________________
જૈન શ્રમણ
૧૫૯
એવી રાખે “નું અસ્તિત્વ
તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણિકલાલ પણ સ્વરૂપ, ૧૨. બાર આરાનું કાળચક્ર, ૧૩. સમકિત પ્રાપ્તિજોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા. ગ્રન્થિભેદ, ૧૪. ચૌદ ગુણસ્થાનક, ૧૫. નિગોદથી મોક્ષ, ૧૬.
સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૯ ના દિવસે પાંચ મુનિઓની ૬ વેશ્યા-જાંબુવૃક્ષ, ૧૭. બાવીશ અભણ્ય, ૧૮. નરકના દુઃખો વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં અને કારણો, ૧૯. હોમ ટુ હોસ્પિટલ લઈ જનારા આધુનિક વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. અભક્ષ્યો. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની કોટિશઃ વંદના! રમણિકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્ય સૌજન્ય : પ. પૂ. વર્ધમાન તપોનિધિ યુવાપ્રતિબોધક, સંઘહિતચિંતક, રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા.
આ.ભ.વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.
પ્રશાંતમૂર્તિ આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ૫૮ વર્ષના સંયમ દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં
પર્યાયની અનુમોદનાર્થે તથા બાળજીવોને ઉપકારી શ્રુતપ્રકાશનોની લાગી ગયા. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી
અનુમોદનાર્થે શ્રી ધર્મનાથ પો.હે. જૈનનગર છે. મૂ.પૂ. સંઘ નવા મહારાજા અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્ર
શારદામંદિર રોડ, સંજીવની હોસ્પિટલ પાસે, અમદાવાદ-૭ સ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, મધુરભાષી પરમ પૂજ્ય આચાર્ય ઓઘનિર્યુક્તિ વગેરે શીખવતા.
શ્રી મહાબલસૂરિજી મ.સા. પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી સરિતાનો કુદરતી મહારાજશ્રીએ તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રનાં
નિયમ છે : જે સાગરમાં યોગોદ્ધહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદી-૬ને
મળી જઈને પોતાનું અસ્તિત્વ દિવસે ગણિ પદ અને સં. ૨૦૩૮ના મહાસુદ-૧૦ને દિવસે
જાળવી રાખે છે. એ પ્રમાણે નડિયાદમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા પંન્યાસશ્રી
તેઓશ્રી “મામાં મહારાજના રાજેન્દ્રવિજયજી મહારાજને કોલ્હાપુરમાં ૨૦૪૩ના વૈશાખ
સંબંધથી રહેલાં-પૂ.આ. સુદ-૬ને દિવસે આચાર્ય પદે આરુઢ કરવામાં આવ્યા. હાલ
વિજય મહાનંદસૂરીશ્વરજી ૫૮ વર્ષની દીક્ષા પર્યાય. આ સુદીર્ધ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની
મ.ને ગુરુપદે સ્થાપ્યા; નિશ્રામાં શાસન-પ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં છે.
ત્યારથી જીવનપર્યત ક્યારેય જૈનદર્શનની સંક્ષેપમાં સમજ ૧ળે માટે સચિત્ર જૈન તત્ત્વજ્ઞાન
છૂટાં પડ્યા નથી. હંમેશા ચિત્રાવલી ગુજરાતી-હિન્દી પુસ્તકનું પ્રકાશન થયું.
મળીને-ભળીને સાથે જ રહ્યાં વિચર્યા હતા. તે પૂજ્યશ્રી લેખકઆચારશુદ્ધિ-વિચારશુધિનો પાયો “આહારશુધિ’ છે તે
ચિંતક-મધુરભાષી જાપ-ધ્યાન સાધક આ. શ્રી વિજય ઉપર ૨૨ ??? તથા અનેકવિધ નવી અભક્ષ્ય ખાન-પાનની
મહાબલસૂરીશ્વરજી મ.સાનો જન્મ પ્રભાવશાલી ડભોઈતીર્થ સમજૂતી સાથે આહારશુદ્ધિ પુસ્તક ગુજરાતી-હિન્દી-મરાઠીમાં ભૂમિમાં ધર્મપ્રેમી-પૂ. પિતાશ્રી મણિલાલભાઈના કુળમાં અને પ્રકાશિત થયું.
ધર્મશ્રદ્ધાળું પૂ. માતુશ્રી–લીલાવતીબહેનની કુક્ષીથી વિ.સં. | દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી ૫.પૂ.આ.રાજેન્દ્રસૂરીશ્વરજી ૧૯૯૪, વૈશાખ સુદ-૮ના થયો હતો. પુત્રરત્નનું નામ હીરાલાલ મ.સા.ના માર્ગદર્શનનાનુસાર તૈયાર થયા છે, જે દરેક સંઘોમાં પાડ્યું...“યથા નામ તથા ગુણ' ખાણમાંથી કાઢેલાં હીરાને જેમ પાઠશાળામાં ઉપયોગી છે.
પાસાં પાડીને; પાણીદાર બનાવવામાં આવે છે તેમ માતા-પિતા ૧૯ પટ્ટોની નામાવલી
તરફથી મળેલાં સંસ્કારોના સિંચન બાદ, ગુરુપદે રહેલાં પૂ. ૧, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ૨. ગણધર ભગવંત
મામા મહારાજે વધુ ઊંડાણથી ધાર્મિક અભ્યાસ વગેરે કરાવા ગૌતમ સ્વામી, ૩. વિશ્વદર્શન–ચૌદ રાજલોક, ૪. જંબુદ્વીપ
દ્વારા જીવન પરિવર્તન કરાવ્યું અને સંયમ લેવાની ભાવના પ્રબળ લવણ સમુદ્ર, ૫. અઢીદ્વીપ, ૬. મેરુપર્વત-જ્યોતિષ ચક્ર, ૭.
બનતાં; વડોદરા-કોઠીપોળમાં વિ.સં. ૨૦0૮ ફાગણ સુદ-૭ના સકલતીર્થ-વંદના, ૮. નંદીશ્વરદ્વીપ-બાવન જિનાલય, ૯. જીવના શુભદિને...પૂ. પ્રતાપસૂરિજી મ. અને પૂ. યુગદિવાકર ધર્મસૂરિજી ૫૬૩ ભેદ, ૧૦, નવતત્ત્વ-હોડી-સમદ્ર, ૧૧. આઠ કર્મ-જીવનું મ.ના વરદ હસ્તે દીક્ષિત’ થઈને પૂ. મહાનંદસૂરિજી (તે વખતે
૧. આ સારું કરવાના છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org