SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૨૧ સ્વીકાર્યો. પ. પૂગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના શિષ્ય તરીકે મનનીય ચિંતન બહુ જ સાદી અને સરળ ભાષામાં પીરસી રહ્યા ઘોષિત થયા. છે. તેઓના પુસ્તકોમાં પૂજા કરીએ સાચી સાચી, સમજવા જેવું પૂજ્ય જિનચંદ્રસાગરસૂરિજી સંગીતક્ષેત્રમાં અદ્વિતીય સામાયિક, વિરાગના દર્પણમાં, આરઝુ, નામ રટણ સુખદાયી વ્યક્િતત્વધારી રહ્યા છે. બારવર્ષની નાની વયે તેઓ સુંદર ગાઈ અને નવકાર વિષયક નવ પુસ્તકો ખૂબ જ આદરપાત્ર બન્યા શકતા તો હતાં જ. પરંતુ આટલી નાની વયે હારમોનિયમ, છે. બેન્જો, વાયોલીન, બાંસુરી, પિયાનો, તબલા, ઢોલક પણ બહુ શિષ્યોને તૈયાર કરવાની કુનેહ પણ કાબિલેદાદ છે. સારી રીતે વગાડી શકતા હતા! એમના સ્તવન-સજઝાય પાછળ બારેમાસ ઊંચા પંડિતજીને પોતાની પાસે રાખી અભ્યાસનો આજે પણ લોકો દીવાના છે. ટોચકક્ષાના સંગીતકારો ગૌરાંગ સિલસિલો ભરી રાખે છે. જેથી એમના ગ્રુપમાં આગમ-વિષયક, વ્યાસ, અનિલ ગાંધર્વ, કેતુમન પારધી, અનુપ ઝલોટા, ૫. શિલ્પ-વિષયમાં, વાસ્તુ-વિષયમાં, જ્યોતિષ વિષયમાં પારંગત મોહન શ્રી રામદાસ, પુરુષોત્તમ જલોટા અને ઈન્ટરનેશનલ શ્રી શિષ્યો સજ્જ હોય છે. પ્રવચન આપવામાં પણ ઘણી સારી ટીમો ભીમસેન જોશી આદિ પણ પૂજ્યશ્રીથી સારા એવા પ્રભાવિત તૈયાર કરેલી છે.....! સંયમ-આચાર વિષયમાં ચુસ્તતા આ થયેલ છે. તેઓશ્રી વહીવટ અને વ્યવસ્થા શક્તિમાં પણ અચ્છા ગ્રુપની ખાસીયત છે. તો તપના માર્ગમાં પણ સદાય આગેકદમ માહિર છે. છે. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. કાળધર્મ પામ્યા તે દિવસથી પૂ. આ.શ્રી હેમચંદ્રસાગરજી સૂરિજી મ.નો જ્ઞાનવૈભવ, આજ સુધી આ ગ્રુપમાં રોજ કમ સે કમ એક આયંબિલ તો પ્રવચનભવ, સંયમવૈભવ અને લેખનવૈભવ આગવો છે. હોય જ. તેઓના પ્રથમ શિષ્ય પં. નયચંદ્રસાગરજી વર્ધમાન ગુરુદેવ શ્રી તથા મૂર્ધન્ય પંડિતો પાસે તેઓશ્રીએ તન્મય થઈ તપની ૯૯ ઓળી તો કરી ચૂક્યા છે. બીજા ત્રણ મુનિરાજો આગમ-વ્યાકરણ-ન્યાય-સાહિત્ય અંગ્રેજી જેવા વિષયોનું ૮૦ આસપાસમાં રમી રહ્યા છે. પૂજ્ય આચાર્ય તલસ્પર્શી અધ્યયન કર્યું છે. હિન્દી-ગુજરાતી ભાષા ઉપર શ્રેષ્ઠ હેમચંદ્રસાગરસૂરિજીએ સૂરિમંત્રની પાંચેય પીઠિકાની આરાધના પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીના સરળ, સગમ. સચોટ ૨૦ જેટલાં શાસ્ત્રોક્તવિધિ મુજબ કરી છે. પાંચમી પરમગુરુ શ્રી પુસ્તકો આજે જૈન-જનતામાં રસપૂર્વક વંચાઈ રહ્યાં છે. ગૌતમસ્વામીની પીઠિકા લગભગ દર વર્ષે કરે છે. નવકારમહામંત્ર વર્ણન અને વૈરાગ્યભર્યા પ્રવચનો તેમના આત્મ-શુદ્ધિ અને પુણ્ય સમૃદ્ધિની લાયકાત પર પૂ. પં. પ્રવચનની આગવી ખાસિયત છે. જાપ-સાધનામાં તેઓ અચ્છા શ્રી અભયસાગરજી મ.ના વરદ્ હસ્તે ચાણસ્મા ! માહિર છે. બે વર્ષ તપ તથા ૭૭ આયંબિલની ઓળીની પદવી પ્રદાન કરવામાં આવી. ગચ્છા. પૂ. આ. શ્રી આરાધનાથી તપસ્વી પણ છે. સંપ, સમન્વય અને સમાધાન સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.ના હસ્તે ઇન્દોરમાં પંન્યાસ પદવી માટે પણ પૂજયશ્રી કોઠાસૂઝ ધરાવે છે. ઠેર-ઠેર પડેલી એનાયત થઈ તથા પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી તથા પૂ. પરિવાર-સમાજ-સંઘની તિરાડોને ભૂંસવાનું ભગીરથ કાર્ય ગુરુદેવ આ. અશોકસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં સુરત કરતા રહે છે. મુકામે ભવ્ય આચાર્ય પદવી શ્રી સંઘે અર્પી હતી. નવકારનિષ્ઠ અને આગમપ્રજ્ઞ પૂજ્ય પંન્યાસ શ્રી ઈન્દૌરમાં વોરાઓના વિશાળ સંમેલનમાં અંદાજે અભયસાગરજી મ.ના આ પૂજ્યશ્રી ઉપર ચાર હાથે કૃપા વરસી ૨૦,000 પશુઓની હત્યા થવાની હતી, એના સમાચારથી રહી હતી. પૂ. પંન્યાસજી મ.ના નિકટવર્તી તત્ત્વોએ તો ત્યાં સુધી કંપી ઊઠેલા પૂજ્યશ્રીએ જોરદાર અને સફળ આંદોલન ચલાવ્યું જણાવ્યું કે પં. અભયસાગરજી મ. સાથે આ પૂજ્યશ્રીનો હતું એના કારણે ઘોર હિંસા વિરામ પામી હતી. ગતભવનો સંબંધ હતો. અને એ વાત પૂજ્યશ્રીના વ્યવહારમાં બંધુબેલડી' તરીકે પ્રસિદ્ધ આ બંધુયુગલ ગુરુકૃપાના સ્પષ્ટ પ્રતીત થતી દેખાય છે. પં. શ્રી અભયસાગરજી મ.ના બે પનોતા બળે ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા-સેવા માટે સતત વારસા (એક નવકાર, બીજો આગમનો) બરાબર જાળવી જાગરૂક અને સક્રિય હોય છે. રાખ્યો છે. બંધુબેલડી પાસે શિષ્ય પરિવાર બહોળો છો. સાગર કલકત્તાથી ગુજરાત ભણી પાછા વળતાં મોટી સંખ્યામાં સમુદાયમાં સૌથી મોટો પરિવાર અહીં જોવા મળે છે. એટલું માંસાહારી જનતાને પ્રવચનો-સત્સંગ દ્વારા માંસ-મદિરાજ નહીં. પૂ. હેમચંદ્રસાગરસૂરિજી છેલ્લા ૧૫ વર્ષથી જયનવકાર નામના માસિક પત્ર દ્વારા શ્રી નવકાર વિષયક સુંદર અને પાનત્યાગના શપથ અપાવ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy