________________
જૈન શ્રમણ
૩૬૧
હશે? ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થ પાસે બાલશાસન આચાર્યપદ અપાયું. તેમણે સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન) ગામમાં સં. ૧૯૪૦માં પિતા પીતાંબરદાસ અને માતા સિદ્ધ કરેલ. પ્રવચનોનો અસાધારણ પ્રભાવ, અનેક નગરોમાં મોતીબહેનને ત્યાં બાળક લાલચંદરૂપે જન્મ. માત્ર ૧૯ વર્ષે જાહેર સન્માન સમારંભોમાં બહુમાન થયેલું. દક્ષિણ ભારતમાં પૂ.આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી પાસે દીક્ષા લઈ મુનિશ્રી નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોથી ‘દક્ષિણદીપક' અને ‘દક્ષિણલબ્ધિવિજયજી નામે ઘોષિત થયા. ૪ ભાગમાં ‘દ્વાદશાર નયચક્ર' દેશોદ્ધારક' જેવી પદવીઓ અપાઈ. દાદર-મુંબઈમાં સં. ગ્રંથ લખ્યો જેના વિમોચન માટે ઉપરાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી ૨૦૧૮માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. રાધાકૃષ્ણન આવેલા ત્યારે સંસ્કૃતમાં વક્તવ્ય આપેલું.
US “વિદર્ભના વિજયવંત વિહારી' : વક્નત્વશક્તિમાં પારંગત, સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-ગુજરાતી પર
પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી સમાન પ્રભુત્વ. ઇડરના શ્રીસંઘે તેમને જેનરન વ્યાખ્યાન વાચસ્પતિ'ના બિરુદથી સં. ૧૯૭૧માં અલંકૃત કરેલા. પંજાબી
સં. ૧૯૬૨માં છાણી–વડોદરામાં બાળક છબીલદાસ જૈન સમાજમાં “છોટે આત્મારામજીના હુલામણા નામે જાણીતા
(ગુભાઈ) તરીકે ખીમચંદભાઈ-સૂરજબહેનને ત્યાં જન્મ. હતા. મૂલતાન જેવા વિકટ પ્રદેશમાં તેમના પ્રવચનથી સેંકડો
નાનપણથી જ મંત્રમુગ્ધ બનાવે તેવો કંઠ. પૂજ્ય આ. શ્રી માંસાહારીઓએ માંસાહાર છોડેલ. વિવિધ ભાષાઓમાં ત્રણેક
વિજયલબ્ધિસૂરીશ્વરજી પાસે સં. ૧૯૭૮માં ઉમેટામાં દીક્ષા લઈ હજાર ગીત રચ્યાં. ૫૮ ગ્રંથોની રચના/સંપાદન. આવા
મુનિશ્રી ભુવનવિજય તરીકે જાહેર થયા. સં. ૨૦૦૧માં અસાધારણ પ્રભાવથી ‘કવિકુલ કિરીટ' તરીકે ઓળખાયા.
પાલિતાણામાં પૂ. ગુરુદેવના હસ્તે આચાર્યપદ મેળવી અલંકૃત
થયા. ખાનદેશમાં વિદનહર પાર્શ્વનાથ તીર્થસ્થાપક પૂ.આ. શ્રી UR “દક્ષિણ ભારતમાં જિનશાસનનો ડંકો
‘વિદર્ભના વિજયવંત વિહારી' તરીકે પ્રસિદ્ધ થયા. સંવત વગાડનાર' : પૂ.આ. શ્રી વિજય
૨૦૨૮માં દાવણગિરિ (કર્ણાટક)માં કાળધર્મ. ગંભીરસૂરીશ્વરજી
“રાષ્ટ્રસંત”, “કવિકુલતિલક', શતાવધાની’ : સંસારી વતન ભોયણી તીર્થ પાસે શોભાસણ, જન્મ સં.
પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૧૯૫૦, સંસારી નામ ઉમેદચંદ, સંવત ૧૯૬૫માં પૂ.આ. શ્રી વિજયકમલસૂરિજીના હસ્તે દીક્ષા લઈ આ. શ્રી
સં. ૧૯૭૨માં ખંભાતમાં વીશા શ્રીમાળી જ્ઞાતિમાં
મૂળચંદભાઈ-ખીમકોરબાઈના બાળક કાંતિલાલ તરીકે જન્મ. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ શિષ્યત્વ સ્વીકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી મુનિશ્રી ગંભીરવિજયજી નામથી જાહેર
ચાણસ્મા પહોંચી પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ થયા. દક્ષિણ ભારતમાં ધર્મપ્રચાર કરવા વિહાર કર્યો.
પાસે સ. ૧૯૮૯માં દીક્ષા લઈ મુનિશ્રી કીતિવિજયજી બન્યા. હૈદ્રાબાદના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. હિંસક દેવની સામે
વિદ્વત્તા, સાહિત્યસર્જન, શતાવધાન વિદ્યામાં અને નિરપરાધી જીવોનાં બલિદાન બંધ કરવા બોધ આપી સફળતા
શાસનપ્રભાવનામાં ઉજ્જવળ કીર્તિ પ્રાપ્ત કરી. દક્ષિણ ભારતમાં મેળવી. મદ્રાસમાં શ્રી લબ્ધિસૂરિ લાઇબ્રેરી અને બેંગલોરમાં
અહિંસાધર્મના પ્રસાર પર ભાર મૂકવાથી વિશાળ જનસમુદાય લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાસ્થાપી. મૈસૂરમાં ગાયો વચ્ચે ‘રાષ્ટ્રસંત'નું બિરુદ મળ્યું. જોડીને થતી ખેતી બંધ કરાવી. મૈસૂર નરેશ પણ પ્રવચનનો 6િ “શ્રાવસ્તિ તીર્થોદ્ધારક', કર્ણાટકકેસરી', લાભ લેતા. સંવત ૧૯૯૩માં આચાર્યપદ મળ્યું.
“પંડિત મહારાજ' : E “દક્ષિણ-દીપક', “દક્ષિણ દેશોદ્ધારક :
પૂ.આ. શ્રી વિજયભકરસૂરીશ્વરજી પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી
સંવત ૧૯૭૩માં છાણી-વડોદરામાં જન્મ. દાદાગુરુદેવ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર પૂ. આચાર્યશ્રીનો
શ્રી વિજયલબ્ધિસૂરિજી પાસે પાટણ પહોંચી સં. ૧૯૮૯માં જન્મ માલવાની જાવરા નગરીમાં સં. ૧૯૫૩માં ઓસવાલ
દીક્ષા મેળવી અને (સંસારી મામા પછીથી) પૂ.આ. શ્રી જ્ઞાતિમાં પિતા મૂળચંદભાઈ અને માતા ધાપુબાઈને ત્યાં
ભુવનતિલકસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી
ભદ્રંકરવિજયજી તરીકે જાહેર થયા. અધ્યયનશીલતાને કારણે દોલતરામ બાળકરૂપે. પૂજ્ય ગુરુદેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિપદ આપ્યું. સં. ૧૯૯૩માં
સંસ્કૃત શ્લોક રચના કરવા લાગ્યા એટલે સમુદાયમાં “પંડિત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org