________________
૨૨૪
વિશ્વ અજાયબી :
કે લખલૂટ નિર્જરાના શુભ હેતુથી સંવેગી મુનિઓ ગુર્વાત્તાપૂર્વક (૪૨) ઉછામણીઓ દ્વારા ઊપજ ? સંઘમાળ, કિરણવેગ રાજર્ષિ (પાર્થપ્રભુનો ચોથો ભવ), રામ રાજર્ષિ, ઉપધાન, દહેરાસરની પ્રાણપ્રતિષ્ઠા વગેરે પ્રસંગો ઉપરાંત પ્રભુ મહાવીર કે ભદ્રબાહસ્વામીની જેમ એકાકી વિચરણ પર્યુષણ પર્વાદિમાં ચૌદ સ્વપ્ન દ્વારા દેવદ્રવ્યાદિ ઊપજ તથા દ્વારા પણ શાસનપ્રભાવના-આરાધના કરનારા હતા. સુયોગ્ય વ્યવસ્થા આ. ભદ્રબાહુસ્વામીના કાળથી પારંપરિક આનંદઘન પણ તેવા સાધક થયા છે.
રીતે ચાલે છે. જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય વગેરેની (૩) પારિષ્ઠાપનિકા સમિતિ : નગરો તથા
વ્યવસ્થા અતિ પ્રાચીન છે. ગામોમાં નિકટના ખુલ્લા વિસ્તારમાં ચંડિલ જવાની પ્રણાલિકા (૪૩) લગ્નાદિ પ્રસંગોમાં ધમોત્સવ : રાજા હતી. વાડા વગેરેનો પણ ઉપયોગ સંઘયણબળને કારણે ન દશરથ અને તેના પૂર્વજ રાજાઓ પ્રભુ આદિનાથજીના કાળ હતો. મનકકુમારને પિતા મુનિ શય્યભવસૂરિજીનો પરિચય સુધીમાં જે જે થયા તેમાંના અનેકોએ લગ્નાદિ સાંસારિક પણ ઈંડિલભૂમિની નિકટ થયો હતો. વસ્ત્રો, કાગળો ને વધારો પ્રસંગોના વિલાસને ઘટાડવા, અથવા શુદ્ધબુદ્ધિથી નવ, સાત, પણ ભૂમિમાં પરઠવાતો હતો. જીવન જયણાપ્રધાન જીવાતું હતું. પાંચ વગેરે દિવસોનો પરમાત્મા ભક્તિનો મહોત્સવ કર્યો હતો.
(૩૮) પ્રાસુક પાણીનો વ્યવહાર : એક મત એવો ધર્મમયકાળ વર્તમાનમાં જોવા નથી મળતો. પ્રમાણે ૧૮ પ્રકારનાં અને અન્ય મત પ્રમાણે દસ પ્રકારનાં (૪૪) પ્રતિક્રમણ માંડલી ફક્ત શ્રમણોની : ધોવણનાં પાણી (ચોખા, ફળ, રાખ વગેરેથી સંસક્ત થયેલી તપાનું બિરૂદ ધારણ કરનાર પ્રભુવીરની ૪૪મી પાટને ઉપવાસ, આયંબિલાદિ તપમાં પીવાનો વ્યવહાર શ્રમણસંઘમાં શોભાવનાર જગશ્ચંદ્રસૂરિજી પછીના કાળમાં થયેલ હતો, પણ ઉપાધ્યાય યશોવિજયજી પછીના કાળમાં તેમાં વિજયચંદ્રસૂરિજીના સમયકાળ વિ.સં. ૧૨૮૫ સુધી શ્રાવકોનું દોષ વૃદ્ધિને કારણે હાલ ફક્ત ઉષ્ણજળનો વ્યવહાર છે. સંધ્યાકાળનું પ્રતિક્રમણ અલગ થતું હતું. પાછળથી શ્રાવકોના (૩૯) ઉપધાન તપની આરાધના : પરમાત્મા
ઉલ્લાસને વધારવા તેમનું આવર્જન સાધુઓની માંડલીમાં થયું મહાવીરદેવના નિર્વાણના પછીનાં ૬૦૦ વરૂસ સુધી ઉપધાનની છે. સૂમ સાધનની સુરક્ષા હેતુ શ્રમણોનો પરિચય ગૃહસ્થો આરાધના કરનાર વિધિવાર આલોચના, આજીવનનાં બ્રહ્મચર્ય. સાથે અત્યલ્પ રહેતો હતો. પ્રતિદિન ચૌદનિયમ, અને જીવનમાં શ્રાવકનાં ૧૨ વ્રતો (૪૫) શાસ્ત્રસર્જન-કાર્ય : લલ્લિગ શ્રાવકની ઉચ્ચરનારા દેખાતા હતા. છેલ્લાં ૧૯૫૦ વરસોથી શ્રુતભક્તિથી રનોના પ્રકાશમાં જે પ્રમાણે રાત્રિવેળામાં પણ ઉપધાનતપની આરાધનામાં સામાચારી બદલાણી છે.
આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથોનું સર્જન-કાર્ય ચાલુ હતું તેમ (૪૦) સંદેશાવ્યવહાર : જ્યાં સુધી આધુનિક પૂર્વકાળમાં મહાત્માઓએ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે વાહન-સાધનો ન હતાં, ત્યાં સુધી સંદેશ વ્યવહાર બળદગાડી,
આગમ, ન્યાય, કર્મ સાહિત્ય ઉપર તથા અનેક પ્રકીર્ણક વિષયો ઘોડા, સાંઢણી ઊંટ, હાથી અને વિકલ્પ કબૂતર મારફત ચાલતો ઉપર રાત્રિના ચાંદની પ્રકાશમાં પણ કલમ ચલાવેલ છે. હતો. ખેપિયાઓ પણ એક ગામથી બીજે ગામ સંદેશ પાઠવતા (૪૬) વાદીઓના વિજયો ? પરમાત્મા હતા. અંગ્રેજ શાસનકાળ પછી સંદેશ વ્યવહાર દેશ-વિદેશી મહાવીરદેવની હયાતીમાં ઉપરાંત તેમના પછી પણ ઝડપી બન્યો છે.
વૃદ્ધવાદીદેવસૂરિજી જેવા સિદ્ધાંતરક્ષા કરનારા મહાત્માઓ | (૪૧) જિનવાણી શ્રવણ-કર્તવ્ય : પ્રતિદિન
થયા છે. બ્રાહ્મણો-બૌદ્ધો અને અનાર્ય રાજાઓની સભામાં જિનવાણીના શ્રવણને ખૂબ મહત્ત્વ અપાતુ હતું. સંગ્રામ સોની
અનેકવાર વાદમાં જૈનોએ વિજય મેળવ્યો છે, સિદ્ધાંતરક્ષા થઈ કે પેથડ મંત્રીથી લઈ અકબર રાજા વગેરે પણ નિત્ય પ્રવચન છે. વર્તમાનમાં વાદ-વિવાદ ઘટ્યા છે, પણ વિખવાદો ઊભા શ્રવણ કરતા હતા. પ્રભુ પૂજા-પ્રતિક્રમણ ઉપરાંત તપસ્યા વગેરે કરતાં પણ પ્રવચનદાન તથા જિનવાણી શ્રવણનું મહત્ત્વ વિ.સં. () સાધુઓની ભિક્ષાચય : ૪૨+૫=૪૭ ૨000 સુધી સવિશેષ હતું.
દોષરહિત ગોચરી સંપ્રાપ્ત કરવી તથા જૈન શ્રમણોની સંખ્યા સવિશેષ હોવાથી જૈનેતરોને ત્યાં પણ ભિક્ષાભ્રમણનો વ્યવહાર
રહ્યા છે.
પરીત તપસ્યા વગેરે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org