________________
૩૪૪
વિશ્વ અજાયબી :
આગમવાચના શ્રી દેવદ્ધિગણિના નેતૃત્વમાં સમગ્ર આગમોના અપાઈ. તેમની પ્રજ્ઞા એટલી તીવ્ર હતી કે તેમણે એક દિવસમાં સંકલ્પરૂપે લિપિકરણ સાથે અપૂર્વ રીતે થઈ. *
હજાર શ્લોક કંઠસ્થ કરેલ! THE “આગમોદ્ધારક”, “પ્રખર ભાષ્યકાર' : આ. કાન્યકુન્જના “આમ” રાજા તરફથી આ. બપ્પભટ્ટસૂરિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
અને ગૌડ દેશના રાજા ધર્મરાજ તરફથી બૌદ્ધ વિદ્વાન તેમનો વલભી સાથે સંબંધ હતો. આપશ્રી આર્ય વર્ધનકુંજરનો છ માસ શાસ્ત્રાર્થ ચાલ્યો, અંતે આ. બપ્પભટ્ટનો સુહસ્તિસૂરિની પરંપરામાં થનાર વજસેનશાખીય હોવાની વિજય થવાથી તેમને ‘વાદિકુંજર કેસરી’નું બિરુદ મળ્યું અને સંભાવના છે. શ્રી સિદ્ધસેનગણિએ તેમની ભાવપૂર્ણ શબ્દોમાં જ
એનશછિએ તેમની ભાવપષ્ટ શબ્દોમાં જૈનધર્મનો મહિમા વધ્યો. તેમણે બાવન ‘પ્રબંધ' લખ્યાં છે. પ્રશંસા કરી છે. તેમાંથી ઉપરોક્ત વિશેષણો સાંપડે છે. તેમનો તેમણે ઘણા રાજાઓને બોધ કરી જૈનશાસનની મહત્તા જન્મ વીરનિર્વાણ સં. ૧૦૧૧માં, યુગપ્રધાનપદ વિ.સં. વધારી હતી તેથી તેમને મળેલ અનેક બિરુદોમાં એક ૧૦૨૫માં, કાળધર્મ વિ.સં. ૧૧૧પમાં ૧૦૪ વર્ષે થયો હતો. “રાજપૂજિત' પણ હતું.
આગમના વ્યાખ્યાગ્રંથોમાં નિયુક્તિ પછી ભાષ્યનો ક્રમ ‘વિમલપતિ', ‘તત્ત્વાદિત્ય', “ન્યાયશૈલી ટીકા આવે છે. નિર્યક્તિ અને ભાષ્ય પ્રાકૃતમાં પદ્યબદ્ધ છે. નિયુક્તિની રચયિતા અગ્રેસર' : પૂ.આ.શ્રી શીલાંકસૂરિજી તુલનામાં ભાષ્ય અર્થને વધુ સ્પષ્ટ કરે છે. ભાષ્યની રચના
મહારાજ નિર્યુક્તિ પર થઈ છે. પૂ. શ્રી જિનભદ્રગણિજી વિશિષ્ટ
સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પર તેમનું પ્રભુત્વ ભાષ્યકાર હતા, તેમના ૯ ગ્રંથો મળે છે.
હતું. આચારાંગ સૂત્ર (૧૨,૩૦૦ શ્લોક) અને સૂત્રકૃતાંગસૂત્ર પર “મહાનિશીથસૂત્રના પુનઃ જીર્ણોદ્ધારક' : (૧૩૩૨૫ ગ્રંથપ્રમાણ)ની આજે મળતી વિશાળ ટીકાઓ તેમની
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ વિદ્વતાનું સુફળ છે, જેની રચના પ્રાયઃ વિ. સં. ૯૦૭માં થઈ
પ્રકાંડ વિદ્વાન, પ્રખર તર્કવાદી, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના છે. તેમણે મોટાભાગના ગ્રંથો ગાંભુ ગામે રચ્યા છે. ગ્રંથકાર હતા. દીક્ષાગુરુ જિનભટ્ટ (જિનભદ્ર) હતા. જન્મ પણ સિદ્ધવ્યાખ્યાતા’, ‘વ્યાખ્યાતચૂડામણિ' : ચિત્રકૂટ નિવાસી અગ્નિહોત્રી હતા. ચિતોડનરેશ જિતારીના
આ. શ્રી સિદ્ધર્ષિસૂરિજી મહારાજ રાજપુરોહિત હતા. તેમણે ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા છે અને તેમાં
શ્રીમાલ ગોત્રમાં શ્રીમાલપુર (ભિન્નમાલ)માં જન્મેલા દરેક વિષયને આવરી લીધેલ છે. તેમાં “સમરાઈઐકહા’ નામનો
મૂળ “સિદ્ધ'નામ ધરાવતા આ. શ્રી સિદ્ધર્ષિસૂરિજી રાજા વિરાગ્યજનકગ્રંથ અજોડ છે.
ધર્મપાલના મંત્રી સુપ્રભદેવના પૌત્ર હતા. પિતા શુભંકર, માતા આ પૂર્વે આ. દેવર્કિંગણિએ ૮૪ આગમો સહિત
લમી, પત્ની ધન્યા. ‘શિશુપાલવધ’ મહાકાવ્ય લખનાર પ્રસિદ્ધ મહાનિશીથસૂત્રને પુસ્તકારૂઢ કરેલું પરંતુ તે સૂત્ર ભેજ-ઉધઈ- મહાકવિ માઘ તેમના પિત્રાઈ ભાઈ હતા. સડાને કારણે વેરવિખેર થઈ જતાં તેનો પૂર્વાપર સંબંધ જોડી પૂ.
| ‘સિદ્ધીને જુગારની ટેવ હતી, આથી માતા લક્ષ્મીએ એક શ્રી હરિભદ્રસૂરિએ “મહાનિશીથસૂત્ર'નો પૂર્ણ જીર્ણોદ્ધાર કરેલો.
મોડી રાત્રે ક્રોધથી કહ્યું-“ગમે ત્યારે રખડતા-ભટકતા તેમનો સમયગાળો વિ.સં. ૭૫૭ થી ૮૨૭ સુધીનો મનાયો છે.
મર્યાદાવિહીન પુત્ર માટે મારા ઘરમાં કોઈ સ્થાન નથી, જ્યાં 2 “રજપૂજિત', “વાદિકુંજર કેસરી’ : આ. શ્રી
ઉઘાડાં દ્વાર હોય ત્યાં ચાલ્યો જા!' આથી ઘરનાં બારણેથી (ભદ્રકીર્તિસૂરિ) બપ્પભટ્ટસૂરીશ્વજી મહારાજ પાછો ફરીને સિદ્ધ માર્ગમાં એક ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં હતાં
શાસ્ત્રાર્થમાં વિજયને કારણે તેમને આ બિરુદ મળેલું. તે તરફ ગયો તો ત્યાં વિવિધ પ્રકારની મુદ્રામાં સ્વાધ્યાયજન્મ ક્ષત્રિય વંશમાં વિ.સં. ૮૦૦માં થનાર પાસે ડુવામાં. ધ્યાનરત મુનિઓને જોઈને તેનું હૃદયપરિવર્તન થયું, બીજી તરફ પિતાનું નામ બખ, માતા ભટિ, સંસારી નામ સૂરપાલ. શ્વેતાંબર પિતા તેને ખોળતાં ખોળતાં આવી પહોંચ્યા, પણ દેઢભાવનાથી પરંપરામાં મોઢેર ગચ્છના આચાર્ય સિદ્ધસેન તેમના ગુરુ હતા. સિદ્ધ આ. ગર્ગર્ષિના હસ્તે દીક્ષાગ્રહણ કરી, શ્રી દુર્ગસ્વામીના માતાપિતાએ પોતાનું નામ રાખવાની શરતે આ બાળકને દીક્ષા શિષ્ય બની જૈનધર્મનું ગહન અધ્યયન કર્યું. પછી બૌદ્ધદર્શનનો આપવાની સંમતિ આપી, વિ.સં. ૮૦૭માં મોઢેરામાં દીક્ષા અભ્યાસ કરવાની તાલાવેલી લાગી પરંતુ બંને પક્ષના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org