________________
જૈન શ્રમણ
૬૯૩
કાલિદાસભાઈના સુપુત્ર પ્રભુદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી પર્યાયનો રાસ તેમ જ આનંદઘનજીની યશોવિજયજી, જોડાયાં તો ખરાં પણ અંતરાત્મા તો જલકમલવતુ નિર્લેપ રહેવા માનવિજયજીની, દેવચંદ્રજીની ચોવીશીઓ પણ અર્થસહિત જ માંગતો હતો.
કરેલી છે. જ્ઞાનની સાથે-સાથે તપની ભૂમિમાં પણ પગરણ મહાન વ્યક્તિનાં જીવન ખડક જેવાં હોય છે. સામાન્ય
માંડ્યાં વિના તેઓ રહી શક્યાં નથી. અઠ્ઠાઈ-નવાઈ-અગિયાર માનવીના જીવનને તોફાનોની બહુ ટક્કર લેવી પડતી નથી.
ઉપવાસ, વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ઓળી, નવપદજીની બહુ બહુ તો કોઈકવાર વાવંટોળ કે કોઈકવાર વર્ષોઝડીનો
ઓળી, કર્મસૂદનતા, પરદેશીરાજાનાં છઠ્ઠ, રતનપાવડીનાં છઠ, સામનો કરવો પડે છે, જયારે મહાસાગરના જળમાં છપાયેલા દીપાવલી તપ, એકમાસી તપ, દોઢ માસી તપ, નાનો-મોટો આ ખડકોને તો રાતદિવસ મહાકાય મત્સ્યોની થાપટો ને પખવાસો, બીજ, પંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ જેવી ભરતીઓટના જબ્બર પછડાટ સહન કરવા પડે છે. આવી
પર્વતિથિઓની આરાધનાહ અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા આપત્તિમાં અણનમ રહેવાનું શુરાતન દાખવવામાં જ તેમના એકાસણાં–આયંબિલ સહિત કરેલ છે. જીવનની સિદ્ધિ હોય છે. ભોગેશ્વર્યને ઠુકરાવી યોગેશ્વર્યની પૂ. સાધ્વીજી મ.ના જીવનમાં જાપ, સ્વાધ્યાય સાથે સાધના કરવા કૃતસંકલ્પી બનેલાં કાંતાબહેનના મનની અડગતા વાંચન-મનન ચિંતનનો ઘણો જ ઉત્કૃષ્ટ ફાળો છે. ફક્ત જૈન જોઈને છેવટે પ્રભુદાસભાઈએ ઉદારદિલે પ્રવજ્યાના પુનીતપંથે જ નહીં પરંતુ જૈનેતરગ્રંથનું પણ વિશાળ-બહોળા પાયા પર પ્રયાણ કરવાની અનુમતિ આપી.
વાંચન અને આત્મમંથન કરી તેઓશ્રી અભૂતપૂર્વની ચિત્તશુદ્ધિ સં. ૨૦૦૯માં અષાઢ સુદ પાંચમના દિવસે
અને આત્મસુખસમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. મુંબઈ-પૂનાઝાલાવાડની રાજધાની સમાન ધ્રાંગધ્રા શહેરમાં કાંતાબહેને ૫. અમરેલી-જેતપુર-ધ્રાંગધ્રા-સુરત વગેરે અનેક સ્થળોએ ૫. યુગદિવાકર આ. ધર્મસુરીશ્વરજી મ. સા.નાં આસાવતિની ચાતુર્માસ કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યા છે. પરમ વિદુષી પ. પૂ. સા. જયંતશ્રીજી મ. સા.નાં પ્રશિષ્યા
તેઓની જ્ઞાનજિજ્ઞાસા–જ્ઞાનપિપાસા અને સાહિત્ય પ્રત્યેની પરમવાત્સલ્યવારિધિ પ. પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.નાં ભક્તિ એવી તો અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ. ચરણકમલમાં પોતાનું જીવન સમર્પણ કર્યું ને તેઓશ્રીનાં શિષ્યા વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ તરીકે સા. પાયશાશ્રીજી મ.ના નામે જાહેર થયાં.
દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ જ્ઞાન-ધ્યાન
છે. જ્ઞાનનાં સાધનોને પુસ્તકોના રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના
સુઘોષા', “કલ્યાણ, ‘ગુલાબ', “જૈન” વગેરે જૈન સાહિત્યમાં દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યાં. ચાર
લેખ દ્વારા પોતાનાં આત્મચિંતનો અનન્ય ફાળો આપી રહ્યાં છે.
દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા-વરઘોડા-રચના દ્વારા પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ‘તત્ત્વાર્થસૂત્ર’, ‘યોગશાસ્ત્ર',
ભણાવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, ‘બૃહતુ-સંગ્રહણી’, ‘ક્ષેત્રસમાસ', | ‘વીતરાગસ્તોત્ર', ‘ઇન્દ્રિયપરાજયશતક', સિંદૂર પ્રકર',
વીશસ્થાનકતપની પૂજા પણ કલાકૃતિની રચના કરાવવા સુંદર
વૈરાગ્યશતક', ‘ગુણસ્થાનક કમારોહ', ‘જ્ઞાનસાર’, ‘અષ્ટકજી' વગેરે સૂત્રોનો
ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહીં, સાથે અર્થની અર્થસહિત તલસ્પર્શી અભ્યાસ ગુરુ મહારાજની નિશ્રામાં કર્યો.
સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે. સાથે સાથે સંસ્કૃત બે બુક, નામમાલા, વ્યાકરણ, રઘુવંશ,
સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કોઈક પૂર્વના કર્મોદયના પાતાંજલિયોગ, શ્રી શાંતિનાથ મહાકાવ્ય વગેરેનો પણ ઊંડો કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકર્મનો ઉદય રહ્યા જ અભ્યાસ કર્યો. પૂના વિદ્યાપીઠની ચાર-પાંચ પરીક્ષાઓ આપી કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છોડીને સતત સાહિત્યમાં તેમાં પણ ઉત્તીર્ણ થયેલ છે.
રત રહેવું એ કાંઈ નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી પૂ. સાધ્વીજી મ.નો કંઠ પણ મધુર છે. શ્રી
મ. આ વાતને આત્મસાત્ કરી લીધી છે. પરમ ઉપકારી
તીર્થકર ભગવંતે પળમાત્ર જેટલો ય પ્રમાદ ન કરવાની આપેલી સીમંધરસ્વામીનું ૧૫૦ ગાથાનું તેમ જ ૩૫૦ ગાથાનું સ્તવન,
દિવ્ય વાણી ને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ સમકિતના સડસઠ બોલની સઝાય અર્થસહિત, દ્રવ્ય-ગુણ
વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ
For Private & Personal Use Only
Jain Education Interational
www.jainelibrary.org