________________
જૈન શ્રમણ
૧૨૯
આરાધવા અને મુક્તિના માર્ગે ધપવા પ્રસ્તુત છે અલ્પાંશે સમરાદિત્ય કેવળી ચરિત્રમાં દરેક ભવમાં રાજા વક્તવ્ય.
ગુણસેનના જીવનું ધર્મધ્યાન અને અગ્નિશર્માનું અપધ્યાન, (૧) ઇતિહાસના ઝરૂખેથી : ભૂતકાળના સંયમી તેમજ આ પાળીય
તેમજ પ્રભુ પાર્શ્વનાથચત્રિમાં દરેક ભવમાં મરૂભૂતિના જીવનું સાધકો અને આરાધક ગૃહસ્થોના જીવનમાં ધ્યાનની જ્યોતિ જે શુભધ્યાન અને કઠોર કમઠ્ઠનું અશુભધ્યાન વર્ણવાયેલ છે. રીતે ઝળહળતી જોવા મળે છે તે વિશે અન્વેષણ કરતાં સ્પષ્ટ
ધર્મધ્યાન ધરનારા દેવલોકની ઊંચાઈ પામ્યા અને આર્ત જણાશે કે ભરતક્ષેત્રના ચોથા આરામાં કાળપ્રભાવે અને ઉત્તમ
રૌદ્રધ્યાન કરનારા નરકની નીચાઈએ ઉતરી ગયાના દષ્ટાંતો સંઘયણબળને કારણે અનેક સંયમીઓએ ધ્યાન સાધીને ખરેખર પીરસાયા છે. જયાનંદ કેવળી ચરિત્ર ઉપરાંત આદિનાથ આત્માનું જ પરમાર્થ સાધી લીધું છે. અનાથી મનિના દર્શન પ્રભુનું જીવન ચરિત્ર પણ ખાસ ધર્મધ્યાન સમજવા અવગાહવા રાજા શ્રેણિકને વનવગડામાં એકાકી ધ્યાન કરતી અવસ્થામાં જેવું છે. થયા હતા. ઢંઢણકુમારને ઉચ્ચત્યાગભાવના વચ્ચે મોદક - દુર્ગાનથી ધવલશેઠ, મમ્મણ શેઠ, ભદ્રા શેઠાણી, પરઠવતાં કેવળજ્ઞાન થયું હતું. પરમાત્મા મહાવીરના અનન્ય સુભૂમ અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીઓ દુર્ગતિગામી કેવી રીતે ભક્ત સિંહ અણગારે ધ્યાનયોગ સાધવા હેતુ જ એકાકી બન્યા તેનો ઇતિહાસ સમજવા જેવો છે. વિચરણની અનુજ્ઞા લીધેલ હતી. પ્રસનચંદ્ર રાજર્ષિ ( ધ્યાનયોગ પરંપરા : એક વરસના ચૌવિહાર સ્મશાનભૂમિમાં ધ્યાન કરતા આતાપના લઈ રહ્યા હતા અને
ઉપવાસ કરનારા મુનિ બાહુબલી કે હજાર વરસની છદ્મસ્થ તેમને વિચિત્ર સંકલ્પો-વિકલ્પો વચ્ચે આત્મધ્યાન લાધ્યું હતું. ખાતાખાતાં કેવળી બની જનાર કુરગડુ મુનિરાજ પાસે આત્મનિંદા અને પરપ્રશંસારૂપી શાસ્ત્રીય ધ્યાન હતું જે શુક્લધ્યાનમાં ફેરવાઈ જતાં પંચમજ્ઞાની બન્યા હતા. ઝકરીયા મુનિ, આષાઢાભૂતિ કે ચિલાતીપુત્ર વગેરે મહાત્માઓ પણ શુભભાવના બળે ધ્યાનયોગી બન્યા હતા. ધર્મરચિ અણગાર પાસે કાળધર્મ સમયે કરુણાભરી જીવદયાની લાગણીઓ હતી, તો અનુત્તરવાસી દેવ બન્યા. અમરકુમાર અને અવંતિસુકુમાલ પાસે પ્રશસ્ત ભાવધારાની મૂડી હતી તેથી મૃત્યુ પણ મહોત્સવ બન્યા હતા. પ્રાયશ્ચિત્ત અને વિનય તપના સથવારે અતિમુક્તકુમાર સમવસરણમાં પ્રભુ મહાવીરદેવની સમક્ષ ઇરિયાવહી પડિક્કમતાં બાળમુનિ છતાંય પ્રૌઢ કેવળી બની ગયા હતા. ધન્ના અને શાલિભદ્ર મુનિરાજોએ સર્વજ્ઞની અનુજ્ઞા મેળવી વૈભારગિરિ પર્વતે રાજગૃહી નગરીમાં ધ્યાનની ધૂણી ધખાવી પાદપોપગમ અણસણ કરી દેહત્યાગ કરેલ હતો. બીજી તરફ દઢપ્રહારી, અર્જુનમાળી જેવા સાધકો ઉપશમ ભાવબળે ગુણઠાણે વધ્યા અને મુક્તિ વર્યા છે. વિષમ મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ અંધક મુનિ, સુકોશલ મુનિ કે પાર્થપ્રભુના જીવ કિરણવેગ મુનિરાજે સમતા સાચવી ધ્યાનબળથી આત્મકલ્યાણ સાધ્યાના પ્રસંગો સત્ય છે. ગૃહસ્થોમાં પણ ઇલાચીકુમાર, વલ્કલચિરી, કપિલશાસ્ત્રી, રાજા શ્રીપાળ, જીરણ શ્રેષ્ઠી જિનાગમોમાં બતાવેલી મોક્ષમાર્ગની સાધના ધ્યાન વગેરેની શુભ્ર ભાવનાઓ ઉચ્ચધ્યાનમાં પરિણત થયેલ હતી અને અને યોગ સ્વરૂપ જ છે. વર્તમાન ચતુર્વિધ સંઘમાં યથાશક્તિ, દેવતાઓના સાનિધ્ય પણ પ્રાપ્ત થયાના ઉલ્લેખો જોવા મળે છે. તેનો અભ્યાસ અને તેની ઉપાસના ચાલુ છે.
કાયોત્સર્ગની બેમુદ્દાઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org