________________
જૈન શ્રમણ
૪૮૫
h
,
થવું કેમ ગમે? કાનજીભાઈએ સ્પષ્ટ ના કહી.
સાધ્વીરત્ન શ્રી આણંદશ્રીજી મ.સા.ના સતત સમાગમે એમના હૈયામાં વૈરાગ્ય દિન-દિન પલ્લવિત થવા લાગ્યો અને એક દિવસે એ જ સાધ્વીજીના શ્રીમુખે પાલિતાણા મુકામે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. યૌવનની ઊગતી ઉષાએ કેવો અણનમ અનેE
શીતલનાથ પવિત્ર સંકલ્પ!
દેરાસર ૨૩ વર્ષની વયે વિ.સં. ૧૯૬૨માં (માગ. સુ.૧૫), ભીમાસર (કચ્છ-વાગડ) મુકામે પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા
(કચ્છ) પાસે દીક્ષા સ્વીકારી. પૂ. મુનિશ્રી હીરવિજયજી મ. (તેમના જ સંસારી કાકા)ના શિષ્ય પૂ. કીર્તિવિજયજી તરીકે પ્રખ્યાત થયા.
કચ્છ-વાગડ આજે નતમસ્તક છે. વડી દીક્ષામાં પૂ. કનકવિજયજી અને આગળ જતાં પૂ. કનકસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા.
સૌજન્ય : અધ્યાત્મયોગી આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ.ના
શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ના શિષ્યરત્ન વિ.સં. ૧૯૭૫માં સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય શ્રી
પ.પૂ. મુનિરાજશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા.ના વર્ષીતપની સિદ્ધિસરિજીએ તેમને પંન્યાસ પદવી અને સં. ૧૯૮૯ અનમોદનાર્થે શ્રી અધ્યાત્મધારા પરિવાર તરફથી વૈશાખ સુદી-૩ અમદાવાદમાં આચાર્ય-પદથી વિભૂષિત કર્યા.
તા. ૨૭-૪-૨૦૦૯ કટારીઆ તીર્થ વિ.સં. ૧૯૭૯માં જીતવિજયજી અને સં. ૧૯૮૬માં
તપોમૂર્તિ પૂજ્ય આચાર્ય હરવિજયજી મ.ના સ્વર્ગવાસ પછી વાગડ-સમુદાયના તેઓ
શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કર્ણધાર બન્યા. પોતાની સંયમ–સુવાસ દ્વારા સમસ્ત જગ્યાએ આદરપ્રાપ્ત અજાતશત્રુ બન્યા.
વાગડ પ્રદેશના
ઓશવાળ જૈન ભાઈઓનો તેમનું અષ્ટ પ્રવચન માતાના પાલનથી સભર એવું
ઉદ્ધાર કરવા માટે કચ્છની જીવન હતું કે જે જોઈને જ જીવો પામી જાય. એમનાં મધુર
પવિત્ર ધરતી પર કોઈ વચનમાં એવી તાકાત હતી કે જેને કદી ઉત્થાપવાનું મન ન
દેવાત્માનું અવતરણ થયું. થાય. એમની પાસે જનારને, ચરણ-સ્પર્શ કરનારને અનહદ
ધરતીના લોકોએ પણ જેઓને શાન્તિનો અનુભવ થતો. ગમે તેવા ઉકળાટવાળો માણસ
દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા એમની હાજરીમાં શાન્ત, પ્રશાન્ત બની જતો. આ તેમની
તરીકે પિછાણ્યા તે પૂજય ઉપશમ ગુણની અનુપમ સિદ્ધિ હતી.
આચાર્યશ્રીનો જન્મ વિ. સં. વિ.સં. ૨૦૧૨માં કચ્છમાં જ્યારે ધરતીકંપનો આંચકો ૧૯૪૮, ફા.વ. ૧૨ના દિવસે લાગ્યો ત્યારે પૂજ્યશ્રી ભચાઉ મુકામે હતા. ધરતી ધણધણી લાકડી (કચ્છ-વાગડ)ની પુણ્યધરા ઉપર થયેલો હતો. ઊઠી, પણ પૂજ્યશ્રીના પ્રભાવથી ભચાઉ-કિલ્લામાં રહેલું એક માતા : મૂળીબહેન, પિતા : લીલાધરભાઈ, ગૃહસ્થી પણ મકાન પડ્યું નહીં કે કોઈ મર્યું નહીં. જ્યાં પૂજયશ્રી હતા નામ : ગોપાળભાઈ હતું. બાળ ગોપાળ પૂજ્યશ્રી જીતવિજયજી તે ઉપાશ્રય નવો જ બનેલો હતો ને છત પર પાંચ હજાર મણ મહારાજ આદિના સંપર્કથી તથા પૂર્વ જન્મના પ્રબળ સંસ્કારથી પથ્થર હતા, છતાં એક કાંકરી પણ નીચે પડી નહીં. આવી વૈરાગ્ય-વાસિત થયા. મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ પ્રચંડ સુક્ષ્મ શક્તિના સ્વામી પૂજ્ય આચાર્યશ્રી વિ.સં. ૨૦૧૯, કરવાથી એ વૈરાગ્ય અત્યંત પુષ્ટ થયો. દીક્ષા માટે મક્કમ શ્રાવણ વદ ૪ના ભચાઉ મુકામે પંચસૂત્રનું શ્રવણ કરતાં કરતાં નિર્ધાર કર્યો પણ એકના એક પુત્ર ગોપાળ પર માતા અનંતની યાત્રાએ ઊપડી ગયા. પૂજ્યશ્રીના અનહદ ઉપકારોથી મૂળીબહેનને અપાર સ્નેહ હતો. એ કેમેય રજા આપવા તૈયાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org