________________
૧૧૪
વિશ્વ અજાયબી. : વીશસ્થાનક તપનો યજ્ઞ કરનાર તેઓની સૌમ્ય મુખાકૃતિ તથા દેનાર તેઓ નિકટના શાસનપ્રભાવક સૂરિરાજ થઈ ગયા છે, તિતિક્ષાથી પ્રતિબોધ પામેલ માણેકચંદ શેઠ તપાગચ્છરક્ષક જેઓ સ્વયં તપસ્વી-ત્યાગી-સંયમી અને જ્ઞાની–ધ્યાની તરીકે અધિષ્ઠાયક માણિભદ્ર વીર બન્યા અને સાક્ષાત્ દર્શન આપી ખ્યાતનામ બની ગયા છે. સંઘરક્ષાનું વચન આપ્યું છે તેવા આચાર્ય ભગવંત પ્રભુવીરની
(૮) મહો. સમયસંદર ગણિરાજ : ફક્ત ૬૧મી પાટપરંપરાએ થયા છે.
સંસ્કૃતના એક જ વાક્ય “નાનો તે સૌથ” ઉપરથી | (૭૭) શ્રી વિજયસેન સૂરિરાજ : નિકટનાં પોતાની પ્રજ્ઞાશક્તિથી આઠ લાખ અર્થો રચી જિનશાસનના ચારસો વરસમાં જ થયેલ આચાર્ય ભગવંતે અકબર જેવા જ્ઞાનવૈભવનો ખજાનો ખુલ્લો કરી દેનાર ગણિવર્યશ્રીજીની જ્ઞાનગોષ્ઠી- પ્રેમીના દરબારમાં જઈ યોગશાસ્ત્રનો એક જ જ્ઞાનપરિણતિ કેવી હશે તેનો અંદાજ વિદ્વાનવ શાંતિથી શ્લોક “નમો દુર્વારાગાદિ” ઉપર પોતાની પ્રત્યુત્પન્નમતિ- એકાંતમાં બેસી કાઢવો રહ્યો. શક્તિથી ૭00 જેટલા અર્થો બતાવી અનેકોને વિસ્મિત કર્યા
(૮૩) શ્રી સિદ્ધર્ષિ ગણિરાજ : જુગારીમાંથી અને મુસ્લિમ બાદશાહને પણ પ્રભાવિત કરી દીધેલ તેવા
અણગારી બની, માતાના કડવા ઠપકાથી જીવનપરિવર્તન બુદ્ધિમાન અને શાસનપ્રભાવક થઈ ગયા.
પામનાર તેમણે એવી તો વૈરાગ્યની વેલી ખીલવી દીધી કે (૭૮) આ. નેમિચંદ્ર સૂરિરાજ : પૂર્વકાળના આજે સાવ કાલ્પનિક છતાંય સિદ્ધાંતોથી ભરપૂર તેમની રચના ૮૪ અને વર્તમાનકાળના ૪૫ આગમોના અભ્યાસી તેઓશ્રીએ ઉપમિતિ ભવપ્રપંચ કથા’ નૂતન દીક્ષિતોની વૈરાગ્ય પરિણતિ પડતા કાળને લક્ષમાં લઈ સર્વે જ્ઞાનપ્રેમીઓના લાભાર્થે બધાય માટે ખાસ વંચાવાય છે. આગમોનાં સારભૂત પ્રવચન સારોદ્ધાર’ વગેરે અનેક નાના
(૮૪) શ્રી જિનભદ્ર ગણિરાજ : જે ધર્મધ્યાનથી મોટા ગ્રંથોની રચના કરી શ્રુતપ્રવાહને વહેતો રાખ્યો છે, તે
શુક્લધ્યાન સુધી વધવાનો માર્ગ છે, તે જિનેશ્વરો તો પોતાના તેમની શ્રુતલગનની પ્રતીતિ કરાવતાં સાક્ષીભૂત ગ્રંથો છે.
જીવનમાં ખેડી કેવળજ્ઞાની બની જાય છે, પણ તેમનાં પગલે (૭૯) શ્રી વીરાચાર્ય સૂરિરાજ ? પરમાત્માનું પગલે વિષમકાળમાં પણ ધ્યાનયોગની સાધના કરવા જેમણે શાસન તપ અને ત્યાગથી ખૂબ ઝળહળતું રહ્યું છે. એક એકના “ધ્યાનશતક' જેવા ગહન આચારગ્રંથો રચી જિનશાસનની સેવા વિક્રમ તોડે તેવા અખંડ ઉપવાસ, આયંબિલના તપસ્વીઓ કે બજાવી છે તેવા ગણિરાજ જ્ઞાનીપુરુષ હતા. અભિગ્રહધારી મુમુક્ષુઓ પૈકી આ. વીરાચાર્યજીએ કહેવાય છે
(૮૫) પં. હર્ષકુલ ગણિરાજ : “નમો કે આજીવન અટ્ટાઈને પારણે અઠ્ઠાઈનું તપ કરી વિશ્વવિક્રમ
અરિહંતાણં' એ મહામંત્ર નવકારનો પ્રથમ અને પરમ પદ ઊભો કર્યો છે, જેમના પ્રભાવે અનેક ક્ષેત્રોમાં જિનાલયોની
છે, જેના ઉપર ગણિરાજે પૂરા એકસો અર્થ કરી દેખાડ્યા છે. પ્રતિષ્ઠાઓ થઈ છે.
જો કે તે પછી તો તે જ પદ ઉપર અન્ય અનેક અર્થો વર્તમાન (૮૦) શ્રી પ્રિયગ્રંથ સૂરિરાજ : જિનશાસન કાળના મહાત્માઓએ કર્યા છે, છતાંય નમસ્કાર મહામંત્રની “અહિંસા પરમો ધર્મથી વાસિત છે. પ્રસંગે–પ્રસંગે અનુપ્રેક્ષાઓ માટે પં. હર્ષકુલ ગણિજીનું એક નામ છે. અહિંસાચાર દ્વારા શાસનપ્રભાવનાઓ થવા પામી છે. તે જ (૮) શ્રી જિનવલ્લભ ગણિરાજ : પ્રમાણે બેફામપણે બકરાં–ગાય જેવાં નિર્દોષ પશુઓની કતલ
સંયમજીવનની આચારસંહિતામાં આહારસંહિતાનું સ્થાન
અને અટકાવવા સૂરિજીએ અંબિકાદેવીની આરાધના કરી જીવતા
મહત્ત્વનું છે તેની ગવેષણા કરનારના વ્રતનિયમો આત્મશુદ્ધિનું બકરાને માનવીય ભાષામાં બોલતો કરી દઈ અહિંસાધર્મનો
કારણ બને છે. સંયમદેહની રક્ષાર્થે ભિક્ષાચર્યા કરનારને પ્રચાર કરેલ હતો.
ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોચરીતણા ૪૨ + ૫ = ૪૭ (૮૧) જગતગુર હીરસૂરિજી સૂરિરાજ : દોષોનું જ્ઞાન-વિજ્ઞાન આપતું સાહિત્ય “પિંડ-નિર્યુક્તિ મુસ્લિમ જેવા બાદશાહને પ્રતિબોધનાર, મિથ્યાચારીઓની ગણિવરજીની વિશિષ્ટ રચના છે. આફતો વચ્ચે પણ અણિશુદ્ધ સંયમ પાળનાર તથા
(૮૭) ઉપા. શ્રી લાભવિજયજી ગણિરાજ : ‘હીરપ્રશ્નોત્તર' જેવા ગ્રંથો રચી પોતાનો જ્ઞાનવારસો અને કોને
શાસનને પ્રાપ્ત અનેક પ્રજ્ઞાપુરુષોએ અનેક ગ્રંથો એવા બનાવ્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org