SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ વિશ્વ અજાયબી : સંયમયાત્રાના ૬૨ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ નિરંતર જ્ઞાનની તેઓ માહેર હતા. કદાચ આ દત્તચિત્તતા એમના અપૂર્વ અને અસ્મલિત આરાધના કરી હતી. પ્રારંભમાં અભ્યાસકાલની નીપજ હતી. દશવૈકાલિક સૂત્ર અભ્યાસના અધ્યયનરૂપે, પછી અધ્યાપનરૂપે, તે પછી દૈનિક બબ્બે ત્રણ- ચાર પૈકી એક હેતુ એ જણાવે છે કે જીવતો મસfમ ત્તિ ત્રણ સમયનાં પ્રવચનો-વાચનાઓરૂપે, નૂતન સર્જનરૂપે અને સદ્ભાગવં ભવ' અર્થાત્ “હું એકાગ્રચિત્ત બનીશ આ હેતુથી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના-પ્રોત્સાહનરૂપે તેઓશ્રીનું સમગ્ર ય ભણવું જોઈએ. પ્રાયઃ દીર્ધકાલીન દૈનિક અભ્યાસથી જીવન જ્ઞાન–સાધનામાં તત્પર હતું. અતિ ઉચ્ચ કક્ષાની સંપ્રાપ્ત આ એકાગ્રતા જિનદર્શનમાં પૂજ્યશ્રીને એવા એકાકાર અધ્યયનરુચિ અને કુશાગ્રબુદ્ધિના બળે, દીક્ષાના પ્રારંભના બનાવી દેતી કે એનાથી સહજ આનંદની સાથે કાંઈક વિશિષ્ટ વર્ષોમાં જ તેઓશ્રીએ વ્યાકરણ-સાહિત્ય-ન્યાય-પ્રકરણો- | દિવ્યાનુભૂતિ પણ થાય. આ સંદર્ભમાં પૂજ્યશ્રીએ સ્વયં લખેલ આગમો અને કર્મશાસ્ત્રો પર અભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું એક પ્રસંગ ટાંકવા જેવો છે. હતું. તેઓશ્રીની અધ્યયન-રુચિ દર્શાવવા માટે એક જ પ્રસંગ જેવું પ્રણિધાન પૂજ્યશ્રી ભક્તિના ક્ષેત્રે ધરાવતા હતા, નોંધવો પર્યાપ્ત થઈ પડશે. વિક્રમ સંવત ૧૯૯૦ની સાલમાં એવું જ પ્રણિધાન પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોમાં ય ધરાવતા હતા. તેઓશ્રી પોતાના ગુરુદેવો સાથે અમદાવાદ–મરચન્ટ આ સંબંધી એક હૃદયસ્પર્શી આશ્ચર્યકારી પ્રસંગ વિ.સં. સોસાયટીમાં વિરાજમાન હતા. એ જ અરસામાં અમદાવાદ ૨૦૩૪ના તેમના પાલિતાણાના ચાતુર્માસમાં બન્યો છે. પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. આગમોદ્ધારક આ. શ્રી (૩) નામનામુકત શાસનપ્રભાવનાઃ પૂજ્યશ્રીની સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિરાજમાન હતા. એ સમયે શાસનપ્રભાવના નામનામુક્ત ને અભિમાનમુક્ત હતી, જે કાંઈ તેઓશ્રી દરરોજ ત્રણ માઇલનો વિહાર કરીને પૂ. સાગરજી થયું છે એ ગુરુકૃપાથી જ થયું છે એવું દૃઢપણે માનતા અને મહારાજ પાસે અભ્યાસ કરવા આવતા અને અભ્યાસ કર્યા બાદ જાહેરમાં કહેતાં. એમના જીવનના યાદગાર સાધર્મિક ભક્તિના પુનઃ ત્રણ માઇલનો વિહાર કરીને સ્વસ્થાને જતા. આમ કાર્યરૂપે, એમની પ્રેરણા-પુરુષાર્થથી મુંબઈ-ભૂલેશ્વરઅભ્યાસની ઉત્કટ તમન્નાના યોગે તેઓશ્રી પ્રતિદિન જવા લાલબાગમાં તૈયાર થયેલ પંચમંજલી જૈન ધર્મશાળાનો ઉદ્ઘાટન આવવાનો છ માઇલનો વિહાર કરતા હતા....આવી અદ્ભુત સમારોહ યોજાયો ત્યારે પ્રવચનમાં પૂજ્યશ્રીએ કરેલ રજૂઆત સાધનાને કઈ સિદ્ધિ ન વરે? આ સંદર્ભમાં ટાંકવા જેવી છે. “સેવા અને સમાજ' સામયિકે તેઓશ્રીએ જીવનભર જ્ઞાનની સાધના અને જ્ઞાનનો એના તા. ૧૩-૬-૬૫ના અંકમાં પ્રગટ કરેલ પૂજ્યશ્રીના પ્રચાર સતત ચાલુ રાખ્યો હતો. સં. ૨૦૩૮માં મુંબઈ પ્રવચનમાંનો એક અંશ અક્ષરશઃ આ મુજબ છે કે :મજગામમાં તેઓશ્રી કાલધર્મ પામ્યા તેના એક દિવસ પૂર્વે, જૈન ધર્મશાળાના આ કાર્યની સફળતાનો સંપૂર્ણ યશ પોતાના તમામ બાલસાધુઓને એકત્રિત કરીને હિતશિક્ષા શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ વગેરે વ્યક્તિઓએ મને આપેલ છે આપતાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે “સાધુજીવનને સફળ એ, સૌ કોઈની ભક્તિ અને લાગણીનું પ્રતિબિંબ છે. બાકી બનાવવા માટે નિરંતર સ્વાધ્યાયમાં તત્પર રહેજો. પ્રમાદ સેવ્યા સાધર્મિક ભક્તિના અંગ તરીકે આ ધર્મશાળાના કાર્યમાં મને જે વિના જ્ઞાનોપાસનામાં આગળ વધજો.” જીવનના અંતિમ દિવસે કાંઈ સફળતા મળી છે તેનું પ્રધાન કારણ મારા પરમ ઉપકારી અભિવ્યક્ત થયેલ આ ભાવના એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રી દાદા ગુરુદેવ પૂ. પ્રવચનપ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રી સમ્યગુજ્ઞાનના કેવા અદ્ભુત અને અપ્રમત્ત આરાધક હતા!!! વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ પરમકૃપાળુ (૨) આરાધનાયોગોમાં પ્રણિધાન કોઈ પણ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપા આરાધના–અનુષ્ઠાન જ્યારે મન-વચન-કાયાનું પ્રણિધાન ઉપરાંત પ્રત્યેક કાર્યમાં સહકાર આપતા મારા નાના-મોટા અર્થાત્ તલ્લીનતા આવે છે ત્યારે એ આરાધના આપણા માટે સાધુઓનો સંપૂર્ણ સાથ છે.” બને છે યોગ. પણ...આવી તલ્લીનતા કાંઈ દરેકને હાથવગી નથી હોતી. એ તો પૂજ્યશ્રી સમા વિરલ આત્માઓને (૪) સંઘહિતચિંતા–સિંદૂર પ્રકર ગ્રન્થ જેની ભક્તિના ફલરૂપે શ્રી તીર્થકરપદની પ્રાપ્તિ થયાનું જણાવે છે એ હાથવગી હોય છે. શું દર્શનાદિ કે શું પ્રતિક્રમણાદિ : મનને શ્રી સંઘની હિતચિંતા કરવામાં પૂજ્યશ્રી ખરેખર અગ્રેસર હતા. વ્યર્થ વ્યાપારોમાં ન જવા દઈને દત્તચિત્તતા કેળવી રાખવામાં Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy