________________
જૈન શ્રમણ
૩૪૫ આચાર્યોએ—“ધર્મ (મત) બદલતાં પહેલાં એક વખત તો મને કરનાર આ. શ્રી અભયદેવસૂરિનો સ્વર્ગવાસ પાટણમાં થયો હતો. મળવું' એવું વચન લીધેલું જેથી ૨૧ વખત આવાગમન કરવું તેમનો સમયગાળો વિ.ની ૧૧મી–૧૨મી સદીનો ગણાય છે. પડ્યું પરંતુ ગુરદેવે છેવટે ‘લલિત વિસ્તરા’ નામનો ગ્રંથ મુનિ
‘લધિસંપન્ન મહાન તપસ્વી' : શ્રી સિદ્ધર્ષિને આપ્યો એટલે તેઓ જૈનધર્મમાં સ્થિર થયા.
કૃષ્ણષિ (કૃષ્ણર્ષિ) મહારાજ શ્રી રત્નપ્રભસૂરિએ આચાર્ય સિદ્ધર્ષિને વ્યાખ્યાતૃ મૂળ નામ કૃષ્ણ, વિપ્ર પરિવારમાં જન્મ. કઠોર સંયમી ચૂડામણિ' કહ્યા છે.
અને તપસ્વી. હારિલવંશના પ્રવર્તક યુગપ્રધાન આ. હારિલસૂરિ ૬000 શ્લોક પ્રમાણની “ઉપમિતિ ભવપ્રપંચ કહા' (હરિગુપ્તસૂરિ)ની પરંપરામાં શ્રી યક્ષમહતર પાસે દીક્ષા લઈ નામક કથાગ્રંથ લખનાર આ. શ્રી મહાનવ્યાખ્યાનકાર, સમર્થ
ગઈ “કૃષ્ણર્ષિ' નામે ઓળખાયા. તેઓ એટલા પ્રભાવક હતા કે ગ્રંથકાર, અજોડ દાર્શનિક, મેધાવી સૂરિવર હતા.
વીરનિર્વાણ સં. ૧૦૫પથી પ્રવર્તતો હારિક વંશ (સં. ૧૩૧૦)
પછીથી “કૃષ્ણર્ષિગચ્છ' નામે પ્રસિદ્ધિ પામ્યો. તેમનું ભાવપૂર્ણ ઉપરોક્ત ગ્રંથ માત્ર ભારતનો જ નહીં, વિશ્વનો
સ્મરણ કરવાથી અનેક પ્રકારની પીડા/ઉપદ્રવમાં શાંતિ મળે ! પહેલવહેલો રૂપક ગ્રંથ છે, જે વિ.સં. ૯૬૨માં પૂર્ણ થયા પછી
તેમની પાસે આમોસહિ, ખેલોસહિ, વિષ્પોસહિ, જલ્લોસહિ વ. એનું વાચન ભિન્નમાલ નગરમાં થયેલું. ઉપશમભાવથી પરિપૂર્ણ
લબ્ધિસંપન્ન હતા. આ કથાવાચન સાંભળી જૈનસંઘે આ. શ્રી સિદ્ધર્ષિસૂરિને ‘સિદ્ધ
જ “વાદિવેતાલ', 'વાદી ચક્રવર્તી', “કવીન્દ્ર' : વ્યાખ્યાતા’ પદવી આપી હતી.
આ. શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ 1 ‘દાક્ષિણ્યાંક', “દાક્ષિણ્યચિહ્ન', “સ્વપરસમય
વાદીઓમાં વેતાલની જેમ દુર્જેય હોવાથી તેઓ વિશારદ' : આ. શ્રી ઉધોતનસૂરીશ્વરજી મહારાજ “વાદિવેતાલ’, ‘વાદી ચક્રવર્તી'ની પદવી પામ્યા હતા. તેમના
વિવિધ દર્શનોના ધુરંધર વિદ્વાન, વિવિધ વિષયોના દીક્ષાગુરુ વિજયસિંહસૂરિ થારાપ્રદ ગચ્છના આચાર્ય હતા. વિશિષ્ટજ્ઞાતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત, શ્રી શાંતિસરિનો જન્મ વૈશ્યવંશમાં, શ્રીમાલ ગોત્રમાં કુવલયમાળા' નામની ગદ્ય-પદ્ય મિશ્રિત મહારાષ્ટ્ર પ્રાકૃતમાં ઊણ (ઉનતાયુ)-બનાસકાંઠામાં થયેલો. પિતા ધનદેવ, માતા પણ બાણ કવિના જેવી અભુત ગ્રંથરચના કરનારને ધનશ્રી, બાળપણનું નામ “ભીમ'. તેમના ઉપદેશથી અનેક સ્વપરસમય વિશારદ' તથા તેમના શરીરના જમણા ભાગે રાજકુમારો ૭00 શ્રીમાળી કુટુંબો જૈનધર્મી થયેલ. કેટલાંયે સાથિયા’નું ચિહ્ન હોવાથી ‘દાક્ષિણ્યાંક/“દાક્ષિણ્યચિહ્ન' નામે પણ સ્થળે જિનમંદિરો બંધાયાં. પ્રસિદ્ધ થયા હતા.
પાટણમાં રાજા ભીમે તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને Fિ “નવાંગી ટીકાકાર' : આ. શ્રી
કવીન્દ્ર' અને ‘વાદી ચક્રવર્તી’, ‘વાદિ વેતાલ'ની પદવીથી અભયદેવસૂરિજી મહારાજ
અલંકૃત કરેલ. સાહિત્યક્ષેત્રમાં તેમની પ્રસિદ્ધિ ટીકા-ગ્રંથકારરૂપે (આ નામના અન્ય આચાર્યશ્રીઓ થયા છે પરંતુ) જૈન
છે. “પાઇયટીકા' (ઉત્તરાધ્યનની ટીકા) જૈન સાહિત્યમાં વધુ આગમોની સુગમ વ્યાખ્યાઓ આપી ચતુર્વિધ સંઘની શ્રદ્ધાના
પ્રસિદ્ધ છે. વિ.સં. ૧૦૯૬માં કાળધર્મ પામ્યા. સુદઢ આલંબનરૂપ બની ‘નવાંગી ટીકાકાર' તરીકે પ્રસિદ્ધિ | ન્યાયવનસિંહ', ‘તર્કપંચાનન’, ‘ાજર્ષિ' : પામનાર (શ્રી બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય) ચૈત્યવાસનો ત્યાગ
આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ કરી સુવિહિતમાર્ગી પરંપરાનો સ્વીકાર કરનાર આ. શ્રી જૈન પરંપરામાં એક કરતાં વધારે અભયદેવસૂરિ થયા અભયદેવસરિનો જન્મ વૈશ્ય કુટુંબમાં ધારાનગરીમાં વિ.સં. છે, અહીં જેમના વિશે માહિતી અપાય છે તેમની પ્રસિદ્ધ કૃતિ ૧૦૭૨માં થયો હતો. પિતા મહીધર શેઠ, માતા ધનદેવી, જન્મ “વાદમહાર્ણવ-ટીકા’ છે, તેઓ રાજગચ્છના આચાર્ય હતા. નામ અભયકુમાર, જે ટીકાઓ લુપ્ત થઈ ગઈ છે તેની ટીકા રાજકુમાર અભયદેવે શ્રી પ્રદ્યુમ્નસૂરિ પાસે મુનિદીક્ષા ધારણ રચવાના કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા શાસનદેવીએ આપતા કરેલી. જૈનદર્શન, વૈદિક દર્શનના નિષ્ણાત; ન્યાયક્ષેત્રમાં નવ અંગ-આગમ પર ટીકા લખવામાં સફળ થયા, તેમાં વિશેષતા મેળવવાથી અને વાદકુશળ હોવાથી તેઓને દ્રોણાચાર્યનો મહાન સહયોગ મળ્યો. અન્ય સાહિત્યલેખન પણ ‘ન્યાયવનસિંહ', ‘તર્કપંચાનન, ‘રાજર્ષિ'ની પદવી પ્રાપ્ત થઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org