SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૪૦૧ સંઘને વ્યાપક અર્થમાં નિહાળીએ તો વર્તમાન શાસનનાં સાધર્મિક બંધુઓ માટે આ એક વિરાટ કાર્ય પૂજ્યશ્રીએ એવું એકેએક અંગોને તેમણે પરિપુષ્ટ બનાવ્યાં હતાં ને સંઘને તે તે કરાવ્યું કે ત્યારથી જ સાધર્મિક ક્ષેત્રે તેઓશ્રીની ગણના પૂ.આ. ગામ-નગરોમાં વિરાજતા ચતુર્વિધ સંઘરૂપે વિચારીએ તો શ્રી વલ્લભ-સૂરીશ્વરજી મ.સા. સાથે થવા માંડી...આ ઉપરાંત તેની ભક્તિમાં પૂજ્યશ્રી જાગરૂક હતા. આમ, બેય રીતે વિ.સં. ૨૦૧૮માં ગોડીજીમાં પૂજ્યશ્રીએ સાધર્મિક સેવા સંઘની સંઘના હિતચિંતક બનીને તેઓ ખરા અર્થમાં ‘સમર્થ સંઘનાયક' સ્થાપના કરાવી હતી. આ સંસ્થાએ તે કાળે દસ વર્ષમાં રૂા. બન્યા હતા. ૬ લાખથી વધુ રકમ સાધર્મિકોની અન્ન-વસ્ત્ર-ઔષધાદિ (પ) સાધર્મિકોન અપાર વાત્સલ્ય : શાસ્ત્રો કહે જરૂરિયાતમાં વહાવી હતી. વિ.સં. ૨૦૧૬માં વાલકેશ્વર છે કે એક તરફ ધર્મારાધના અને બીજી તરફ સાધર્મિકોની સર્વ પૂજ્યશ્રીએ જૈન ઉદ્યોગગૃહની સ્થાપના કરાવીને મધ્યમવર્ગીય રીતની ઉચિત ભક્તિ. આ બંને બુદ્ધિરૂપી ત્રાજવાનાં બે પલ્લામાં સાધર્મિકોને જીવનનિર્વાહનું સાધન કરી આપ્યું હતું, જે આજે મૂકીએ તો બન્ને પલ્લાં સમાન જ રહેવાનાં!! જેમની ભક્તિનો પણ અનવરત ચાલુ જ છે. આ કાયમી આયોજનો ઉપરાંત મહિમા આવો અદભત દર્શાવાયો છે એ સાધર્મિકો માટે ચાતુર્માસ-અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવોમાં તે તે સમય પૂજ્યશ્રીની લાગણી-વાત્સલ્ય અપાર હતું. વિ.સં. ૨૦૦૭માં પૂરતી પૂજ્યશ્રી હસ્તક થતી સાધર્મિક ભક્તિનો વ્યાપ પણ ખૂબ ૫૦ હજારની જંગી મેદની વચ્ચે આચાર્યપદાર્પણ થયા બાદના વિશાળ હતો, જેમાં ગોડીજી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રથમ પ્રવચનમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેમાં તેમની આ પ્રસંગે થયેલ ૨૫૦ સાધર્મિક કુટુંબની થયેલ અન્ન-વસ્ત્રલાગણી–વાત્સલ્યનાં પ્રતિબિંબ ઝિલાય છે. તેઓશ્રીએ કહ્યું હતું ઔષધાદિ ભક્તિ વગેરે ઉલ્લેખનીય છે. ત્યારે કે “આચાર્ય પદ માટેની પૂર્ણ અનિચ્છા છતાં મુંબઈના શ્રી સંઘના અમુક અંશે ઉપેક્ષિત આ અંગ પરત્વેની સકલ સંઘ, અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓના આગ્રહથી જ્યારે પૂજ્યશ્રીની વિશિષ્ટ લાગણી અને પ્રવૃત્તિ, એમના મેં આ જવાબદારીનો સ્વીકાર કર્યો છે ત્યારે મુંબઈના સમસ્ત સંઘનાયકપદને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી હતી. સંઘ અને તેના મોવડીઓને મારો પ્રથમ અનુરોધ એ છે કે (૬) કરુણાઃ કરુણાના સંદર્ભમાં યાદ કરીએ ભારતના ગૌરવસમા આ વિશાલ નગરમાં બહારથી દેવદર્શન ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થ પરના વસ્તુપાલ મંત્રીશ્વરના પ્રશસ્તિ યાત્રા-ઔષધોપચાર વગેરે કારણે હરહંમેશ સેંકડોની સંખ્યામાં લેખનો બીજો શ્લોક. એમાં મસ્ત કલ્પના કરાઈ છે કે : આવતા આપણા સાધર્મિક ભાઈઓને ઉતારા માટે મુંબઈના જૈન “દેવલોકેશ્વર! ઉપાધિ થઈ છે” ઇન્દ્ર : “શી?” રક્ષક : સંઘને અનુરૂપ ધર્મશાળા અને ધર્માનુકૂલ ભોજન માટે “આપણા નંદન વનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે.” ઇન્દ્ર : “એમ ભોજનાલયની આ ભૂમિમાં જે ઉણપ છે તે સત્વર દૂર કરે. ધર્મ ન બોલીશ. મનુષ્યો પર કરુણા જાગવાથી મેં એને વસ્તુપાલરૂપે અને તેની આરાધના કલ્યાણનો માર્ગ છે, પરંતુ જ્યાં સુધી પૃથ્વીતલને શોભાવવા મોકલ્યું છે.” આ કલ્પનાને અનુસરીએ આપણા સાધર્મિકો અન્ન વિના ભૂખ્યાં રહેતાં હોય પૂરતાં વસ્ત્રો તો પૂજ્યશ્રી માટે ય એવું માની શકાય કે તેઓની પ્રવૃત્તિ વિનાનાં રહેતાં હોય, રહેવાની સગવડ વિનાનાં હોય, કલ્પવૃક્ષને અનુસરતી હતી. ના....ના....ભૂલ્યો. કલ્પવૃક્ષો તો જીવનનિર્વાહ માટે ફાંફા મારતાં હોય અને તેમનાં બાળકો યોગ્ય યાચના બાદ આપે છે. જ્યારે પૂજ્યશ્રીના જીવનમાં તો શિક્ષણથી વંચિત રહેતાં હોય; ત્યાં સુધી એને ધર્મસાધનાની કરુણાના કારણે એવું ય નિહાળવા મળે છે કે જેમાં યાચના સગવડ અને નિશ્ચિતતા કઈ રીતે હોય?” વિના જ અપાતું હોય! - આ તીવ્ર લાગણીના પરિણામે, વિ.સં. ૨૦૧૬માં પુનઃ (૭) જૈનશાસનની પ્રભાવના : તેઓશ્રીની મુંબઈ પધાર્યા ત્યારે તેઓશ્રીએ સતત સાત વર્ષ ભગીરથ અમોઘ ઉપદેશલબ્ધિના બળે વિવિધ સ્થળોએ જૈનશાસનના પુરુષાર્થ-ઉપદેશ આપીને ૫૬ વિશાળ ખંડો, ત્રણ વિરાટ હોલ મહત્ત્વનાં અંગોરૂપ જિનમંદિરો - ઉપાશ્રયો - આયંબિલ યુક્ત પાંચ મજલાની આલિશાન ઇમારત સાધર્મિકો માટે તૈયાર ભવનો-જ્ઞાનમંદિરો-પાઠશાળા-ધર્મશાળા-ભોજનશાળા કરાવી અને તેમાં (૧) ધર્મશાળા, (૨) ભોજનશાળા, (૩) વગેરેનાં અદ્ભુત નિર્માણ થયાં છે. એમાંય જીવનનાં છેલ્લાં જૈન વાડી, (૪) જૈન ક્લિનિક, (૫) જૈન જ્ઞાનભંડારની મુખ્ય વર્ષો દરમ્યાન મુંબઈમાં વિચરીને સ્થળે સ્થળે જિનમંદિરસર્વાંગસુંદર સુવિધા કરાવી. સમયના તકાજાને અનુરૂપ ઉપાશ્રયાદિના નિર્માણ કાજે એમણે જે ભગીરથ પુરુષાર્થ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy