________________
જૈન શ્રમણ
૪૫૯
૪૫. અનુયોગદ્વાર ૬૫. મહલિકા વિમાન
શ્રુતભક્તિના વિવિધ પ્રકારો ૪૬. કલ્પિતાકલ્પિત ૬૬. અંગચૂલિકા
વર્તમાન સમયમાં શ્રતભક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. ૪૭. ચૂર્ણાંકલ્પ ૬૭. વર્ગચૂલિકા
શ્રતભક્તિના વિવિધ પ્રકારો લખ્યા છે. કોઈ પણ રીતે શ્રતભક્તિ ૪૮. મહાકાવ્ય ૬૮. વિપાકચૂલિકા
કરી શ્રુતપ્રેમી-શાસનપ્રેમી બની આત્મકલ્યાણ કરે. ૪૯. મહાકલ્પ ૬૯. અરુણોપપાત ૫૦. ચંડવેધક
- સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરાવતાં સૂત્રો ગોખવાં. ૭૦. વરુણોપપાત ૫૧. પ્રમાદાપ્રમાદ ૭૧. ગરૂડોપપાત
* સૂત્રોનું પુનરાવર્તન કરવું. ૫૨. પોરિસિમંડલ ૭૨. વૈશ્રવણોપપાત
* સૂત્રોની ગાથા દેવી. ૫૩. મંડલપ્રવેશ ૭૩. વેલંધરોપપાત * પરસ્પર બેસીને સ્વાધ્યાય કરવો. ૫૪. વિદ્યાચરણવિનિશ્ચય ૭૪. દેવેન્દોષપાત
કક ગણધર ભગવંત રચિત સૂત્રો છે તેવાં બહુમાનપૂર્વક સૂત્રો ૫૫. ધ્યાનવિભક્તિ ૭૫. ઉત્થાનશ્રુત
બોલવાં. પ. નાગ પરિયાપાલિકા ૭૬. બંધદશા
* સૂત્રો ગોખતાં હોય તેની સેવા કરવી. ૫૭. આત્મવિશોધિ ૭૭. ગ્રિદ્ધિદશા ૫૮. સમુત્થાન શ્રત ૭૮. દીર્ઘદશા
* ધાર્મિક અધ્યાપકોનું સન્માન કરવું. ૫૯. વીતરાગ શ્રુત ૭૯. મહાસ્વપ્નભાવના છે. પ્રતો-પોથીઓ-પાટલીઓની સાફસફાઈ કરવી. ૬૦. વિહારકલ્પ ૮૦. ચારણસ્વપ્નભાવના
- પાઠશાળામાં બાળકોને ભણવા મોકલવાં. ૬૧. ચરણવિધિ ૮૧. તેજોનિ:સર્ગ
- પાઠશાળામાં બાળકોને પ્રોત્સાહન આપવું. ૬૨. ઋષિભાષિત ૮૨. આશીવિષભાવના ૬૩. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ૮૩. દષ્ટિવિષભાવના
પાઠશાળામાં નિ:શુલ્ક : નિઃસ્વાર્થ સેવા બજાવવી. ૬૪. યુલિકા વિમાન ૮૪. અંગવિદ્યા
* પુસ્તકોને પૂંઠાં ચડાવવાં, બાઇન્ડિંગ કરવું. ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણપછી એક પુસ્તકોને પોતાના આસનથી ઊંચાં રાખવાં. ૯૮૦ વર્ષે, મતાંતરે ૯૯૩ વર્ષે વલ્લભીપુરમાં શ્રી દેવદ્ધિક્ષમા- : પોથીબંધન મેલાં થયાં હોય તો ધોવાં.. શ્રમણાદિ ૫00 આચાર્યને એકત્રિત કર્યા. શ્રુતરક્ષા માટે
* હસ્તલિખિત પ્રતો લખાવવી. શ્રુતગંગા આગળ વધતી રહે તે હેતુથી આગમ-ગ્રંથોને પુસ્તકારૂઢ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવેલ. ઘણું બધું શ્રુત
- હસ્તલિખિત જાતે લખવું. વિનાશ પામવા છતાં જે આચાર્યોને જે જે યાદ હતું તે બધું - સુવર્ણાક્ષરી-રૂપેરી અક્ષરોવાળા આગમો-ગ્રંથો લખાવવા. લખવાનું ચાલુ કરેલ. ૧૩ વર્ષે આ કાર્ય પરિપૂર્ણ થયું. એમાં
આગમ-ગ્રંથો માટે લાકડાનાં ડાભડાં બનાવવાં. વિદ્વાનોનો એવો નિષ્કર્ષ નિકાળે છે કે એ વખતે ૧ કરોડ ગ્રંથ લખાણાં એક કરોડ ગ્રંથના ૧ અબજ પાનાં થાય. ૧ દિવસમાં
જ્ઞાનભંડારની સાફસફાઈ કરવી. અંદાજે ૨ લાખ ૧૩ હજાર ૭૦૦ પાનાં લખાય તો ૧૩ વર્ષે 8 ગ્રંથપાલનું સન્માન કરવું. એક કરોડ પાના પરિપૂર્ણ થાય. આટલું બધું શ્રત લખવા માટે જ જ્ઞાનમંદિરમાં જઈ ચૈત્યવંદન કરવું. વલ્લભીપુર સંઘે કેટલી સ્યાહી, કેટલા કાગળોની વ્યવસ્થા કરી
- જ્ઞાનમંદિરમાં જઈને જ્ઞાનની સ્તુતિઓ બોલવી. હશે, કેવું ઉત્તમ પ્રકારનું સૌભાગ્ય વલ્લભીપુર સંઘને સાંપડ્યું
નક પુસ્તકો પ્રતો છપાવવામાં સહયોગ આપવો. હશે! ધન્ય છે એ શ્રુતપ્રેમી શ્રમણવૃંદને
- દરેક આગમ-પુસ્તક ગ્રંથનાં પ્રફ ચેક કરવાં. ધન્ય છે એ શાસનપ્રેમી સંઘને.
* પ્રશ્નપેપરો દ્વારા પરીક્ષા લેવી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org