________________
જેન શ્રમણ
૨૭૫ નિષ્ણાત હતા. જ્ઞાનભંડારોના વ્યવસ્થાપનમાં અને સંશોધનમાં રાસાઓના કથાસાર આપ્યા છે, જેથી અપરિચિત શબ્દયુક્ત તેમનાં યોગદાન ખૂબ જ ગણનાપાત્ર રહ્યાં છે. હસ્તલિખિત મૂળ રાસને સમજવામાં સરળતા સાંપડી રહે. કથાસારની ગ્રંથોની વર્ણનાત્મક સૂચિ તૈયાર કરવામાં તેમનાં ખંત અને ચરણનોંધમાં આપેલી ઐતિહાસિક ટિપ્પણીઓ ઉપયોગી માહિતી ધીરજ તેમ જ અભ્યાસનિષ્ઠા અને મૌલિક દૃષ્ટિ ખસૂસ જોવાં પ્રસ્તુત કરે છે. પુસ્તકાંતે આપેલો “કઠિન શબ્દાર્થ સંગ્રહ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ને પ્રાકૃતમાં તેમનાં ઘણાં સંપાદન ગુરુવર્ય સમભાવી વાચકને સહાયભૂત નીવડી રહે છે. મનિશ્રી ચતુરવિજયજી સાથે થયેલાં છે : ધમબ્યુદય વિજયેન્દ્રસુરિનો ગ્રંથ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં (૧૯૪૯) અને વસુદેવદિંડી (૧૯૩૦-૩૧) વગેરે. આ (૧૯૩૭) ઇતિહાસ અન્વેષણમાં અનોખી ભાત ઉપસાવે છે. લખનારને વિદ્યાવાચસ્પતિના શોધકાર્ય દરમ્યાન વખતોવખત હાંસ મિશ્રિત એવા આ નાના ગ્રંથમાં પર્યાલમાં લાંબા એમનાં માર્ગદર્શન સંપ્રાપ્ત થતાં રહેતાં હતાં. અમદાવાદ સ્થિત
કાળ સુધી શાસનસ્થ રહેલા અને પશ્ચિમી ક્ષત્રપોથી ખ્યાત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની
રાજવંશના મહાયોદ્ધા રાજા રુદ્રદામાના રાજકીય વ્યક્તિત્વનો સ્થાપનામાં એમની પ્રેરણા ધ્યાનાઈ રહી છે. એમનો હસ્તપ્રત
વિગતવાર પરિચય ઉપરાંત શક જાતિનું મૂળ, શક પ્રજાના સંગ્રહ પણ એમણે આ સંસ્થાને ભેટ આપ્યો છે.
ભારતાગમન, સુદર્શન તળાવ, રુદ્રદામાનો ગિરિનગરનો રોલલેખ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધન- જેવી ધ્યાનાર્ય બાબતોને વિશેષરૂપે પૃથકકૃત કરી છે. સામગ્રી (૧૯૭૩) એ મુનિશ્રી જિનવિજયજીનો અમૂલ્ય ગ્રંથ
જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ અને ૨ (૧૯૫૨ છે. વિક્રમ સંવતના દશમા શતકથી ઓગણીસમાં શતક સુધીના અને ૧૯૮૦) એ ત્રિમનિના અન્વેષણકાર્યને આપણી પ્રત્યક્ષ કરે શકવર્તી ગ્રંથોનો મિતાક્ષરી પરિચય આ ગ્રંથમાં છે. ઉપરાંત
છે. આ ત્રણ મુનિ છે : દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને લેખનપર્વત, ગ્રંથપ્રશસ્તિઓ, સિક્કાઓ, શિલાલેખો, સ્થાપત્ય
ન્યાયવિજયજી. આ બંને ભાગમાં ૧૨00 વર્ષનાં જૈનાચાર્યો, તેમ જ ગુજરાત બહારના રાજ્યના ઇતિહાસમાં ગુજરાતને
જૈન મુનિવરો, સાધ્વીજીઓ, રાજવીઓ, શેઠ-શેઠાણીઓ, સ્પર્શતી બાબતોની નોંધ, વિદેશી સાહિત્ય, પ્રસંગો સાથેની
વિદ્ધતુપુરૂષો, દાનવીરો, વિવિધ વંશો, સાહિત્યનિર્માણ, સાલવારી વગેરે વિગત પ્રસ્તુત કરીને અનવેષણકાર્યને ઉપાદેયી
લેખનકલા, તીર્થો અને તેનાં માહાભ્ય, વિધવિધ ઘટનાઓ જેવી માર્ગદર્શન અંકે કરવાની સુવિધા સંપડાવી આપી છે. મુનિશ્રી
ઇતિકૃતિ બાબતોના આધાર-પરિચય આપવામાં આવ્યા છે, જિનવિજયજી ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના
જેથી તત્કાલીન સાંસ્કૃતિક પ્રવાહોની ઠીક ઠીક માહિતી આપણી મહાત્મા ગાંધીજીએ કરી ત્યારે પહેલપ્રથમ શરૂ થયેલા
પ્રત્યક્ષ થાય છે. હજી આ અંગેનું અનુકાર્ય ચાલી રહ્યું છે અને શોધવિભાગ-ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના પ્રાધ્યાપક અને
સંભવતઃ ગ્રંથકાર્યરૂપે તે પ્રકાશિત પણ થયું હોય. સમગ્ર અધ્યક્ષ હતા, જે વિભાગ ચાર દાયકાના અંતરાલ પછી પુનશ્ચ
ગ્રંથતીર્થ ગુજરાતી ભાષામાં વિશિષ્ટ ભાત અંકે કરતું ‘ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ તરીકે ૧૯૬૩થી આ
ભગીરથકાર્ય સીમાચિહ્નરૂપ બન્યું છે–બનશે. લખનારના વડપણ હેઠળ કાર્યરત થયો છે.
અહીં ઉલિખિત ગ્રંથવિશેષ મારફતે આધુનિક જૈન વિદ્યાવિજયજીનો ગ્રંથ સૂરીશ્વર અને સમ્રાટ (૧૯૧૯)
શ્રમણોએ ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં નિરૂપણમાં આપણા રાજ્યને રાષ્ટ્ર સાથે લૂતાતંતુની જેમ સાંકળી લે છે.
યથાશક્તિ પણ ધ્યાનયોગ્ય યોગદાન બહ્યું છે એની અવશ્ય આમ તો આખુંય પુસ્તક હીરવિજયસૂરીશ્વર અને બાબુરી નોંધ આપણે લેવી રહી. આ ઉપરાંત ઘણા જૈન સાધુઓએ બાદશાહ અકબરના જીવન તેમ જ કારકિર્દી ઉપર ઇતિહાસી
પોતપોતાનો વિશિષ્ટ ફાળો સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં સંશોધનપ્રકાશ પાથરે છે. ઉપરાંત તત્કાલીન રાજકીય અને સાંસ્કૃતિક
સંપાદન દ્વારા તેમ જ વિવિધ પ્રકારના લેખ-નિબંધ મારફતે માહિતીથી આપણને ઉજાગર કરે છે.
આપ્યાં છે. અહીં આ નોંધમાં પ્રસિદ્ધ થયેલાં માત્ર ગુજરાતી ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૧ અને ૨ (૧૯૧૯) પુસ્તકોની સમાલોચનની મર્યાદા સ્વીકારી હોવાથી ઘણા અને ભાગ ૩ (૧૯૨૧) અને ભાગ ૪ (વિદ્યાવિજયજીના જૈનાચાર્યોનાં કે જૈનશ્રમણોનાં શોધકાર્યનો ઉલ્લેખ કરી શકાયો સહયોગમાં ૧૯૨૨) મુનિશ્રી વિજયધર્મસૂરિના અન્વેષણકાર્યનો નથી, ક્ષમાપ્રાર્થના સાથે. સમૃદ્ધ પરિપાક છે. આ ચારેય ભાગમાં પ્રારંભે સંગૃહીત
ભ કાર્ય ચાલી રહ્યું છે
ગ્રંથકાર્યરૂપે તે
પુનશ્ચ ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org