________________
જૈન શ્રમણ
૧૭૫ સહુની વચ્ચે છતા સહુથી અલિપ્ત રહીને શ્રુતની C.A. સુધીનો વ્યવહારિક અભ્યાસ કરીને યૌવનના દુનિયામાં મગ્ન બનીને જ્ઞાનાનંદમાં મહાલતા, ગંભીરતા, મનમોહક મહેલના મુસાફર બનવાને બદલે સંયમજીવનના સરળતા, નમ્રતા, નિખાલસતા, જેવા ગુણોના સ્વામી અલગારી શિખર સાધક થવા થનગનતાં પૂજ્ય મુનિશ્રી અજિતશેખર વ્યક્તિત્વસંપન્ન એવા પૂજ્ય આચાર્યદેવ બહુમુખી વ્યક્તિત્વ વિજયજીનું સંયમજીવનનું ઘડતર પૂ.આ.દે.શ્રી વિજય દ્વારા પોતાનું આગવું સ્થાન જૈન શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં ભુવનભાનુસૂરિ મ.સા., પૂ. ગચ્છાધિપતિ આ.દે.શ્રી વિજય સતત આપી રહ્યા છે. તે સાથે બનાસકાંઠા, મરૂભૂમિ જયઘોષસૂરિ મ.સા., પૂ. આ.દે.શ્રી વિ. અભયશેખરસૂરિ મ.સા. (મારવાડ), સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે વિચક્ષણ ક્ષેત્રમાં આદિ ગુરુ ભગવંતોએ પ્રેમ-વાત્સલ્ય લાગણીથી વૈરાગ્યની સાથે ચાતુર્માસ તપ, ઉપધાન, પ્રતિષ્ઠા, ઉજમણા, દીક્ષા, શાસ્ત્રના જ્ઞાનનું અવગાહન કરાવ્યું. જેના પ્રભાવે સંયમજીવનમાં છ'રીપાલિતસંઘ, જ્ઞાનભંડારનિર્માણાદિ અનેકવિધ શાસનની - અનેક પ્રકારની સંપદા, ચતુર્વિધ શ્રીસંઘના આદર-બહુમાન, ઉન્નતિના કાર્યો કરી રહ્યા છે.
પ્રીતિસંપદા, આચાર સંપદા પ્રાપ્ત કરી, દેવ-ગુરુ કૃપાના બળે સૌજન્ય : કુલદીપીકા પૂ. સાધ્વી શ્રી પરમરુચિશ્રીજી મ.ના
સમર્પણભાવ, સ્વાધ્યાય, સાધના, સ્વચ્છતા, સ્વસ્થતા, સંયમજીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબહેન કાળિદાસ
સાત્ત્વિકતા, સ્વાત્મશુદ્ધિ આદિ સંસ્કારને આત્મપ્રદેશ સાથે દઢ ભીખાલાલ પરિવાર તિલક રોડ, ઘાટકોપર (પૂર્વ) મુંબઈના તરફથી
કર્યા...પોતાના આત્માને નવનિધાનમય-પરમગુરુ-ગુરુદેવની
આજ્ઞાને વફાદાર, પવિત્રતા, પ્રસન્નતા, પ્રભાવકતા, પુણ્યાત્યતા, સરળતા નમતા. વિદ્વત્તા આદિ અનેક ગુણના ભંડાર પ્રામાણિકતા. પ્રજ્ઞાતિશય, પરમ ઔદાર્યનિધિ, પરમ આચાર પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય સંપન્નતા બનાવ્યો. અજિતશેખરસૂરિજી મહારાજ સાહેબ - પૂજ્ય ગુરુદેવનો આજ્ઞાંકિત આ મહાત્મા જ્યાં પણ
અંજન! તું CAની ડીગ્રી મેળવીશ તો તારા થોડા ચાતુર્માસ કરે છે ત્યાં સકલ શ્રીસંઘ સમક્ષ જ્ઞાનવાણીની થતી રૂપિયાના કમિશન માટે કંપનીએ કરેલ આરંભ-સમારંભના પાપ
રસાળશૈલીથી રજૂઆત કે જેમાં ક્યાંય પાંડિત્યની પ્રચૂરતા ન ઉપર તું સિક્કો લગાવીશ? આવા પાપ કરીને તારે કેટલી આવે. ભાષાના આડંબર વિનાની રજૂઆત આદિ દ્વારા શ્રોતાવર્ગ દુર્ગતિઓમાં રખડવું છે? આત્માને કેટલા કર્મોના ભારથી ભારે
ભીંજાઈ જાય, પ્રભુવચન-શાસન પર બહુમાન ભાવના અંકુરા કરવો છે?' પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ વિજય ભવનભાનસરિ પ્રગટી જાય. આ પ્રવચન પદ્ધતિની સાથે ચતુર્વિધ સંઘને મહારાજ સાહેબે પૂ. ભાઈ મહારાજશ્રી અભયશેખર વિ.મ.ને
સ્વાધ્યાયઉપયોગી ગ્રંથોના સરળ ભાષામાં અનુવાદ કર્યા છે માસખમણના પારણાર્થે આવેલ પુજ્યપાદ ગુરુદેવશ્રીની જેમકે સ્વાવાદ મંજરી, પૂજ્ય સૂરિપુરંદર આ.શ્રી હરિભદ્રસૂરિ સંયમયુક્ત વૈરાગ્યવાણીથી ભીંજાયેલા અંજને કહ્યું–‘તો પછી શું
મહારાજ રચિત દાર્શનિક ગ્રંથ ધર્મસંગ્રહણી ગ્રંથ ભાગ-૧ તથા કરું?'
ભાગ-૨ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત
પ્રતિમા શતક ગ્રંથ, શ્રી નંદિસૂત્ર મલયગિરિજી ટીકાના વિષમપદ પૂજ્યપાદ ગુરુદેવશ્રી-સંસાર છોડી દે.
ભાવાનુવાદ, પર્યુષણના પહેલા ત્રણ દિવસ તથા પર્યુષણના અંજન : માતાજી હા પાડે તો સંસાર ત્યજી સંયમ ચોથાથી સાતમા દિવસના પ્રવચનનો (પ્રતાકાર) શ્રી શ્રદ્ધા વિધિ સ્વીકારું અને તે સમયે ધન્યમાતા સુશીલાબહેને કહ્યું “સાહેબજી! ગ્રંથ (જેને લાઈફ મેનેજમેન્ટ કોર્નરૂપ મહત્તા સમજાવીને) પ્રગટ એને દીક્ષા લેવાની ભાવના હશે તો હું તેને અંતરાયભૂત નહીં
કરાયા. શ્રીસંઘ સભ્યના મુખમાં રમતાં કર્યા. ગુજરાતી ભાષામાં બનું...અને તે વિ.સં. ૨૦૩૩નો ધન્ય દિવસ...ધન્ય ૫૦ પુસ્તકો હિન્દી ભાષામાં ૨૦ પુસ્તકોના માધ્યમે પળ...પૂજ્યપાદ ગુરુદેવ આ.ભ.શ્રી વિજય ભુવનભાનુસૂરિશ્વરજી
I tવજય ભુવનભાનુસૂરિશ્વરજી પ્રભુશાસનના તાત્ત્વિક પદાર્થ સ-રસ સરળ રીતે સર્વજનસમક્ષ મહારાજની પ્રેરણા જૈન જગતમાં અજોડ વિદ્વત્તા. અદ્ભુત ઉદારતાથી ખુલ્લા કર્યા છે. પ્રવચન શૈલી, સરળતા આદિ અનેક ગુણોથી વિશિષ્ટ એવા શ્રી અજિતશેખરવિજયજી મહારાજરૂપે શ્રીસંઘ હૃદયમાં સ્થાન
બાહ્ય આડંબર કરતાં આંતરિક આરાધનાને પ્રિય કરતાં પામ્યા. જેમના પરિવારમાંથી ચાર દીક્ષિત અને ચારેય
આવા બહુશ્રુતધર મહાત્મા માટે શ્રી સંવેગરંગશાળા ગ્રંથકાર
હૃદયના ઉદ્ગાર કાઢે છે. ઝળહળતા આચાર્ય મહારાજ સાહેબ....
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org