________________
જૈન શ્રમણા
અધ્યાત્મમાર્ગના શાળાભિષ્ઠ શારિકાધશે
શ્રમણધર્મ આખરે તો એક આધ્યાત્મિક ખોજ છે. ભૌતિકજીવનના સામે છેડે અધ્યાત્મની દુનિયા છે. આંતરકષાયો અને વિષયની અભીપ્સાઓ શમાવી આત્મગુણોના ઊંચા સુખની અનુભૂતિની એ દિવ્ય સૃષ્ટિ છે. સુરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અનેક પૂજ્યવર્યોએ યોગ-અધ્યાત્મના ગ્રંથોમાં અધ્યાત્મસુખની દિશા ચીંધી છે. તે માર્ગને અનુસરીને સાધક આત્માઓ અધ્યાત્મમાર્ગની નૈષ્ઠિક સાધનામાં ગળાડૂબ બને છે. આવા કર્મયોગીઓ અને અધ્યાત્મયોગીઓ અનેક સાધક આત્માઓ માટે એક ઊંચો આદર્શ સ્થાપી જાય છે.
વર્ષોના દીક્ષા પર્યાય દરમ્યાન ગામેગામ વિચરી, અનેક સ્થળોએ ચાતુર્માસ કરી પોતાની વાચસ્પતિરૂપી વ્યાખ્યાનમાળાથી અનેક જૈનો અને જૈનેતરોને જૈનધર્મના સંસ્કારનું સિંચન કરનારા સાધનાનિષ્ઠ ચારિત્રધરોનાં જીવનકવન અનેરી પ્રેરણા આપી જાય છે.
૩ મોજું ફરી ,
સંગીતપ્રેમી, સરળમૂર્તિ
બાળકોને શિક્ષણ આપવામાં સૌથી વધુ કાળજી રાખવી જોઈએ પૂ. આચાર્ય શ્રી
એવું માનનારા છે. તેઓશ્રી કહે છે કે, “ મહાત્મા ઇસુ ખ્રિસ્તે
કહ્યું છે તે સાચું છે કે, દેવલોક ભવ્ય છે, સુંદર છે, મહાન વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ
છે; પણ અફસોસ! તેનું દ્વાર એટલું નાનું છે કે તેમાં પ્રવેશ ગરવા ગુજરાતનું છાણી ગામ તો સંયમ સ્વીકારવામાં કરવા માટે બાળક બનવું પડે છે!” બાળકને દેવસમાન માનતા વિશ્વવિખ્યાત બનેલું છે. પૂજ્યશ્રી પણ એ જ લતાના પુષ્પ છે. સૂરિવર બાળકો માટેના શિક્ષણની સતત ચિંતા સેવતા હોય છે. દાદા જમનાદાસભાઈ, કાકા દલસુખભાઈ, માતા અને ત્રણ એવી જ બીજી લાક્ષણિકતા પૂજ્યશ્રીનો સંગીતપ્રેમ છે. બહેનો–એક જ કુટુંબમાંથી એક કરતાં વધુ ભવ્યાત્માઓ અસાર પ્રતિક્રમણમાં સ્તવન-સઝાયો ગાતાં ગાતાં તલ્લીન બની જતા સંસારને છોડીને વીરપ્રભુના શાસનમાં વિહરવા તત્પર બન્યા હોય છે. તેઓશ્રીનાં આવાં ગીત-સંગીતથી આરાધકોમાં હોય ત્યાં જપ-તપ-સંયમનું સામ્રાજ્ય હોય એમાં શી નવાઈ! ભક્તિભાવનું મોજું ફરી વળે છે ! પૂજ્યશ્રીને સં. ૨૦૪૩ના પૂજ્યશ્રીએ પણ આ જ વાતાવરણમાં વૈરાગ્યનો અંચળો - વૈશાખ સુદ ૬ને શુભ દિને શ્રાવતિ તીર્થમાં પૂ. ગુરુદેવ શ્રી
ઓઢવાનો નિશ્ચય કર્યો. સં. ૧૯૭૮ના ભાદરવા સુદ ૯ને વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી દિવસે જન્મેલા આ પુણ્યાત્માએ સં. ૨૦૦૧ના માગશર સુદ આપવામાં આવી. આજે પણ પૂ. આચાર્યશ્રી વિજય ૭ને શુભ દિવસે ખંભાત શહેરમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ હસ્તક પ્રવ્રજ્યા અંગીકાર કરી વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં મહુવા આદિ પંચતીર્થોની અને શ્રી અરુણપ્રવિજયજી મહારાજ બન્યા. દીક્ષા ગ્રહણ યાત્રા કરી ગુંદી ગામે સમાધિપૂર્વક સં. ૨૦૪૯, ફા.સુ. ૧૨ના કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વાધ્યાય–તપનું કાલધર્મ પામ્યા. આજે ૐકારતીર્થમાં ગુરુમંદિર નિર્માણ થયેલ અહોરાત આરાધના કરતા રહ્યા છે. પૂજ્યશ્રીની સૂરિવર છે. તેઓશ્રીના નામને ધન્ય બનાવતું ૐકાર તીર્થ છાણીથી ૧૩ તરીકેની બે વિશિષ્ટતાઓ સહુ કોઈને પ્રભાવનું કારણ બની રહે કિ.મી. દૂર હાઈવે ટચ અડાસ ગામે વિહારધામ નિર્માણ થયેલ છે. અરુણની પ્રભા જેવી સરળતા અને પ્રસન્નતા મુખ પર છે. કલશાકારે જિનાલયમાં શ્રી લબ્ધિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે પ્રકાશતી હોય એવા એ પૂજ્યશ્રી બાળકોમાં અતિ પ્રિય છે. છે. દર્શનાર્થે પધારો.... પૂજ્યશ્રીનાં ચરણે શતશઃ વંદના!
વૈશાખ
૧ળા
“ના ભાદરવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org