SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪ વિશ્વ અજાયબી : રંગાયેલું કુટુંબ વાલાણી પરિવાર. કુટુંબના મોભી શ્રી ૭-૭ ધંધા કરતા હોવા છતાં જ્યારે જુઓ ત્યારે નિવૃત્ત જોવા નટવરલાલભાઈ વ્યાવહારિક શિક્ષણના જ્ઞાતા. તેમના સ્વભાવ મળે અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં સેવા આપે તેમજ અને કાર્યકુશળતાથી ગામમાં પ્રિય થઈ પડ્યા. દરેક કાર્યમાં આધિ-વ્યાધિને ઉપાધિથી પીડાતા અનેક વ્યક્તિના શાન્તિદૂત તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનનો વિશેષ ફાળો હતો અને બનીને આપણા ચરિત્રનાયક તેમના જીવનમાં આગળ વધતા એટલે જ ગામની ફઈ તરીકે પંકાયાં હતાં. બે પુત્રી અને એક હતા. ત્યાં તેમનાં ધર્મપત્નીએ સાચા અર્થમાં સાથ નિભાવ્યો ને પુત્ર ઉપર સંવત ૨૦૧૮ માં મહા સુદિ તેરસના દિને ચરિત્રનાયકની ઇચ્છાને માન આપી બાળકોના વૈરાગ્યઘડતરમાં વિજય મુહૂર્ત પસાર થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રનો યોગ છે. તે અને તે તપધર્મમાં જોડાયાં. ૫00 આયંબિલ તપ-૨ વર્ષીતપસમયે તારાબહેને પોતાની કુક્ષિએથી ચરિત્રનાયકને જન્મ અટ્ટાઈતપની આરાધના કરી. ચરિત્રનાયકનાં ધર્મપત્ની આપ્યો. રાજેશ એવું નામ જાહેર કર્યું જયશ્રીબહેન પણ વૈરાગ્યપંથવાસી બનવા થનગની રહ્યાં. પાંચ વર્ષની ઉંમર થતાં પિતાશ્રીએ શાળામાં દાખલ ગુરદેવની પ્રાપ્તિ : સં. ૨૦૫૯ વર્ષના પ્રારંભે ડીસા કર્યો, સાથે સાથે પિતાશ્રીએ પણ સંસ્કાર અને જ્ઞાન ઘડવાનો મુકામે ઉપધાન થાય છે, તેના સમાચાર ચરિત્રનાયકને મળતાં પ્રારંભ કર્યો, પરંતુ બાલ્યાવસ્થાથી જ એકલપણામાં રાચવાને ઘરનાં સભ્યોને કહ્યું ચારિત્રની તાલીમ એટલે ઉપધાન તપ જો ઇચ્છતો ગમે ત્યાં જઈ એકાંતમાં બેસી રહેતો. તમારી દીક્ષાની તૈયારી હોય તો ઉપધાન કરી લો તમને ખ્યાલ આવે દીક્ષા શું ચીજ છે? ત્યાં શું કરવાનું છે? કેવો ત્યાગ? ટર્નંગ પોઇન્ટ : રાજેશને વ્યાવહારિક પુસ્તકો કરતાં કેવી તપશ્ચર્યા ને કેવી દિનચર્યા? આ બધા પ્રશ્નના જવાબરૂપ ધાર્મિક પુસ્તકો અને કથાયોગમાં ખૂબ જ રસ હતો..ગમે તે ઉપધાનતપ આવશ્યક છે. ચરિત્રનાયકનો પરિવાર ઘડીએ જે પુસ્તક હાથમાં આવે તે પુસ્તક પૂર્ણ કરીને જ મૂકે. ચરિત્રનાયકની ઇચ્છાને આધીન હતો, એટલું જ નહી તેમના વાચન તેમનો પ્રિય શોખ હતો. “એક વખતની વાત છે તે વચનના સો ટચના બોલને પાળનારો હતો. તેથી તરત જ તેમના જીવની ભાત છે. સોનેરી પળની વાત ગુરુદેવની તૈયારી કરી. ડીસા મુકામે પ.પૂ. આ. અભયદેવ સૂરીશ્વરજી મુલાકાત.” મ.સા.ની નિશ્રામાં કર્યો ઉપધાન તપનો પ્રારંભ. ગુરુદેવે તેમના મહેસાણા પાઠશાળામાં પ્રવેશ : પૂજ્ય પિતાશ્રી પાસે વૈરાગ્યને મજબૂત બનાવ્યો: ચરિત્ર નાયકને પ્રશ્ન હતો અનેક સંયમની અનુમતિ માંગતાં પિતાશ્રી અને ગુરુદેવની ઇચ્છા ને પૂ. મહાત્માના સંપર્કમાં હતા. કોને જીવન સમર્પિત કરી સંયમ આજ્ઞા સ્વીકારી ચરિત્રનાયક મહેસાણા પાઠશાળામાં દાખલ જીવન જીવવું તેવી દ્વિધા અનુભવતા હતા, ત્યાં પરિવારનાં થયા અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. સભ્યોએ કહ્યું “દોઢ માસથી અમો આ ગુરુદેવના સાનિધ્યમાં વિદ્યાગુરુઓનો પ્રેમ સંપાદન કરવા સેવા ભક્તિના રસિયા છીએ' અમને તો અનુકૂળ આવે છે, સ્વભાવ ગમે છે? છતાં બન્યા. હૃદયની સરળતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે સંવત આપની જેવી ઇચ્છા.” ચરિત્ર નાયકે કહ્યું, “આપનાં ૨૦૩૨ના જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ પ.પૂ.પં. અભયસાગરજી પિતાશ્રી–માતુશ્રીના ગુરુદેવ છે તેમ જ આપણા બને મ.ની કપાથી મેળવી. પૂર્વભવના માતાપિતાને મળ્યા. સં. ભાઈઓના ગુરુદેવ છે તેથી આપણને કંઈ તકલીફ ન હોય ૨૦૪૯માં ફરી પાલનપુર પાઠશાળામાં જોડાયા અને દ્વિતીય પરંતુ આટલા પૂ. મહાત્માઓ જે મારા પરિચિત ને ઉપકારી પુત્રરત્નને જન્મ આપ્યો ને તેનું નામ અર્પિત પાડ્યું. તે નામ છે તેમાં પૂજ્યશ્રી પરિચિત જરૂર છે, પરંતુ ઉપકારની દૃષ્ટિથી પાછળ પણ કંઈક ભાવિસંકેત હશે, કારણ કે આપણા હું ગુરુદેવની નિકટતમ આવેલ નથી, તેમજ ઉદારતાની દૃષ્ટિમાં ચરિત્રનાયક જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક શક્તિના સ્ત્રોત હતા | ક્યારે કંઈ જોયું નથી છતાં તમારી બધાની ઇચ્છા હોય તો અને મંત્ર-તંત્ર નિપુણતા મેળવવા તેમના જીવનની લઘુતા પણ મારી ના નથી કારણ કે મારા પિતાશ્રીના ગુરુદેવ તે મારા જોવા જેવી છે. સં. ૨૦૫૦ માં અમદાવાદને તેમના જીવનનું ગુરુદેવ જ હોય.” બસ નિર્ણય લેવાઈ ચૂક્યો ને ગુરુદેવને કર્મ-ધર્મક્ષેત્ર બનાવી પાઠશાળામાં અધ્યાપન, સાધુ-સાધ્વીને જીવન સમર્પિત કરવું તે પાકું થઈ ચૂક્યું. ત્યાં તો વર્ષ પૂર્ણ અધ્યાપન, વિધિવિધાન ક્ષેત્ર, આગવું નામ, માસિક પ્રકાશનથી થવાની તૈયારીમાં હતું. પ્રખ્યાતિના ગગનમાં વિહરવું, સોના-ચાંદીના, ધીરધારના, કલ્યાણક ભૂમિની સ્પર્શના : ચરિત્રનાયક ટ્રાવેલ્સના અને લોટરી-વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. એક સાથે ધર્મપત્નીના વચનથી બંધાયેલ હતા. આપણા ચરિત્રનાયકમાં તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy