરતી વચનસુવાસ સતત પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર આસ્તિક જ નહિં કહેવાતા પણ સૂંઘવા યોગ્ય છે. કારણ કે તે સુંઘવાનું સૌભાગ્ય નાસ્તિક લોકોના મનમાં પણ આવી સમસ્યાઓ અવારનવાર અપુનબંધકને જ પ્રાપ્ત થાય છે. ચાલો! શ્રમણ યોગ્ય, ઊભી થતી હોય છે. ગ્રન્થકારશ્રી ૧૭મી બત્રીસીમાં આ શ્રમણવચનપાનયોગ્ય આપણી જાતને બનાવતા જઈએ. બાબતની નિશ્ચય-વ્યવહારના પરિપ્રેક્ષ્યમાં સુંદર મજાની છણાવટ રજૂ કરે છે. વાસ્તવમાં ભાગ્ય અને પુરુષાર્થ બંને બળવાળા છે. ૧૫. સમ્યગ્દષ્ટિ બત્રીસી, નિશ્ચયનયના મતે ભાગ્ય કે પુરુષાર્થ પરસ્પર અપેક્ષા વિના પંદરમી બત્રીસીમાં સમ્યગ્દષ્ટિ જીવનું વિસ્તારથી સ્વતંત્ર રીતે પોતપોતાના કામ કરે છે. જયારે વ્યવહારનય ગૌણ નિરૂપણ કરેલ છે. સમ્યગ્દર્શનના લિંગ, સમકિત પ્રાપ્તિની મુખ્યભાવે ભાગ્ય અને પુરુષાર્થ બંનેને કારણરૂપે સ્વીકારે છે. પ્રક્રિયા. સમ્યગ્દર્શનનો મહિમા, ફળ તથા સમકિતીની સાંસારિક ધર્મપરષાર્થમાં નસીબ કરતા પુરષાર્થ પર ભાર વધારે આપવો પ્રવૃત્તિ બતાવ્યા બાદ સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી જોઈએ. જ્યારે સાંસારિક બાબતોમાં પુરુષાર્થ કરતા નસીબને જોઈએ. જ્યારે સાંસક કરેલ છે. ત્યારપછી અત્યંત વિસ્તારથી ગંભીરપણે શિષ્ટલક્ષણની વધારે મહત્ત્વ આપવું જોઈએ. એટલે જ તો શ્રમણની ભક્તિનો નવ્યન્યાયની પરિભાષાથી અહીં વિસ્તૃત મીમાંસા કરવામાં અવસર સામે ચાલીને શોધવો જ પડે અને શ્રમણ્ય પ્રાપ્ત કરવા આવેલ છે. રાગ-દ્વેષના અત્યંત તીવ્ર પરિણામસ્વરૂપ ગ્રન્થિને માટે અંતરથી મહેનત કરવી જ પડે. ભેદનારા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુ આદિની પૂજા આ ત્રણ ચિહ્ન દ્વારા તે ઓળખાય છે. એટલે ૧૮. યોગભેદ બત્રીસી શ્રમણભક્તિ એ આપણામાં રહેલ સમ્યક્તની નિશાની છે. આ યોગ વિશારદોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને જ શ્રમણનું શું સ્થાન છે તે જણાવવા માટે પૂરતું છે ચાલો! વૃત્તિ સંક્ષેપને યોગ કહેલ છે. ઉચિત પ્રવૃત્તિથી યુક્ત જીવનું ત્રણ લોકના તમામ શ્રમણો પ્રત્યે આપણું હૃદય તરબોળ બનાવી જિનવચનાનુસારે થતું તત્ત્વચિંતન કે જે મૈત્રી વગેરે ભાવોથી દઈએ. સંયુક્ત હોય, તે ચિંતન અધ્યાત્મ કહેવાય. ૧૬. ઈશાનુગ્રહવિચાર બત્રીસી (૧) મૈત્રી=બીજાના સુખની ઇચ્છા. તે ચાર પ્રકારે છે. દરેક આસ્તિકદર્શનકારો કોઈને કોઈ સ્વરૂપે ભગવાનના (૨) કરુણા=બીજાના દુઃખોને દૂર કરવાની ઈચ્છા. તેના ચાર પ્રકાર છે. (૩) મુદિતા=આનંદ. તે ચાર ભેદે છે. (૪) અનુગ્રહ, કરુણા, કૃપા, દયાને સ્વીકારે છે. પરંતુ ભગવાનનો મધ્યસ્થપણુંઉપેક્ષા, ઉદાસીનતા. તેના પણ ચાર પ્રકાર છે. આ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy