SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૬૫ ગુણ જોવા મળ્યો છે. ‘વચનના ખૂબ પાક્કા’ વચન આપે નહીં પ્રિય પદાર્થ (૧૧) મૃત્યુ મહાયાત્રા (૧૨) રવિકથા હરે વ્યથા આપ્યા પછી ફરે નહીં......ધર્મ- પત્નીએ એક વર્ષ સાથે (૧૩) રવિયોગ પ્રશ્નમંચ (૧૪) ઉદય સોમ અષ્ટાહિક સમેતશિખરની યાત્રા કરવાની માંગણી કરેલ....આપણા (૧૫) એક જ આશરો તમારો. ચરિત્રનાયકનો પરિવાર એકલો જ સમેતશિખર-રાજગૃહિ, કાવ્યશક્તિ : અનેક ગેહુલિ-પદ્ય-સજઝાયની સાથે ચંપાપુરી -પાવાપુરી તીર્થયાત્રાએ પહોંચ્યો ને દર્શનશુદ્ધિ કરી. પરમાત્માની ચોવીશીની રચના પણ ચરિત્રનાયકે કરેલ છે. સંયમમાર્ગે પ્રયાણ : સંવત ૨૦૫૯ ફાગણ સુદી ૨ વિધિવિધાન ક્ષેત્ર : અનેક ગામ-નગરમાં પ્રતિષ્ઠાના વાલાણી પરિવાર પહોંચ્યો ખીમત મુકામે અને ગુરુદેવની દરેક પ્રકારનાં પૂજનો ભણાવી પોતે પરમાત્મા ભક્તિમાં લીન પાસે માંગણી કરી-“અમારા ભાઈને આપનાં શરણોમાં આવવું બની અનેકને પરમાત્મરસિક બનાવેલ છે. છે ને સંયમનો વેશ ધારણ કરવો છે ને પરમાત્માના પંથે ૧૦૮ પાર્શ્વનાથ ધામ : ૧૦૮ પાર્શ્વનાથ સહ શ્રી ચાલવું છે તો આપ મુહૂર્ત પ્રદાન કરો.” ગુરુદેવે ચૈત્ર વદ વાસુપૂજ્ય જિનાલયની નિર્માણની પ્રતિષ્ઠા કરાવેલ છે. ૫ નવસારી મુકામે દીક્ષા- પ્રદાનનું મુહૂર્ત અર્પણ કર્યું. સમગ્ર પરિવારના આશીર્વાદ મેળવી પોતાનો પથરાયેલો કારોભાર શાસનકાર્ય : અનેક આત્માને સમ્યગુજ્ઞાન આપી આટોપી આપણા ચરિત્રનાયક પોતાના સર્વ પરિવાર સાથે વૈરાગ્ય મજબૂત કરી પરમાત્માના માર્ગે પ્રયાણ કરવામાં પ્રેરક નવસારી મુકામે સં. ૨૦૫૯, ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે ને બનેલ છે. ગૃહાંગણે જિનમંદિર નિર્માણ કરી પરમાત્માને શુભ મુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે પરિવારનાં પાંચ સભ્યો સંસારી હૃદયમાં બિરાજમાન કરેલ છે. સામાયિક બેંકની સ્થાપના કરી મટી સંયમી બન્યા. ચારિત્ર ને સાધર્મિક પ્રત્યે તેમના હૃદયનો ભાવ દર્શાવ્યો છે. માસિકપત્ર શરૂ કરી જ્ઞાનપ્રચારની રસિકતા દર્શાવી છે. અભ્યાસક્ષેત્ર : રવેલ-ભાભર-મહેસાણા-મુંબઈ--બીકાનેર ચરિત્રનાયકનું જીવન જોતાં અનેક ગુણો પ્રદર્શિત થાય છે. કર્મક્ષેત્ર : રવેલ-અમદાવાદ-પાલનપુર-ઝીંઝુવાડા-મુંબઈ --આલેખન : શ્રી પ્રિય-આગમરત્ન વિ.મ.સા. ઉમેદપુર-થરાદ -સતલાસણા ધર્મપ્રચાર ક્ષેત્ર : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, રવિરાજ પરિવાર સંચાલિત અહમ્ પ્રભાવક ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સૌજન્યથી સાહિત્યક્ષેત્ર : ચરિત્રનાયકે સં. ૨૦૩૮ માં પ્રથમ પ.પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિ સમુદાયના ૫. પ્રકાશન કરેલ વાવણી કરી લો કે “પૂન્યની ચાવી પ.પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિ મ.સા.નાં ‘શિક્ષણની સાચી દિશા'. ઉપરોક્ત ત્રણ પ્રકાશનો બાદ સં. ૨૦૪૪ માં ઉમેદપુરથી સુન્દરમ્ નામના માસિકનો પ્રારંભ શિષ્યરત્નોની તપસ્યાની અનુમોદના કર્યો પરંતુ રજિ. સં. ૨૦૪૬ માં થરાદ કરાવતાં સુન્દરમાંથી પ.પૂ. આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.સા.નાં અહમ્ સુન્દરમ્ માસિક નામ રાખી ચાલુ રાખ્યું. આજે શિષ્યરત્નો પૂ. મુનિશ્રી જયબોધિવિજયજી મ. છેલ્લાં એકવીશ ભારતભરનાં ૧૧ રાજ્યો અને આફ્રિકા-અમેરિકા પણ તે વર્ષથી અદમના પારણે અટ્ટમ કરે છે. દર સાલ મૌનપૂર્વક માસિક જાય છે. તે માસિકમાં અનેક વિશેષાંક પણ સુંદર સોળ ઉપવાસ તો ઓછામાં ઓછા હોય જ. સંયમજીવનમાં મહેનત કરી પ્રકાશન કરેલ છે. ત્રીસ ઉપવાસ બે વાર તથા ૩૪ અને ૪૫ ઉપવાસની ભીષ્મ (૪) “સ્વાધ્યાયસંહિતા–ભા. ૧” (૫) “પદ્માવતી- તપસ્યાઓ પણ કરી છે. માણીભદ્રવીર મહાપૂજન-હવન” (૬) મંગલાચરણ (૭) સુણો બીજા શિષ્યરત્ન પૂ. શ્રી હેમબોધિવિજયજી મહારાજ મેરે પરમાત્મા. (૮) “મૃત્યુ મહાયાત્રા” (૯) “રવિયોગ જેઓ સંસારીપણામાં હાર્ટના સ્પેશ્યાલિસ્ટ ડૉ. તરીકે જાણીતા પ્રશ્નમંચ' (૧૦) “રવિકથા હરે વ્યથા' (૧૧) “ઉદય સોમ હતા. ફર્સ્ટક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ હતા. તેઓએ સિદ્ધિતપ અષ્ટાદ્વિકા'. તેમજ વીશસ્થાનક તપ કરેલ છે. દીક્ષા લેવા માટે છઠ્ઠના | (૮) તારે તે તીર્થ, (૯) ગુણ વૈભવ (૧૦) જિનાગમ પારણે છઠ્ઠ નવ મહિના સુધી કરેલ છે. અમદાવાદની વાડીલાલ કર્ણાટક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy