SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ વિશ્વ અજાયબી : આદર્યો હતો એના જ કારણે મોહમયી મુંબઈનગરી મંદિરોથી પૂજ્યશ્રી મંડિત થઈ ગઈ છે. ચેમ્બર-ઘાટકોપર-કાંદિવલી ચતુર્વિશતિ અનુભૂતિસમ્પન્ન આત્મજ્ઞાની, જિનાલય-ભાયંદર બાવન જિનાલય વગેરે દેવવિમાન જેવાં વિશિષ્ટ વ્યવહારકુશળ, સમયજ્ઞ નયનરમ્ય મંદિરો તેઓશ્રીની જ પુનીત પ્રેરણાનાં પરિણામો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલાં જિનમંદિરોની સંખ્યા વિખ્યાત વચનસિદ્ધ, પ્રખ્યાત લગભગ શતાધિક છે. એ જ રીતે મુંબઈ ગોડીજી જૈન પ્રભાવી, પ્રેમપ્રતિમા, સ્નેહમૂર્તિ, ઉપાશ્રય, શાંતાક્રુઝ જૈન ઉપાશ્રય-બોરીવલી જામલીગલી જૈન સ્મિતના જાદુગર, પ્રશાન્તમૂર્તિ, ઉપાશ્રય જેવાં લગભગ ૬૫ ભવ્ય અને આલિશાન આરાધના- સમતાસાગર, ધર્મધ્રુવતારક, સંઘસ્થળો તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિ અને પ્રખર એકતાશિલ્પી, પ્રેમાળ, વાત્સલ્યપ્રેરણાશક્તિના પરિચાયક બની રહે તેવાં છે. મૂર્તિ, શાસનપ્રભાવક, સદાયે હસમુખા સ્વભાવવાળા છે. છેલ્લે છેલ્લે તેઓશ્રીની પ્રેરણાથી સંવત ૨૦૩૩ અને મૂલ રાજસ્થાનના મજલદુનારા નિવાસી લુકડ ગોત્રીય ૨૦૩૪માં યોજાયેલ ઐતિહાસિક અને અજોડ પદયાત્રા સંપ્રત્તિ મહારાજાના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી મહાસંઘો શ્રી શેત્રુંજય તીર્થ પદયાત્રા સંઘ અને શ્રી ગિરનાર પ્રતાપચંદજી અને માતાશ્રી રતનબહેન વરસો પહેલાં ગુજરાતમાં તીર્થયાત્રાસંઘ-એ તો એક યશસ્વી, યાદગાર અને ચિરસ્મરણીય મહેસાણામાં આવીને વસ્યા. આ રીતે બાળઉછેર મહેસાણામાં ઇતિહાસરૂપે સ્થાન-માન પ્રાપ્ત કર્યું છે. એ મહાસંઘોમાં જે સંઘવી પોળમાં થયો. પૂજ્યશ્રીનો જન્મ અજમેર બાવર પાસે ઉદારતાથી સંઘ-શાસનના ને અનુકંપાદિનાં આયોજનો થતાં રાજનગર (વિજયનગર)માં વિ.સં. ૧૯૭૬, ફાગણ સુદ પૂનમ હતાં તેના કારણે તો માત્ર જૈન સમાજમાં નહીં પરંત જૈનેતર ધૂળેટી, તા. પ-૩-૧૯૨૦ની મધ્યરાત્રિએ જ્યારે આકાશમાં સમાજમાં ય એ મહાસંઘો પરત્વે આદર અને સભાવનું એક ઉચ્ચના કર્કના ગુરુના સંયોગના સમયે થયો હતો. દીક્ષા પણ અલૌકિક વાતાવરણ જામ્યું હતું. ઉચ્ચના કર્કના ગુરુમાં થઈ હતી, જે એમ બતાવે છે કે આ બાળક ઉચ્ચપદ એવું ગુરુપદ પામશે અને એ સાચે જ સિદ્ધ આ સર્વ કાર્યોની સાથે સાથે કેળવણીસહાય, હોસ્પિટલ થયું. આપણો આજના આ સમાજમાં એક વિરલ વિભૂતિ તરીકે નિર્માણ સહાય વગેરે સાર્વજનિક કાર્યોમાં ય તેઓશ્રીનું યોગદાન ધાર્મિક આચાર્યપદથી તેઓ વિભૂષિત છે અને બધાને યોગ્ય અભુત રહ્યું છે. તેઓશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં થયેલ શ્રી માર્ગદર્શન આપી રહ્યા છે. શેત્રુજય હોસ્પિટલનું નિર્માણ અનેક યાત્રિકો અને સાધુસાધ્વીજીના માટે આશીર્વાદ બની ચૂક્યું છે. પૂજ્યશ્રી નાના હતા ત્યારે એમના ગુરુદેવ પૂજ્યપાદ વૈરાગ્યવારિધિ, વર્ધમાન આયંબિલ તપોનિધિ, કાંકરેજ આવા પરમપુણ્યશાલી અને ગુણગણનિધાન પૂજયશ્રીના દેશોદ્ધારક આચાર્યદેવશ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાવન ચરણકમલમાં આપણે ભાવપૂર્ણ વંદન કરીએ. બાળકોની ધાર્મિક પરીક્ષા લેવા મહેસાણા પાઠશાળામાં પધાર્યા સૌજન્ય : શ્રી કાંદીવલી જૈન છે. મૂ. સંઘ, ભુલાભાઈ દેસાઈ ત્યારે એ ઝવેરીએ આ “હીરા' ને પારખી લીધો. પ્રથમ રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭ અષાઢ વદિ ૬, તા. ૪-૮-૧૯૩૧ના દિવસે અમદાવાદમાં ૧૧ વર્ષની કુમળી વયમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ હતી. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ સંસારી નામ “પન્નાલાલ' ઉપરથી સંયમી નામ “મુનિ જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેમવિજય' રાખવામાં આવ્યું. “યથા નામ તથા ગુણાઃ' આ એક અનોખું વ્યક્તિત્વ ઉક્તિ પ્રમાણે વિનય, વૈયાવચ્ચ, સેવા સદ્ભાવના, મિષ્ટ તરણતારણહાર સર્વજ્ઞ શાસન શ્રી જિનશાસનમાં ભાષાથી જોતાં જોતાં બધાને પ્યારા બની ગયા. ૩૪ વરસની વર્તમાનમાં વિદ્યમાન આચાર્યગણમાં પરમપૂજ્ય પ્રશાન્તમૂર્તિ ઉંમરમાં તેમનો અમદાવાદમાં પંન્યાસ પદનો ભવ્ય પ્રસંગ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ઊજવવામાં આવ્યો. પૂજ્યશ્રીનો પોતાના ગુરુ પ્રત્યે ભક્તિભાવ સાહેબ અગ્રગણ્ય ધર્મધુરંધર આચાર્યોમાંથી એક છે. પણ અનુપમ અને અનોખો હતો. ૮૪ વર્ષની વૃદ્ધ ઉંમરમાં પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેઓના ગુરુદેવે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy